________________
કિ ૩૨
તીપ પ્રમાણે બાર વર્ષ પર્યત અગ્નિમાં સતત ધૃતધારા નીતિ ઉદ્દાલકે એને સંભળાવી. કોણ જાણે કેમ પણ ર્યા બાદ એ પાછો રદ્ર પાસે ગયે. આ ઉપરથી શ્વેતકેતુના મનમાં એ બેધ ઠસી ગયે. આ ઉપરથી આશ્ચર્ય પામીને રૂદ્ર એને કહ્યું: રાજા, મારા કહ્યા
ઉદ્દાલકે એને ઉપનયન સંસ્કાર કર્યો. પછી એ ગુરને પ્રમાણે તે અનુષ્ઠાન કરવાથી હું પ્રસન્ન અને ત્યાં જઈને રહ્યો. ત્યાં વેદ-વેદાંગમાં નિષ્ણાત થઈ સંતુષ્ટ થયો છું. પરંતુ મારી ગણના દેવોમાં થતી પાછો આવ્યો, પરંતુ વિદ્યા આવવાથી એના મનમાં હેવાથી મને ઋત્વિજનું કામ કરવાનો અધિકાર ઘમંડ આવ્યો કે હું જબરો વિદ્વાન છું. એને નથી. માટે તું એમ કર કે મારા અંશથા ભૂમિ આમ ઘમંડમાં ને ઘમંડમાં બેસી રહે તે જોઈને એક પર જન્મેલા દુર્વાસા ઋષિ છે તેમની પાસે જા દિવસ ઉદ્દાલકે પૂછયું કે એક વિજ્ઞાન વડે સઘળી અને વિનંતી કર. એ તારા ઋત્વિજ બની તારો બાબતનું વિજ્ઞાન ઊપજે એવું તને કઈ તારા શતસંવત્સરાત્મક યજ્ઞ સિદ્ધ કરશે. તકિના ગુરુએ શીખવ્યું છે? પિતાને પ્રશ્ન એ સમયે અપરિમિત થસેને પરિણામે અગ્નિદેવને બહુ ઝાડા નહિ. એનું અભિમાન ઊતરી ગયું અને એ પિતાને થઈ માંદા થઈ જવાથી તેને અનેક પ્રકારની શરણે આવ્યા. ઉદ્દાલકે એને બ્રહ્મવિદ્યાને ઉપદેશ ઔષધિઓથી ભરપૂર ખાંડવવન બાળો ખાવું પડયું. કર્યો. આથી એ જબરી બ્રહ્મનિષ્ઠ અને ગલિત અગ્નિને ખાંડવવન બાળી ખાવાને યોગ કરી ગવી બની કૃતાર્થ થયા. / છાગ્ય ઉપનિષદ. આપવાથી અનિદેવ અર્જુન પર પ્રસન્ન થયે
તકેતુ મોટો થયો તે સમય સુધી સ્ત્રી પુરુષે હતા. (૧. અગ્નિ અને ૩. અર્જુન શબ્દ જુઓ.) પશુ પ્રમાણે મથનાસક્ત હતાં. એક વખત એમ શ્વેતકેતુ ગૌતમ કુલેત્પન્ન અરુણિ ઋષિને પૌત્ર
બન્યું કે એની મા અને ઉદ્દાલકની સાથે એ બેઠે
હતા. તેવામાં એક બ્રાહ્મણ આવ્યો અને એણે અને ઉદ્દાલક ઋષિને પુત્ર. એને આરુણિ પણ
એના બાપને પ્રાર્થના કરી કે એક પુત્ર ઉત્પન્ન કહેતા. એને નચિકેતા નામે ભાઈ અને સુજાતા
કરવા સારુ તારી સ્ત્રી મને આપ. એણે વેતકેતુની નામે બહેન હતી. સુજાતા કહેડ ઋષિને પરણી
માને હાથ ઝાલ્યો અને “ચાલ આપણે જઈએ”, હતી, દેવલ નામના બ્રાહ્મણની પુત્રી સુવર્ચલાની સાથે એને સંવાદ થયે હતે. | ભાર૦ શાં૦ ૨૨૪
એમ કહી એને લઈ જવા લાગે. તોતુથી આ • પછી આ સુવર્ચલાની સાથે જ એનું લગ્ન થયું
સહન થયું નહિ અને એ પેલા બ્રાહ્મણની સાથે હતું. એ અષ્ટાવકને મામો થાય. | ભા. ૧૦
તકરાર કરવા લાગ્યો. આ જોઈને ઉદ્દાલકે કહ્યું કે ૧૩૪-૧૨, ૯ અષ્ટાવકની સાથે એ જનકરાજના
તું ગુસ્સે ન થા. એ સનાતન ધર્મ છે. પોતાની યજ્ઞમાં ગયો હતો. તે ભાર૦ વ૦ ૧૩૫-૨૧-૨૨
મરછમાં આવે તેને રતિસુખ આપવાને સ્ત્રીઓ
સ્વતંત્ર છે. પરંતુ શ્વેતકેતુનું મન માન્યું નહિ ઉદ્દાલક ઋષિના બે પુત્રમાં એ મોટો હતે.
અને એણે એ પશઓ જેવા આચારની વિરુદ્ધ નાનપણમાં એ ઉમાર્ગ વતી હોવાથી એને બાર
મર્યાદા બાંધી, જે અદ્યાપિ ચાલે છે, વર્ષની ઉમ્મર સુધી ઉપનયન સંસ્કાર કર્યો નહોતે.
શ્વેતકેતુના સમયમાં વસ્તુસ્થિતિ કેવી હતી ધર્મશાસ્ત્ર પ્રમાણે એ વાત્યુ થયું હતું. આમ હોવાથી
અને શા ઉપરથી વેતકેતુએ નવી અને કેવી વ્યવસ્થા ઉદ્દાલક ઋષિને એની રાતદિવસ ચિંતા થતી. કરી એ મહાભારતના આદિપર્વના ૧૨૮ મા
એક દિવસ એ શાંત થઈને પિતાના પિતાની અધ્યાયમાં જણાય છે. પાડુરાજાએ પિતાની સ્ત્રી પાસે બેઠો હતો. એના ઉન્માર્ગ વર્તનથી થતી કુંતીને એ જૂને ઇતિહાસ સંભળાવ્યા હતા. નિંદાને લીધે ખેદ પામીને ઉદ્દાલકને એને એકવાર તાતુ (૨) જન્મેજયના સર્પસત્રમાં એક સદસ્ય ઉપદેશ કરવાની ઇચ્છા થઈ. આત્મપુરાણમાં કહેલી શ્વેતદ્વીપ ક્ષીર સમુદ્રમાં આવેલ દ્વીપ જેમાં