________________
મંથરા
મક
ધારણ કરેલ વિષણુને મત્સ્યરૂપી અવતાર. આ દાસી. તે આગલા જન્મની દુંદુભિ નામની ગંધવી અવતાર કે પૂર્વકલ્પની અને ચાલુ ક૫ની સંધિમાં હતી. રામચંદ્રને યૌવરાજ્ય આપવાને સમારંભ થયો હતો તે પણ ગણના ચાલુ ક૯૫માં જ થાય છે. થતાં તેણે કેકેયીને ભય પ્રદર્શિત કરીને, પૂર્વ દશરથે આ મર્યને સત્યવ્રત રાજા સાથે સંબંધ થયો હતો. આપેલાં બે વરનું સ્મરણ તાજું કરી આપી, એક તેને ઈતિહાસ એવો છે કે કોઈ એક કાળે પૂર્વ- વરથી રામ અરણ્યમાં જાય અને બીજા વરથી ક૫માં સત્યવ્રત રાજા સંધ્યા કરવા બેઠા હતા. તેમની ભરતને યૌવજય મળે, આવું રાજા પાસેથી માગી અંજલિમાં અકસ્માત એક ઘણું જ નાનું મસ્ય લેવાનું શીખવ્યું. એ શરીરે ત્રણ ઠેકાણેથી વાંકી કુદીને પડયું તે તેમણે સંધ્યા પાત્રમાં [તરભાણુમાં] હોવાથી તેનું ત્રિવા, કુજા એવું બીજું નામ નાખ્યું. લાગલું તે વધવા માંડયું. ન સમાવાથી હતું / વા૦ ૨૦ અધ્યા૦ સ૦ ૭-૮ રાજા મારું રક્ષણ કરે એમ કહેવા લાગ્યું. આમ મથિત એક બ્રહ્મર્ષિ. (૩, ભગુ શબ્દ જુઓ.) વધતું જોઈ રાજાએ તેને અનુક્રમે કૂવામાં ને પછી મંથ ઋષભદેવવંશના વીરદ્રત રાજાને છ પુત્ર. સરોવરમાં મૂક્યું. ત્યાં પણ મોટું ને વધવાથી એને ભોવન નામને પુત્ર હતો. અને ન સમાવાથી પૂર્વવત “રાજા, તું મારું રક્ષણ મથુરા રાવણની બહેન કુંભીનસીના પતિ મધુ નામના કર' એમ કહેવા લાગ્યું. આ જોઈ આખરે રાજાએ અસુરે પૂર્વે અહીં તપ કરેલું હોવાથી મધુવનને તેને સમુદ્રમાં મૂકયું તે ત્યાં પણ એવું મોટું થયું નામે આ દેશ પ્રખ્યાત હતા. પછી તેનું તપ પૂર્ણ કે આખા સમુદ્રમાં વ્યાપી ગયું. આ જોઈ આશ્ચર્ય થતાં, રુદ્રના વરે કરી સંપન્ન થયો એટલે તેણે મધુરા પામી રાજ કહેવા લાગ્યો કે, તું મર્યા ન હોઈ નામની પુરી સ્થાપી અને તેમાં રહ્યો. કાંઈ કાળે કઈ અલૌકિક પ્રાણી એ ઈશ્વર જ છે ! આવું મધુ મરણ પામ્યા ને તેને પુત્ર લવણાસુર ત્યાં કહી રાજાએ તેની સ્તુતિ કરી. તે સાંભળી મત્સ્ય- રાજય કરવા લાગ્યા. પરંતુ તે દુષ્ટ હોવાથી રામની રૂપી ભગવાને તેને કહ્યું કે હે રાજા, હવે પ્રલયકાળ આજ્ઞા ઉપરથી રામના શત્રુ નામના ભાઈએ બહુ સમીપ આવી પહોંચે છે. તે થઈ ગયા પછી તેને મારી પતે ત્યાં જ રાજ્ય કરવા લાગ્યો. | નૂતન ક૯૫ આરંભાશે. તેમાં તું સાતમાં વૈવસ્વત વા૦ રા૦ ઉત્તર૦ સ. ૭૦૦ આ દેશની સેના નામને મનુ થઈશ. તે ઉપરથી રાજાએ પ્રલયકાળને - શૂર થશે એવું શત્રુનને દેવનું વરદાન મળવાથી સમયે સ્થિતિ કેવી હશે તે જોવાની ઈચ્છા દર્શાવી. તે દેશનું તે પછી શરસેન દેશ એવું નામ પડયું. એટલે મચે તેને એક નૌકા તૈયાર કરવાની અને અને મધુપુરી તેની રાજધાની થઈ, તેનું જ મથુરા પ્રલય ઉપસ્થિત થતાં તેમાં બેસવાની આજ્ઞા કરી. એવું નામ પાછળથી પડયું. પાંડવોના વખતમાં પુનઃ હું તારી પાસે આ જ રૂપે પ્રત્યક્ષ થઈશ, આ નગરો પશ્ચિમ સૂરસેન દેશની રાજધાની હતી. એમ કહી અંતર્ધાન થયું. | મત્સ્ય અ૦ ૧
હાલ શૂરસેન દેશનું તે નામે જતું રહ્યું છે. માત્ર મંથન વિષ્ણુએ મારેલે તારકાસુર પક્ષને એક અસર / એ નગરી હજુ પણ એ નામે જ પ્રસિદ્ધ છે. મસ્ય૦ અ૦ ૧૫૧
મદ એક બ્રહ્મપુત્ર. મથા વિરોચન દત્યની કન્યા. એ સર્વ પૃથ્વીને મદ (૨) ઈંદ્રને પરાભવ કરવા માટે ભાર્ગવે અગ્નિમાંનાશ કરવો એવી ઈચ્છા ધારણ કરી, તેમ કરવા થી ઉત્પન્ન કરેલે રાક્ષસ / ભાર– અનુ૨૬૧૨૬ જતાં ઇદ્ર તેને મારી નાખી. | વા૦ રા૦ બાલ૦ મદ (૨) રામચંદ્રના સુજ્ઞ નામના મંત્રીને પુત્ર, સ૦ ૨૫.
મંદ રાવણ પક્ષને એક રાક્ષસ. મંથરા (૨) દશરથ રાજાની ત્રીજી સ્ત્રી કેકેયીની મંદક ભારતવર્ષીય દેશ | ભાર૦ ભીષ્મ અધ્યાય- ૯