SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ હનુમાન કાપે ત્રણે લેકમાંથી સ્વાધ્યાય, વષટ્કાર વગેરે ક્રિયાએ અને ધર્મ એ સર્વના લેપ થયા. ત્રણે લેક નરકમાં પડયા હેય એમ ગભરાઈ ગયા ! ૩૧૫ આવા પ્રસંગથી દેવ, અસુર અને મનુષ્ય, એમ સર્વે પ્રશ્ન દુ:ખી થઈ. તે સર્વે સુખની ઇચ્છાથી પિતામહ પ્રજાપતિ પાસે ગયા. સૌનાં પેટ મેટાં દેડકાં જેવાં ફૂલી ગયાં. બધા મહે।દર રોગીએ હેાય એવા જણાતા હતા. પછી દેવે એ હાથ જોડી પ્રજાપતિને કહ્યું : ‘હે નાથ ! રક્ષણ કરા ! આપે ચાર પ્રકારની પ્રજા સરજીને વાયુને અમારું રક્ષણ કરનાર સરજ્યા છે, એને અમારાં આયુષ્યને સ્વામી સ્થાપિત કર્યો છે. પણ હું મહાશય ! એ વાયુ આજે રુસણાં લઈ બેઠા છે, અને જેમ કેઈ સ્ત્રીઓને અંતઃપુરમાં ઘાલીને પીડે એમ અમને વાયુનુ રાધન કરીને પીડી રહ્યો છે. વાયુથી હણાયેલા અમે તમારે શરણુ આવ્યા છીએ. વાયુરાધનથી થયેલું દુ:ખ નાશ કરવાને તમે જ સમર્થ છે.' બ્રહ્મદેવ માલ્યા : અરે, એમ થવાનું કશું કારણુ છે કે?' ત્યારે દેવાએ વાયુ જે કારણથી કાપ્યા હતા તે નૃત્યભૂત કહી સંભળાવ્યું. પછી બ્રહ્મા કહે : રાહુના વચનથી ઇન્દ્રે વાયુના પુત્રને હણ્યા છે તેમાં ખીજા શું કરે? તમે હાથે જ દુઃખ વહારીને ખીજાને દોષ કેમ છે? એ વાયુશરીરરહિત છે તેથી તે સના શરીરમાં રહીને દેહીઓને પાળે છે. માટે વાયુને આપણે મનાવવે જોઈએ.' એમ કહીને બ્રહ્મા, દેવા, ગંધ, ભુજ...ગ, ગુજ્ર વગેરે સર્વ પ્રશ્નએ જ્યાં આગળ ઇન્દ્ર હળેલા પેાતાના પુત્રને લઈને વાયુ ભરાઈ બેઠે હતા ત્યાં આવી, સૂર્ય, અગ્નિ કે સુવર્ણ જેવા પુત્ર જેના ખેાળામાં પડયો છે તેવા વાયુને જોઈને દેવ, ગંધર્વ, ઋષિ, યક્ષ અને રાક્ષસેા સહિત બ્રહ્મદેવે તેના ઉપર પ્રેમભરી કૃપાદૃષ્ટિ કરી તેને મનાવ્યા. પિતામહને પેાતાની પાસે આવેલા જોઈને પુત્રના વધથી ખેદ પામેલા વાયુ ઊભા થયા. એણે મૌક્તિકહાર અને શાભાયમાન કુંડલા પહેર્યાં હતાં અને સુવણું નાં . હનુમાન આભૂષણા ધારણ કર્યાં હતાં. તે પિતામહની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેમને પગે પડયો. વેજ્ઞ અને આભરણુથી શાભતા બ્રહ્મદેવે વાયુને પેાતાના હાથ વડે ઉઠાડચો અને તેના પુત્રને પ્રેમથી પપાળ્યેા. બ્રહ્મદેવના સ્પર્શ થતાં જ જળથી સીચેલા છેાડની માક, હનુમાન પુનઃ જીવિત પામ્યા. પેાતાના પુત્રને જીવતા થયેલા જોઈને પ્રસન્ન થયેલા ગંધવાહ વાયુ જેણે પ્રાણવાયુના રેધ કર્યા હતા, તે સર્વ ભૂતમાં પુનરપિ પૂર્વવત્ વહન કરવા લાગ્યા, વાયુના રાધથી મુક્ત થયેલી બધી પ્રજા આનંદ પામવા લાગી. પછી યશ અને વી, અશ્વ અને લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય, એ ત્રણુ, તેમજ સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણવાળા વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ્વર, અને એ ત્રણમાં પણ પ્રધાન, ત્રણે લેકમાં જેનું સ્થાન છે એવા દેવવદિત બ્રહ્માએ, વાયુનું મન પ્રસન્ન કરવા સારુ ત્યાં આવેલા સર્વે દેવેને કહ્યું : હે મહેન્દ્ર ! હે વરુણુ ! એ અગ્નિ ! હે મહેશ્વર ! અરે હું ધનેશ ! તમે સર્વે જાણ્ણા છે છતાં પણ હુ. કહું તે સાંભળે, આગળ જતાં આ બાળકને હાથે તમારે મે કામ કરાવવાનું છે, માટે તમે સ` આજ આ બાળકને ઇચ્છામાં આવે એવાં વરદાન આપી, આપણા મિત્ર વાયુને પ્રસન્ન કરો.’ પ્રથમ સહસ્રાક્ષ ઇન્દ્ર જ પ્રસન્ન થઈને આગળ આવ્યા અને એવું પેાતાની સુવર્ણમાળા હનુમાનના કંઠમાં નાખી અને કહ્યું : મારા હાથથી મારેલા વજ્રથી તારી હડપચી ભાંગી ગઈ છે, માટે કે વાનરામાં વ્યાઘ્રરૂપ અને મહાબળવાન, તું હનુમાન એવા નામથી પૂજશે અને આજથી આ બાળક મારા વજ્રથી પણ વીંધાશે નહિ.' પછી અંધકારનાશક સૂર્ય નારાયણુ કહેવા લાગ્યા : ‘હું આ હનુમાનને મારા તેજની સેામી કળા આપું છું. એ જ્યારે મેટા થશે ત્યારે હું એને સશાસ્રો અભ્યાસ પણ કરાવીશ, જેથી આ બાળક પરમ કુશળ થશે.' પછી વરુડ઼ે પ્રસન્ન થઈને કહ્યું : આ બાળકનુ મારા જળમાં દશ લાખ વર્ષોં સુધી રહેતાં
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy