________________
શ્વાનલાપામહ
૩૧
છેતકિ
શ્વાનલોપામહ ભારતવષય એક તીર્થવિશેષ.
શ્વાવિલેમપયન તીર્થ તે જ. | ભા૨૦ વ૦ ૮૩. ધાકૃતિક શ્વફલકના સર્વ પુ. પરંતુ વિશેષે અપૂરને એ નામ લગાડાય છે. તે ભાગ ૧૧ સ્કo અ૦ ૧૨, ધાહિ સોમવંશી યદુપુત્ર ફોછાના પૌત્ર અને વૃજિ નિવાન રાજાને પુત્ર. એના પુત્રનું નામ શેકુરજા. ધાસા શ્વસનની માતા. | ભાર૦ આ૦૧૦-૧૯, ધાવિલેમપયન શ્વાન પામહ શબ્દ જુઓ. કત વિરાટના મસ્વરાજને એની પહેલી સ્ત્રી
સરથાને પેટે જન્મેલે પુત્ર. | ભાર૦ વિ૦ ૨૧-૧૮. •એ ઉત્તરકુમારનો ભાઈ | ભાર૦ ભ૦ ૪૭-૪૪. • અને શંખને સહેદર ભાઈ હતો. એને ભીષ્માચાર્યો માર્યો હતેા. / ભા ભી ૪૮-૧૧; ભાર૦ વિ૦ ૨૧-૧૮, ઉત્તરને શલ્વે મારી નાખ્યો હતેા માટે એની જોડે યુદ્ધ કરતો હતો,
- વેત (૨) એક ઋષિ. એનું કુળ અગર વિશેષ વૃત્તાંત મળતું નથી.
ત (૩) વિપ્રચિત્તિ દાનવને પુત્ર. | મત્સ્ય અ૦ ૧૦–૧૭૬ શ્રાં૦ ૭. શ્વેત (૪) પ્રાચીન કાળમાં વિદર્ભ દેશમાં સુદેવ નામ રાજા હતા. આ શ્વેત એને પુત્ર થતા. પિતાના મરણ પછી એ રાજ્યને અધિકારી થયા હતા. પછી એણે પિતાના ભાઈ સુરથને યુવરાજ બનાવ્યો અને બહુ સારી રીતે રાજ ચલાવ્યું. પછી અરણ્યમાં જઈ ત્રણ હજાર વર્ષ તપ કરી દેહત્યાગ કર્યો. એના સુધર્માચરણ વડે એને ઉત્તમ લેકની પ્રાપ્તિ થઈ. એ મનુષ્યદેહમાં હતો ત્યારે એને મારે અન્નદાન આપવું જોઈએ એ સૂઝયું નહોતું. સબબ એને સુધા ઘણી જ પીડવા લાગી. બ્રહ્મલોકમાં આમ ભૂખની પીડા શી, અને તેનો શાન્તિ શી રીતે થાય, એ એણે બ્રહ્માદેવને પૂછ્યું. એમણે કહ્યું કે તે તપ જ કર્યું છે, દાન નહિ. પિતાના શરીરને જ પડ્યું છે. માટે ભૂલોક પર જઈ તારા પિતાના શરીરનું જ ભજન કર. પછી ભૂલેક- માં પિતાનું મૃત શરીર પડ્યું હતું તેનું ભજન
કરવા લાગે. ખાતા ખૂટે નહિ અને સુધા શાંત થાય નહિ. પછી ત્યાં અગમ્ય ઋષિ આવી ચઢયા. તેમને વિનંતી કરી પિતાનાં અલંકારો વગેરેનું દાન કર્યું. એને ઉદ્ધાર કરવા ઋષિએ દાનને અંગિકાર કર્યો અને વેત પુનઃ બ્રહ્મલોકમાં જઈ વસ્યો. | વા૦ રાઉત્તર૦ સ૦ ૭૮. વેત (૫) રામને સહાય કરનાર એક વાનર | વા૦ રા યુદ્ધસ૩૦ શ્વેત (૬) એક ઋષિ જે ગોગ્રહણ વખતે થતું યુદ્ધ જેવા આકાશમાં દેવ આવ્યા હતા ત્યારે ઇન્દ્રના વિમાનમાં જોડે આવ્યું હતું તે / ભાર૦ વિ. સ. ૫૩ શ્વેત (૭) એક પર્વતવિશેષ. / ભાવે વન ૨૨૭– ૧૧; ભ૦ ૬-૪, રાજસૂય યજ્ઞ વખતે દિગ્વિજય યાત્રામાં અર્જુન ત્યાં ગયા હતા. / ભા૦ સ૦ ૨૮ શ્વેત (૮) ક્રોધવશની પુત્રી શ્વેતાને પુત્ર. એક દિગ્ગજ. / ભાર આ૦ ૬૭–૬૬
તકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલો પ્રથમ દિવસ. (૪. કલ્પ શબ્દ જુઓ.)
તકિ એક રાજા. એ કયા વંશના હતા એ જણાતું નથી. પણ એ નિરંતર ય કર્યા કરતે. એણે એટલા તે અપરિમિત યજ્ઞો કર્યા હતા કે જેથી બ્રાહ્મણને તલમાત્ર ફુરસદ મળે નહિ. વળી યજ્ઞના ધુમાડાથી એનાં નેત્ર પણ ઘણું જ ત્રાસી ગયાં હતાં. આમ છતાં પણ એ બ્રાહ્મણે પાસે ગયો અને એમને વીનવવા લાગ્યો કે મારી શકસંવત્સર યજ્ઞ કરવાની ઈચ્છા છે, માટે આપ કૃપા કરીને એને આરંભ કરો. એ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાંથી બ્રાહ્માએ કહ્યું કે અમે તે થાકી થયા છીએ. પણ બ્રાહ્મણોએ એને સૂચવ્યું કે તું રુદ્રનું આરાધન કર, એટલે તેઓ પોતે તારા યજ્ઞનું ઋત્વિજ પણું સ્વીકારશે. ભલે, એમ કહીને એ પાછો આવ્યા અને છ માસ પર્યન્ત આરાધના કરીને રુદ્રને પ્રસન્ન કર્યા. પણ રુકે કહ્યું કે જા, તું બાર વર્ષ સુધી અગ્નિમાં સતત વૃતધારા કર અને એ પૂરું થાય એટલે મારી પાસે આવજે. રુદ્રની આજ્ઞા