________________
શૂલપાણિ
એ ગામતા નિર્દેશ છે. ઈ. સ. પૂર્વે ત્રીજ સકામાં પેરિપ્લસે લખ્યું છે કે એક્ ભરુચ અને કલ્યાણીની વચમાં સમુદ્રકિનારે આવેલુ વેપારનું મથક છે.
શૂલપાણિ શુલ ધારણ કરવાના સબબે મહાદેવનુ
નામ.
શૂલપાણેશ્વર હરણકાળ અને મેાખડીઘાટ મૂકીને ન`દાના ઉપલાણમાં નાંદાદના રાજ્યમાં આવેલી મહાદેવની વિભૂતિ. શૂલપાણેશ્ર્વર (૨) શૂલપાણેશ્વર મહાદેવ આગળનુ નર્મદાકિનારાનું તી િવશેષ, શૂલાાત એક નરકવિશેષ.
૨૧૩
શૈખ્ય
શકે એવા શાપ આપ્યું. નારદે પણ પતને શાપ્યા કે વિવાહસિદ્ધિનાં લક્ષણૢા મનાય છે તે થયા પૂર્વે તારી સ્ત્રી હજુ થઈ ગણાય નહિ, છતાં તે શાપ આપ્યા, માટે તું પણ મારી પેઠે જ સ્વર્ગમાં જઈ શકીશ નહિ. ( ૨. શૈખ્ય શબ્દ જુએ. ) શજય (૨) પરિક્ષક રાજાને શાપ દીધા હતા તે (૨. શમીક શબ્દ જુએ ).
શેષ કહુને પેટે કશ્યપથી જન્મેલા નાગેામાંના પ્રમુખ નાગ. અને અનંત એવું નામ પણ છે. એને સહસ્રણા છે. એ નિરંતર પાતાળમાં રહે છે અને એની એક કલા – એક રૂપ-ક્ષોરસાગરમાં ઢાઈ વિષ્ણુ ભગવાન પાતે પણ એક કલારૂપ અવતારથી એના ઉપર સર્વાંદા શયન જ કરી રહ્યા છે. નાગ માત્રને પેાતાની ઇચ્છામાં આવે તે રૂપ ધારણ કરવાની શક્તિ હૈાય છે તેમ આનામાં પણ સ્વાભાવિક એ શક્તિ છે. એની ફણા ઉપર એ પૃથ્વીને ધારણ કરી રહ્યો છે. / ભાર॰ આ૦ અ૦ ૩૫-૩-૬૬.
રોષશાયી શેષનાગ ઉપર શયન કરેલા વિષ્ણુ ભગવાન.
ભાગ ૩-૮૪–૧૦,
શંગયાન કુરુ અથવા અરાવત વર્ષની ઉત્તરે આવેલા એક પત. એ બન્ને છેડે પૂર્વ-પશ્ચિમ સમુદ્રને લાગીને રહ્યો છે. શૃંગવાન (૨) એ નામના ખીજો એક પતિ, જેની તળેટીએ શૈલેાદ નામનું સરાવર આવેલુ છે. શ‘ગવાન (૩) ગાલવ ઋષિને પુત્ર. એની ભાર્યાનું નામ બૃહકન્યા હતું. | ભાર॰ શય૦ અ૦ ૫૩–૧૫. શું ગવેર એક સ`વિશેષ. / ભાર॰ આ૦ ૫૭–૧૩, શ ́ગવેરપુર ભાગીરથી ગંગ'ને તીરે આવેલું ગુહ નામના નિષાદાધિપતિનું શહેર/ ભાર૦ ૧૦ ૮૩-૬૫. શૃંગી આંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા શમીક ઋષિને ગાયને પેટે જન્મેલે પુત્ર. શૂજય શૈખ્ય રાજાના પુત્ર. નારદ અને પર્વત ઋષિ બન્ને એક સમયે આ રાજાને ત્યાં ગયા હતા. રાજાનું આતિથ્ય લેતાં ખેઠા હતા તેવામાં રાજાની કન્યા ત્યાં આવી. આ રૂપવાન કન્યાને જોઈ પર્યંત-શૈક્ય ઋષિ માહિત થઇ ગયા. નારદના મનમાં પણ એવા ભાવ ઉત્પન્ન થયા. એમણે રાજાને પૂછ્તાં એ પેાતાની કન્યા છે અને પરણાવવા ચેાગ્ય થઈ છે એમ કહેતાં, નાર માગણી કરી અને રાજાએ હા કહી, તે સાંભળી પર્વ તે ક્રોધે ભરાઈ પેાતે અને મનથી પરણી ચૂકયા છે એવું નારદને ઠ્ઠું અને મારી સ્ત્રીનુ' તેં માગું કર્યું. માટે તું સ્વર્ગીમાં નહિ જઈ
શૈખાવત્ય ભીષ્મ અને શાવ ખેમાંથી કોઈએ સંધરી નહિ તેથી પાછી આવતાં આંબાએ જે ઋષિના આશ્રમમાં રહી તપ કર્યું હતું તે ઋષિ /
ભાર૦ ૦ ૧૭૫-૩૯-૪૬.
શૈતેય શિનિ રાજાના પૌત્ર અને સત્યકના પુત્ર સાંનેિ બહુધા આ નામ લગાડાય છે. શૈખ્ય શિબિ દેશના રાજાએ.
શૌય (૨) શિબિર દેશના રહેવાસીઓને આ નામ
લગાડાય છે.
(૩) શૈખ્ય રાજાને પુત્ર શૃજય. શ`જય શબ્દજુઆ.) | ભાર॰ દ્રો૦ ૦ ૫૫. શૈય (૪) વૃષ્ણુિવ શને એક એ નામના ક્ષત્રિ યુધિષ્ઠિરની સભામાં હતા. /ભાર૦ સ૦ ૪-૩૧. શય (૫) શિબિ દેશના ગાવાસન નામના એક ક્ષત્રિ, મહાભારતના યુદ્ધમાં હતા / ભાર૰દ્રો૦ ૯૫-૩૯. શૈખ્ય (૬) શ્રીકૃષ્ણના ચાર અશ્વો પૈકી એ અશ્વોનાં નામ. / ભાર૦૧૦ ૨૦-૧૩, અશ્વ૦ ૧૧૮-૫૬,