SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શિવા શિવા (૩) ભારતવર્ષીય એક નદી, / ભાર૦ ભીરુ ૯૦૨૫. શિવા (૪) અ‘ગિરસ ઋષિની ભાર્યા. / ભાર॰ વન૦ ૨૧૩ ૨૨૭–૧. શિવાએ એ નામના વૈદપારગ સિદ્ધ બ્રાહ્મા, જેએ દક્ષિણ દિશામાં રહેતા અને પરમપદને પામ્યા હતા તે. / ભાર॰ ઉદ્યો॰ ૧૦૯-૧૮. શિવેાભેદ ભારતવર્ષીયતા વિશેષ, શિશિર મેરુ પર્વતની તળેટી આગળના પતામાંના એક. શિશિર (૨) ધર નામના વસુના પુત્રામાંના એક. શિશિર (૩) વિશ્વામિત્ર કુળમાં થયેલા એક ઋષિ, શિશિગિરિ હિમાલય પર્યંતનું નામ, / ભાર૦ દ્રો અ૦ ૨૨. શિશુ કૌશિક ઋષિના શિષ્યવિશેષ, શિશુન્તિ કલિયુગમાં કિલકિલા નગરીમાં થયેલો એક રાજા. | ભાગ૦ ૧૨–૧–૩૩, શિશુનાગ કલિયુગમાં થયેલા શિશુનાગ વંશીય રાજાઆમાં પહેલા રાજા. / ભાગ૦ ૧૨–૧–૫. શિશુપાલ સેામવશના યદુપુત્ર ક્રોટ્ટાના જ્યામના પુત્ર વિરાજાના ત્રીજા, સૌથી નાના પુત્ર રામપાના કુળમાં જન્મેલા ક્રમઘાષ રાજાના પુત્ર. વસુદેવની ભગિની શ્રુતશ્રવા એની મા થાય. ચેદિરાજાના વ"શજ હાવાથી અને વૈદ્ય નામે પણ કહ્યો છે. એ હિરણ્યકશિપુના અંશે જન્મ્યા હતા, એને જન્મકાળે ત્રણ આંખા અને ચાર હાથ હતાં. એણે જન્મતાં જ ગભના જેવા સૂર કાઢયા હતા. એ સાંભળી ચેદિરાજને અને એની માને બહુ દુઃખ થયુ' હતું. એમણે એવા વિરૂપ અને અસ્વાભાવિક અવયયવાળા અને ભૂરનાર પુત્ર નકામા જાણી એને ફેંકી દેવડાવવાનું ધાર્યું ફેંકી દેવાની તૈયારી હતી એટલામાં આકાશવાણી થઈ કે એને ત્યાગ કરશા નહિ. એ પુત્ર શ્રીમાન અને બળવાન થશે ! એ સાંભળીને રાજારાણીએ આકાશવાણી તરફ નમસ્કાર કર્યા અને પૂછ્યું કે એનું મૃત્યુ કાના વડે થશે એ કૃપા કરીને કહે.. તેથી આકાશવાણી ( શિશિરગિરિ કરી થઈ કે જેના ખેાળામાં આને બેસાડતાં એના બે હાથ અને ત્રીજું નેત્ર ખરી પડે એ આને શત્રુ સમજવા અને તેને હાથે એનું મૃત્યુ છે.' ટ્રકામાં, ચેદિરાજને આવા ચમત્કારી પુત્ર થયા છે એ હકીકત સાંભળીને દેશદેશના રાજાએ દમધેાષ રાજાને મળવા આવતા; અને જે જે આવે તેના ખેાળામાં શિશુપાલને આપતા. આ બનાવની દ્વારકામાં કૃષ્ણબલરામને જાણુ થઈ. શિશુપાળની મા, વાસુદેવની બહેન એટલે કૃષ્ણબળદેવની ફાઈ થાય. તેથી ફાઈએ મળવાના અને છેકરાને જોવાના ઇરાદાથી કૃષ્ણબળરામ શુક્તિમતી નગરીમાં આવ્યા. એ રાજાને અને પેાતાની ફાઈને મળ્યા. તે વખતે ફાઈને પોતાના પુત્રને પહેલે બળરામ અને પછી કૃષ્ણના ખેાળામાં આપ્યા. જેવા અને કૃષ્ણના ખેાળામાં મૂકયા કે એની ત્રીજી આંખ અને બે હાથ ખરી પડયાં ! શ્રુતશ્રવા આ જોઈને ભયભીત થઈને કૃષ્ણને કહેવા લાગી કે દેવવાણી પ્રમાણે આ પુત્રનું મૃત્યુ તારે હાથે છે. માટે તું મને વચન આપ કે હું અને મારીશ નહિ. કૃષ્ણે કહ્યું કે દૈવની આકાશવાણી ખાટી પડે નહિ પણ ફાઈ, તમારા માનની ખાતર હું એના સેા અપરાધ ક્ષમા કરીશ. ફાઈને આથી શાતા થઈ. એણે કૃષ્ણબળદેવને કેટલાક દિવસે સુધી પરાણા રાખ્યા. છેવટે ફાઈની આજ્ઞા લઈ બન્ને ભાઈએ દ્વારકા ગયા. શિશુપાળ દિવસે દિવસે મેટા થયા તેમ તેમ પરાક્રમી પણ થયા. એ જોઈને વિદર્ભના ભીષ્મક (ભીમક) રાજાના મેટા પુત્ર રુમિએ પેાતાની બહેન રુકિમણીએ એને પરણાવવાના નિશ્ચય કર્યાં. દમધેાષ રાજ સપરિવાર કુડિનપુર આવ્યા. લગ્ન અગાઉ કરવાનાં બધાં કર્યાં કર્યાં, પરંતુ આ વિવાહ સરૈતારે થયા નહિ, પેાતાની રુકિમણીની ઇચ્છા કૃષ્ણને વરવાની હાવાથી, તેથૅ મુદ્દામ માણુસ મેાલી કૃષ્ણને કડાવ્યું, કૃષ્ણે તરત જ એની વહારે ધાયા. એમણે રુકિમણીનું હરણ કર્યું, અને અપમાન પામી શિશુપાળને પાછું શુક્તિમતી જવું પડયું.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy