________________
આમતકમણિ
૩૧૦.
સ્થમતામણિ
ધારવાળા ચક્ર વડે ઉડાડી દઈ, મણિને સારુ એનાં લૂગડાં વગેરે બન્યાં. પણ મણિ મળે નહિ. એમણે આવીને બળભદ્રને આ વાત કહેતાં એમના મનમાં આવ્યું કે “મણિ પિતાની સ્ત્રીને આપવા સારુ છાને રાખી કૃષ્ણ મને ઠગે છે. પણ આ વાત મનમાં રાખીને તેમણે કહ્યું કે, “શતધન્વાએ વખતે કઈ બીજાને ત્યાં મૂકયો હશે. માટે દ્વારકામાં જાઓ અને તેની શોધ કરે. હું તે વિદેહ રાજા જે મને બહુ વહાલે છે તેની પાસે જાઉં
છું. બળભદ્ર મિથિલામાં જનકને ત્યાં ગયા અને કૃષ્ણ દ્વારકા આવ્યા.
બલભદ્ર ત્યાં રહ્યો છે એ સાંભળી એ સંધિને લાભ લેવા દુર્યોધન ત્યાં આવ્યો અને એણે બલભદ્ર પાસે ગદાયુહને અભ્યાસ કર્યો. એમણે સત્યભામાને શતધન્વાને મારવાની અને મણિ ન મળવાની વાત કરી. સત્યભામાના મનમાં પણ આવ્યું કે કૃષ્ણ મણિ પિતાના મોટાભાઈને આપી મિથિલા મોક૯યા છે અને મારે મોઢે ખોટું કહે છે.
શતધન્વાને ચડાવનાર કૃતવર્મા અને અપૂરને મારવાની ઊડતી વાત સાંભળી બીકના માર્યા તેઓ દ્વારકામાંથી જતા રહ્યા. અકરછના દ્વારકા છોડીને જવાને અંગે લોકોમાં અનેક તરેહની અફવાઓ ઊડી. કેઈ કાંઈ કહે અને કેઈ કાંઈ કહે. અરજી કાશી ગયા અને ત્યાં સુવર્ણદી કરી યજ્ઞો કરવા લાગ્યા. લેકે એ કહેવા માંડયું કે અક્રૂરજીને કૃષ્ણ જ કાશી મોકલ્યા છે. આમ વિવિધ બેટી ગ શાંત પાડવા કૃષ્ણ અરજીને કાશીથી
વ્યા. કબ અને પોતાની પાસે તેડાવી, બેસાડી મીઠી મીઠી વાતો કરી કહ્યું : “હે દાનપતિ 1 શતધન્વાએ સ્વમતકમણિ પ્રથમથી જ તમારે ત્યાં મૂકે છે એ અમને ખબર છે. જોકે સત્રા- જિતને પુત્ર ન હોવાથી એની બધી મિલકત લેવા એના દીકરીના દીકરાઓને અધિકાર છે; પણ એ મણિ તમારા સિવાય બીજા કેઈથી રાખી શકાય એમ ન હેવાથી, તમારી પાસે જ રહેવા દઈશું. તમે સારા નિયમ પાળનારા છે માટે એ જ ઉત્તમ
છે. પરંતુ મણિ સંબંધે મટાભાઈ (બલભદ્ર) મારે સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. માટે એ મણિ દેખાડે અને બંધુઓમાં પરસ્પર મન દુખાયાં છે તેની શાંતિ કરે. મણિના વિષયમાં તમારાથી ના પડાય એમ છે જ નહિ. કેમકે હમણાં સુધી સોનાની દીવાળા તમારા યજ્ઞો ચાલ્યા કરે છે.” આ બધું સાંભળી અરજીએ મણિ હાથમાં લઈ લૂગડે ઢાંકી ભગવાનને આપ્યો. એ મણિ બધાં સગાંવહાલાંઓને બતાવી પતા ઉપરને અભિશાપ ટાળીને ભગવાને મણિ અક્રુરજીને પાછો આપો.
જેકે સ્વતંતકમણિ અક્રુરજીને પાછા આપ્યો. પણ તેમાંથી ઉત્પનન થનારું સુવર્ણ તે અનાયાસે જ કૃષ્ણને પ્રાપ્ત થવા લાગ્યું. | ભાગ દશમ સ્કo અ૦ ૫૬-૫૭; હરિ૦ નં૦ સ્ક, અ૦ ૩૮. સ્યમંતપંચક પરશુરામે ક્ષત્રિયને મારીને તેમના લેહીથી પાંચ કુંડ ભર્યા હતા તે. એમનાં રામદ નામ પ્રસિદ્ધ છે. ઋચિકાદિ પિતરોના આશીર્વાદને લઈને તે જળરૂપ બની ગયા છે. અહીંથી થોડે જ છે. કૌરવપાંડવોનું યુદ્ધ થયું હતું. (સમંતપંચક શબદ જુઓ.) / ભાર૦ વન અ૦ ૮૩-૨, સ્થાને દૂર કરલે દેશમાં આવેલું અન્તશયન ક્ષેત્ર. અર્જુન ત્યાં યાત્રા સારુ ગયા હતા. / ભાર આ૦
ઘૂમરશ્મિ કપિલના પ્રસાદથી બ્રહ્મતત્વ સંપન્ન થયેલે એક ઋષિ. એકદા નહુષ રાજાને ત્યાં ત્વષ્ટા દેવ અતિથિ થઈ આવ્યા હતા. તેમનું આતિથ્ય કરવાને મધુપર્કમાં કાપવા સારુ એક ગાયને આણું. એ ગાયને જોઈને ઉદાર અંતઃકરણવાળા, સવગુણમાં સ્થિતિ કરનારાં, સંયમ ઉપર પ્રીતિ રાખનારા, જ્ઞાનમાં નિષ્ઠાવાળા, નિયમપૂર્વક આહાર કરનારા અને સર્વ તરફથી નિર્ભય, શ્રેષ્ઠ, દઢ, સત્ય તથા ઉત્તમ નિષ્ઠાવાળી બુદ્ધિને પ્રાપ્ત થયેલા કપિલ મુનિ, વધ કરવા માટે ઊભી રાખેલી ગાયને જોઈને એક વાર આ પ્રમાણે બોલી ઊઠયા કે, “અરે, એ વેદ !'
આ પ્રમાણે કપિલ મુનિએ વેદને આક્ષેપ કર્યો, એટલે આ સૂમરશ્મિ – જે જ્ઞાનસંપન ઋષિ હતા.