SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શિનિ ૨૧૦ શિવ સ૦ અ૦ ૩ર. વરપ્રદાન કરનાર, મુખ્ય સ્વગીય વૈદ્ય, મનુષ્ય, શિરીષ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) ગાય, અશ્વ, ઘેટાં વગેરેની પુષ્કળતા આપનાર શિરીષક એક સ | ભાર૦ ઉ૦ ૧૦૨–૧૪. દેવ તરીકે એનું વર્ણન છે. એને વર્ણ રક્ત અને શિરીષી વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક. કંઠે નીલ છે. એને હજાર હાથ છે, હજાર નેત્ર છે, શિલવત્તિ એક ઋષિ. એને ગંગાના મહામ્યને હજાર ભાથાથી સજજ થયેલ છે. વળી કઈ અંગે સિહોની સાથે સંવાદ થયું હતું. | ભાર૦ મંત્રમાં એને ચુંબક એટલે ત્રિનયન અને પશુઓને અનુ૦ ૬૫–૧૯. પાળક કહ્યો છે. અથર્વવેદમાં પશુઓને પાળક શિલાયુષ વિશ્વામિત્રના પુત્રમાંને એક. છતાં એને ઉગ્ર પણ કહ્યો છે. એક સ્તવનમાં એને શિલાર્દનિ બગડાની સંજ્ઞાવાળા અત્રિના કુળને વીનવ્યો છે કે મનુષ્યોમાં ક્ષય, ઝેર અને અગ્નિ એક ઋષિ. ન ફેલાવતાં આપ બીજે પધારે. શિલાસ્થલિ ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા કુળને બ્રાહ્મણ ગ્રંથમાં કહ્યું છે કે જ્યારે રુદ્ર જ, એક ઋષિ. ત્યારે એ રડ્યો. સંસ્કૃતમાં ૨ ધાતુ રવાના શિલીન જિત્વા ઋષિને પિતા. અર્થમાં વપરાય છે. રડવાના સબબથી પ્રજાપતિએ શિવ (હરિહર શબ્દ જુઓ.) શિવ એવું નામ એનું નામ રુદ્ર પાડ્યું. એણે પોતાના પિતાને વેદમાં જણાતું નથી, પણ તેમાં એ દેવને પિતાનું નામ પાડવાને આઠ વાર વિનંતી કરી રુદ્ર કહ્યો છે. ત્યાં રૂદ્ર શબ્દ એકવચનમાં તેમજ એથી ભવ, સર્વ, પશુપતિ, ઉગ્રદેવ, મહાદેવ, રુદ્ર, બહવચનમાં વાપર્યો છે. એટલે કે રદ્ર એક તેમ શાન અને અસની એવાં એનાં આઠ નામ પાડ્યાં જ એકથી વધારે મનાતા હશે. મહાન દેવ શિવ છે. એ ગ્રંથોમાં દેવોની યાચના ઉપરથી એ ભાવનામાંથી ઉદભવ્યા છે. અશ્વેદમાં અનિ- પ્રજાપતિ જે પિતાની પુત્રો સાથે નઠારો સંબંધ દેવને રુદ્ર કહ્યો છે અને મરતોને એના પુત્ર રાખતો હતો, એને રુદ્ર વીંધી નાખ્યો હતો એમ તરીકે વર્ણવ્યા છે. એ વેદમાં એવા મંત્ર છે. કે જે ઉપરથી જણાય છે કે અગ્નિ એ જને ઉપનિષદોમાં વળી રુનું સ્વરૂપ જુદું જ કલ્પાયું દેવ મનાતે હોય. એને ગીત-ગાનને અને યજ્ઞને છે તથા દેવોના પૂછવાથી એ કહ્યું કે હું સર્વ અધિપતિ, રોગશામક, સૂર્ય સમાન તેજસ્વી, વસ્તુઓની પૂર્વ હતો, હું હાલ પણ છું અને સુન્દરમાં સુન્દર અને વરપ્રદાન કરનારા દેવ તરીકે હવે પછી ભવિષ્યમાં પણ હોઈશ. મારી પછી કહ્યો છે. પશુ, ગાય અને રીઓને એ દેવ કાઈ નહિ હાય, હું શાશ્વત છું, તેમ હું અશાશ્વત સુખને દાતા, સર્વ વ્યાધિવિનાશક, પ્રાણીમાત્રનો છું, હું ય છું અને હું અય છું; હું પાળક, જગતમાં રોગનાશક તવનો ફેલાવો કરનાર બ્રહ્મ છું અને હું બ્રહ્મ નથી.” વળી એક જગાએ અને પાપને પ્રજાળી નાખનાર ગણે છે. એ કહ્યું છે કે “એ જ રુદ્ર છે, એ જ ઈશાન, એ જ બળવાન હોઈ વજ ફેંકી શકે છે; ધનુષ્ય વાપરી સ્વગાય, એ જ મહાદેવ અને એ જ મહેશ્વર' શકે છે; રથારૂઢ થાય છે અને જે કાળે સંહારક છે. રુદ્ર એક જ છે. બીજે હોઈ શકે જ નહિ. દેવનું રૂપ ધારણ કરે છે, ત્યારે ઉગ્ર હિંસક એ આ ચક્ષુક જગતને નિયમમાં રાખે છે અને પ્રાણીઓના જેવો જ ભયંકર અને હિંસક ઉપાદક છે. જીવવાન ભૂત માત્ર એનામાં અને વર્ણવ્યા છે. એની સાથે જ રહે છે. એ રક્ષણકર્તા છે. પ્રલયયજુર્વેદમાં શતરુદ્રિીય નામે એ દેવનું લાંબુ કાળે એ સઘળી વસ્તુમાત્રને નાશ કરે છે... “એને સ્તવન છે. એ સ્તવનમાં એનાં ઘણાં નામો આદિ, મધ્ય કે અન્ત નથી. એ એક સર્વવ્યાપ્ત ગણાવ્યાં છે. ત્યાં ભયંકર નહિ, પણ દયાવાન દેવ, વિસ્મય પમાડે એ, દિવ્ય, સુખદ, સૌમ્ય ઉમા
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy