________________
થયાતિ
૭૮
થયાતિ
પૂછતાં, તેણે પિતાનું વૃત્તાંત કહ્યું. આને પણ તું પૈ રાખી તે મારા પુત્રો છે' એમ દેવયાનીને કહ્યું, કોણ ઈત્યાદિ પૂછતાં આણે પિતાનું વૃત્તાંત કહી, આ સાંભળી દેવયાનીએ તેને પૂછયું કે આ પુત્ર દેવયાનીને કુવાની બહાર કાઢી. દેવયાની શબ્દ તને કેનાથી સાંપડ્યા ? શમિઠાએ કહ્યું કે મારા જુઓ.) દેવયાનીને બહાર કાઢી યયાતિરાજ પિતાને ઋતુકાળ સમયે અહીં કોઈ ઋષિ આવ્યા હતા, નગર પાછો ગયે. પછી તારા પિતા જ્યાં તને તેમની મેં પ્રાર્થના કરી. તેમની પ્રસન્નતાએ કરીને આપણે ત્યાં મારી કન્યા શર્મિષ્ઠા દાસી થઈ તારી મેં આમને સંપાદન કર્યા. આ તેનું કહેવું દેવયાનીને સાથે આવશે, એવું કહી દેવયાનીને સમજાવી સત્ય ભાસ્યું કારણ કે રાજાથી આને પુત્ર થવાને વૃષપર્વા નગરમાં લઈ ગયે. પછી દેવયાનીએ પિતાના સંભવ જ નથી એ વાતને એને દઢ નિશ્ચય હતે. પિતાને, મને યયાતિએ કુવામાંથી બહાર કાઢી અને તેથી જ આ બાળકને કાંઈ કાંઈ વસ્તુઓ ઈત્યાદિ વૃત્તાંત કહી કહ્યું કે મારું લગ્ન તેની સાથે વહાલથી આપી, શર્મિષ્ઠાને આનંદ દર્શાવતી તે કરે. આ ઉપરથી શુક્રાચાર્યો યયાતિ રાજાને બોલાવી સ્વમંદિરે પાછી આવી. તેને દેવયાની વિવાહવિધિથી આપી અને કાંઈ
આ વાતને કાંઈક દિવસો થઈ ગયા હોવાથી, કાળ પર્યત તેને પિતાની પાસે રાખ્યો. પછી
અને દેવયાનીને શર્મિષ્ઠાના પુત્ર સંબંધી કશો દેવયાની સહિત તેને વિદાય કરતી વેળાએ શુક્રાચાર્ય
પણ વહેમ ન હોવાથી, તેમને ફરીથી જોવાની કહ્યું કે રાજ, મારી પ્રિય કન્યા જે મેં તને આપી
ઈચ્છાથી રાજા સહિત ફરતી ફરતી તે શર્મિષ્ઠાને છે તેની સાથે વૃષપર્વાની કન્યા પિતાની પ્રતિજ્ઞા
ત્યાં આવી ચડી. પરંતુ રાજાના મનમાં તે ભયને પ્રમાણે દાસી થઈ આવે છે, પણ તું તેના તરફ
પાર રહ્યો નહિ. હવે શું થશે એ વિચાર કરે નજર સરખીયે કરીશ નહિ. જો એમ કરીશ તો છે એટલામાં જ શર્મિષ્ઠાના પુત્રોને દેવયાની સહિત મારી વિદુષી અને તપસ્વિની કન્યા દેવયાનીનું
રાજને આવેલે જે તેમની માતાને કહ્યું કે જે, અપમાન થતાં તે મારું જ અપમાન કર્યું એમ
અમારા તાત આવ્યા છે. આ બોલ દેવયાનીને થશે અને તેથી તું અનર્થને પ્રાપ્ત થઈશ. તે
કાને પડયા એટલે તેને સંશય ઉત્પન થયો, પણ ઉપરથી આપની આજ્ઞા પ્રમાણે વતીશ એમ કહી, આ વાતને નિશ્ચય કરવાના આશયથી તેણે તે શર્મિષ્ઠા દાસી સહિત દેવયાનીને લઈ પિતાને
પુત્રને પાસે બોલાવ્યા, અને મમતાથી બાળકને નગર આંબે.
પૂછયું કે તમારે પિતા કે? અને તે કયાં છે ? પછી આને નીતિપૂર્વક રાજ્ય કરતાં, અને આમ તે પૂછતી હતી ત્યારે રાજાએ તે બાળકને પિતાના અશોકવનમાં દેવયાની સાથે બહુ કાળપર્યત નેત્રની ઇશારત કરી કે મારું નામ દેશે નહિ વિલાસસુખ ભોગવતાં, એક પછી એક એમ યદુ પરંતુ છોકરાં તેમાં કશું સમજયાં નહિ, અને અને તુર્વસુ એવા બે સુંદર પુત્ર થયા. આથી અમારા પિતા આ, કહી રાજા તરફ આંગળીઓ દેવયાનીને હર્ષ થશે. તેની જાણ બહાર, શર્મિષ્ઠાને કરી. આ ઉપરથી દેવયાનીને નિશ્ચય થયો કે શર્મિષ્ઠાપણ યયાતિથી અનુ, તુહ્યું અને પુરુ એવા ત્રણ ને આ પુત્ર રાજાથી જ થયેલા છે. પુત્ર થયા.
' હવે દેવયાનીના કેપનું શું પૂછવું ? તેણે લાગલી એકદા એવું બન્યું કે, દેવયાની ફરતાં ફરતાં જ શર્મિષ્ઠાને પિતાની સામે બેલાવી અને કહ્યું જ્યાં શર્મિષ્ઠા રહેતી હતી ત્યાં આવી ચડી જુએ છે કે, કેમ રે દુષ્ટા! આ પુત્રો મેં ઋષિથી સંપાદન તે એક એકથી નાના એવા ત્રણ પુત્ર ત્યાં રમે કર્યા એવું અસત્ય ભાષણ કરી, તે મને ઠગી? તે છે. તેણે શર્મિષ્ઠાને પૂછ્યું કે આ પુત્ર કોના ? આ હવે બોલ, એ ઋષિ તે આ જ કે ? શર્મિષ્ઠાએ ઉપરથી શર્મિષ્ઠા અંતઃકરણમાં ભય પામી, તે પણ નમ્રતાથી ઉત્તર આપ્યો કે, હે દેવયાની, તું ઋષિ