________________
સરસ્વતી ૨૪૮
સર્પાન કિનારે કર્યો હતો. એની પૂર્ણાહુતિને દિવસે ઉદ્દગાતા, સારંગરવ બ્રહ્મા, પિંગલ અધ્વર્યું અને સરસ્વતી મતિમાન આવીને એને વર્યા હતા. શિષ્ય અને પુત્ર સહિત વ્યાસ સદસ્થ થયા હતા. અન્યનારને સરસ્વતીને પેટે ત્રસ્ન નામે પુત્ર થયે એ સિવાય વળી ઉદ્દાલક, પ્રમતક, શ્વેતકેતુ, પિંગળ, હતા. ભાર૦ આ૦ ૬૩–૨૬
અસિત, દેવલ, નારદ, પર્વત, આત્રેય, કુંડ, જઠર, સરસ્વતી (૧૦) સોમવંશી પુરુકુલેત્પન્ન બ્રહ્માદા કાલાટ ઋષિ, વાસ્ય, જપ, સ્વાધ્યાય, અને રાજાની સ્ત્રી અને વિશ્વકસેન રાજની માતા. એનું શીલવાળા વૃદ્ધ શ્રતશ્રવા, કેહલ, દેવશર્મા, મૌદગય. બીજું નામ સન્નતિ હતું.
અને સમસૌરભ એ બધા સભાસદ થયા હતા. સરસ્વતી (૧૧) સાવર્ણિ મવંતરમાં થનારા એ સત્રમાં વાસુકિકુળના નાગ: કાટિશ, માનસ, સાર્વભૌમ નામના વિષ્ણુના અવતારની માતા. પૂર્ણ, શલ, પાલ, હલીમક, પિછલ, કૌણપ, ચક્ર, સરસ્વતી (૧૨) સાત્યકિની ભાર્યા. / ભાર મૌ૦ કાળવેગ, પ્રકાલન, હિરણ્યબાહુ, શરણ, ઠક્ષક અને ૮-૭૨.
કાલતક. તક્ષક કુળના પુછાંડક, મંડલક, સરસ્વતી સાગર સંગમ તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ પિંડસેકતા, ભેણુક, ઉરિખ, શરભ, ભંગ, ૮૦-૬૩.
બિલ્વતેજા, વિરેહણ, શિલિ, શકર, મૂક, સુકુમાર, સરસ્વતી અરુણસંગમ તીર્થવિશેષ / ભાર વહ પ્રવેપન, મુદગર, શિશુમા, સુરમા અને મહાહનુ. ૮૧-૧૫૧. •એના મહિમા સારુ જુઓ ભાર૦ અરાવતકુળના નાગે? પારાવત, પારિયાત, પાંડર, શ૦ ૪૪-૪૧.
હરિણ, કૃશ, વિહંગ, શરભ, મેદ, અમેદ અને સરુપા ભૂત નામના ઋષિની પત્ની./ભાગ --૧૭ સંહતાપન. કોરવ્ય કુળના નાગ: એરક, કુંડલ, વેણી, સરિદ્વીપ ગરુડને પુત્ર. | ભાર ઉવ ૧૦૧–૧૧. વેણુ સ્કંધ, કુમારક, બાહક, ઇંગર, ધુર્તક, સોચન ગમતી પાસે આવેલ નાને પર્વત- પ્રાતર અને આતક. ધૃતરાષ્ટ્રના કુળનાઃ શંકુકર્ણ, વિશેષ7 વા૦ ર૦ યુ૦ સ ૨૬
પિંડરક, કુઠાર, મુખસેચક, પૂતાદ, પૂર્ણ મુખ, સપ અગિયાર રુદ્રોમાંને એક રુ. | ભાર૦ આ૦ પ્રહાસ, શકુનિ, દરિ, અમાહઠ, કામઠક, સુષેણ, ૬ –૨
માનસ, અવ્યય, ભરવ, મુંડવેદાંગ, પિશંગ, ઉદ્રપારક, સપ (૨) કઠપુત્ર નાગ | ભાર૦ અ૦ ૫-૧૦ સૂર્યના ઋષભ, વેગવાન, પિંડારક, મહાહનું, રક્તાંગ,
અશ્વના પૂછડાને વળગીને તે કાળું જણાય એમ સર્વ સારંગ, સમૃદ્ધ, પટવાસક, વરાહક, વરણુક, કરવાને કહુએ પિતાના પુત્ર સપને આજ્ઞા કરી સૂચિત્ર, ચિત્રવેત્રિક, પરાશરા, તરુણક, મણિ, હતી, કેમકે પિતાની બહેન વિનતાની જોડે એને અંધ અને આરુણિ – આ બધા તેમના પુત્રપુત્રાદિ. એવી શરત થઈ હતી કે જે સૂર્યના અશ્વનું પૂંછડું સહવર્તમાન અગ્નિમાં હેમાઈને ખાખ થઈ ગયા. ધળું હોય તો હું તારી, અને કાળું હોય તે તું હતા. | ભાર૦ આ૦ ૫૭ મારી દાસી થાય. માતાની આ આજ્ઞા જે સપ્ટેએ - તક્ષક નાસીને ઇન્દ્રને શરણે જઈને સિંહાસનને માની નહિ, તેમને કહુએ શાપ દીધું હતું કે તમે વળગી રહ્યો હતો. તેને સિંહાસન સહિત આવાયન જનમેજયના સર્ષ સત્રમાં બળી મરશે. | ભાર૦ કર્યું તેથી એ પડવાની તૈયારીમાં હતા તેટલામાં અ.૦ ૧૫–૧; ૨૦-૮; અને અનુ. ૨૩
આસ્તિક ઋષિ ત્યાં આવ્યા. જન્મેજય પૂજા સર્પદવી* તીર્થવિશેષ | ભાર૦ વ૦ ૮૧-૧૪ કરીને માગવાનું કહેતાં એમણે યજ્ઞ બંધ કરવાનું સર્પસત્ર પાંડવપુત્ર જન્મેજયે સર્પોના નાશ સારુ માગવાથી સર્પસત્ર અધૂરો રહ્યો અને બાકી કરેલો યાગ, એ સત્રમાં યવનવંશને શ્રેષ્ઠ દવેત્તા રહેલાં નાગકળા ઊગર્યા. / ભાર૦ આ૦ ૫૭-૫૮-૯ચડભાર્ગવ હતા, વૃદ્ધ અને વિદ્વાન કૌત્સજૈમિનિ સર્પાન ગરુડને પુત્ર. / ભાર ઉ૦ ૧૦૧-૧૨.