SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તપરાશર ૨૩ શ્રીમન્નારાયણ પિતાના કલારૂપ અવતારથી શેષનાગ ત્ય શૈખ્ય રાજપુત્ર સંજયનું બીજુ નામ. / ઉપર નિરંતર શયન કરે છે. ભાર૦ શાં. અ૦ ભાર૦ દ્રોણ૦ ૫૫–૫૭. ૩૪૩, ત્યાં રહેલા શ્રીમન્નારાયણના વર્ણન અને સ્તુતિ સારુ તેમ જ નારદ ત્યાં ગયા હતા. તપરાશર પરાશર વંશનું એક કુળ, એ કુળમાં આવિષ્કાયન, વાલેય, સ્વાદિષ્ટ અને ઈષિકહસ્ત એ પઠ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ. ) ઋષિઓ પ્રસિદ્ધ હતા. ષડાનન છ માં હોવાને લીધે પડેલું કાર્તિકનું નામ. તપર્વત રમ્યક અને હિરણ્યમય વર્ષની વચ્ચે પછી અંદની પત્ની દેવસેનાનું બીજું નામ / દેવી આવેલે મોટા પર્વત. એ પૂર્વ-પશ્ચિમ સમુદ્રને ભા. ૯ સ્ક, અ૦ ૪૬. લાગે છે. પછી (૨) માતૃગણમાંની એક. તપર્વત (૨) હિમાલયનું એક શિખરવિશષ. પછી (2) દુર્ગાના કાત્યાયની રૂપનું નામ, તભદ્ર એક યક્ષ. ષષ્ટી (૪) બાળકના જન્મ પછી છઠ્ઠી રાત્રે તેનું શ્વેતવરાહ હિરણ્યાક્ષ દૈત્યને મારવા સારુ વિષ્ણુએ ભવિષ્ય ઇત્યાદિ અને કર્મના આંક લખનારી દેવી. ધરેલું રૂપ. એ ધોળા વરાહ રૂપે પ્રકટ થયા હતા. એને લખવા સારુ કાગળ, સફેદ લૂગડું, કંકુ જે કપમાં આ અવતાર થયે હવે તે કલ્પને પલાળીને ભરેલી વાટકી, કલમ વગેરે પાટલા પર “વારાહ કપ” કહેવામાં આવે છે. ' મૂકી આખી રાત દોવો રાખવામાં આવે છે. વિધાત્રી વેતવર્ષ રમ્યદેશનું બીજું નામ.. રાત્રે આવી લેખ-છઠ્ઠીના લેખ-લખી જાય છે શ્વેતવારાહ જે કલ્પમાં વિણ ભગવાને વરાહનું તે દેવી. રૂપ ધારણ કર્યું હતું તે ક૫. સાંપ્રત આ ક૯૫ ષષ્ઠીભાગ શિવનું એક નામ, ચાલુ છે. સંકલ્પ કરવામાં “તવારાહકલ્પ' કરીને ષષ્ટીપ્રિય સ્કંધનું જ એક નામ / ભાર વન કહેવાય છે તે જાણીતું જ છે. ૨૩૩-૬. શ્વેતવાહન અર્જુનનાં દસ નામે પૈકી એક. એના રથને એ શ્વેત અ જોડાવતે તે ઉપરથી આ પવમાતુર છ કૃતિઓથી જન્મેલ હેવાથી સ્કન્દનું એક નામ. નામ પડયું છે. શ્વેતા ક્રોધાવશાની પુત્રી. એને પિતા કશ્યપ: વેત વગુણેશ પરમાત્મા પાંચ ઈન્દ્રિ અને મન એને નામના દિગ્ગજની માતા. | ભાર૦ આ૦ ૬૭-૬૧. સ્વામી. | ભાગ ૧-૩-૩૬, શ્વેતારણ કાવેરીને તીરે આવેલ વનવિશેષ. શ્રી ગુણા સંધિ, વિગ્રહ, યાન, આસન, કૈધીભાવ. શંકર ભગવાને આ સ્થળે માર્કડને યમ પાસેથી અને સમાય એ ગુણષટક. સંધિ એટલે સમાધાન, છોડાવ્યો હતો. આ જ અરશ્યમાં શ્રી શંકર વિગ્રહ ઉહાઇ, થાન - ચડાઈ, આસન- ઘેરો ઘાલીને ભગવાને અંધકાસુરને ભસ્મીભૂત કર્યો હતો. તે પડી રહી શત્રને અનાદિ બહારથી આવતાં– વા૦ ૨૦ અર૦ ૦ ૩૦, મળતાં અટકાવવા તે, હૈધીભાવ – શત્રની સાથે વેતાશ્વતર એક ઋષિ જેમણે સ્વંયભૂ પાસેથી લડાઈ થતાં તેનાથી બળવાન તેના શત્રુને જોઈ બ્રહ્મવિદ્યા સંપાદન કરી હતી. મૈિત્રી કરવી તે અને બન્નેની આગળ લટી જઈ શ્વેતાશ્વતર (૨) યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ, માત્ર વાણી વડે જ આત્મસમર્પણ કરવું, કમથી શ્વેતાગ્રહ ધૂમકેતુનું સામાન્ય નામ. | ભાર ઉદ્યો નહિ. સમાશ્રય - શત્રથી પીડાતાં સમર્થ કિલાને ૩૭-૪૩, અથવા રાજાને આશ્રય લે છે. નારદના ગુણોના
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy