________________
માહુક
જતાં માટે પરાક્રમી રાજા થયે। /ભાગ૦ સ્ક્ર નવમા॰ અ૦ ૮.
ઋતુપ રાજાને ઘેર રહેતાં નલરાજાએ
બાહુક (૨) ધારણ કરેલું નામ. માહુક (૩) એક યાદવિશેષ,
માહુક (૪) ઠીંગણા | ભાગ૦ ૪–૧૪–૪૩, બાહુકા બાહુદા નદી તે જ. બાહુદાને સારુ નીચે જુઓ.
બાહુદા બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી નીકળનારી નદી. તેનું મૂળ નામ સતવાહિતી એવું છે. પણ લિખિત ઋષિને કપાઈ ગયેલે હાથ એમાં નહાવાથી ફરી ઊગ્યા હતા, તેથી આ નામ પડયું. છે / ભાર૦ ૧૦ ૮૨ અને ભી૦ ૯. માહુદા (૨) પરીક્ષિતની ભાર્યા. એનું બીજુ નામ સુવેષા અને એના છેાકરાનું નામ ભીમસેન હતું /
ભાર॰ આ ૬૩–૪૫.
માહુલેય છ કૃત્તિકા વડે જન્મ હાવાથી કવચિત્ કાઈ ઠેકાણે કાર્તિકને આ નામ કહ્યું હેય એવું
મળી આવે છે.
માહુશાલી ધૃતરાષ્ટ્રનેા પુત્ર/ ભા૦ આ૦ ૨૦૧-૩-૪૪ ખાર્થે એક બ્રહ્મષિ. (૩, અંગિરા શબ્દ જુએ.) માથક એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) માહ્ય એક નાગવિશેષ. માથકા સેામવંશી પુરુકુલત્પન્ન સાત્વતપુત્ર ભજમાન રાજાની બે સ્ત્રીએ માંની ખીજી. માથકુંડ સવિશેષ.
માહ્ય સાદ્રિ પર્વતમાંથી નીકળેલી નદી. ખિડાલ મહિષાસુરના પ્રધાનેામાંના એક. ખિટ્ટુ એક બ્રહ્મર્ષિ', (૩, અંગિરા શબ્દ જુઓ.) ખિટ્ટુ (૨) અમૃતબિંદુ શબ્દ જુએ. ખિ‘૬ (૩) નુપુત્ર દાનવેામાંના એક ખિદુમતી ઋષભદેવ વંશના મરીચિ રાજાની સ્ત્રી. મિઝુમતી (૨) સૂર્યવંશેત્પન્ન યુવનાશ્વપુત્ર માંધાતા રાજાની સ્ત્રી.
બિંદુમાધવ કાશીક્ષેત્ર માંઘો દૈવિશેષ. બિહુમાન પ્રિયવ્રત વશાત્પન્ન ઋષભકુળમાં જન્મેલા
બિભીષણ
મરીચિ રાજાને બિંદુમતીથી થયેલા પુત્ર; તેને સરધા નામની સ્ત્રીથી મધુ નામના પુત્ર થયા હતા. ખિ‘દુસર કઈમ પ્રજાપતિ સરસ્વતી તીરે તપ કરતા હતા. તેના ઉપર કૃપા વરસાવવા વિષ્ણુ ત્યાં આવ્યા, તે વેળા કઈમને જોઈને વિષ્ણુ અતિ સ ંતેષ પામ્યા તે તેમના નેત્રમાં આનંદાશ્રુ આવ્યાં. તે બિંદુ ભૂમિ પર પડયાં તેમાંથી ઉત્પન્ન થયેલું સરાવર / ભાગ૦ ૩, સ્કં૦ ૦ ૨૧. ” ગુજરાતમાં સિદ્ધપુરમાં એ ઋષિને આશ્રમ કહેવાય છે. ત્યાં પણુ બિંદુસર નામને! કુંડ છે. ખિ દુસર (૨) ભાગીરથના આધ શંકર ભગવાને પેાતાને મસ્તક ધારણુ કર્યો, તે એથમાંથી બિંદુ ભૂમિપર પડચાં તેમાંથી જે સરોવર ઉત્પન્ન થયું તે. એ હિમાલયના હિરણ્યંગ નામના શિખરની ખાણુની બાજુમાં છે / મત્સ્ય॰ અ૦ ૧૨૦. મિઠ્ઠાત્મપ્રાધ ઋગ્વેદનું ઉપનિષત્. ખિભીષણ બલિ દૈત્યના સેા પુત્રમાંના એક. ખિભીષણ (૨) એક ગંધ વિશેષ. ખિભીષણ (૩) વિશ્રવા ઋષિની ખીજી સ્ત્રી કૈકસીના ત્રણ પુત્રામાંના કનિષ્ટ/ ભાર૦ વન૦ અ૦ ૨૭૫ તેણે દશગ્રીવ અને કુંભક, એ બન્ને ભાઈઓની સાથે પાંચ હજાર વર્ષોં પંત ગાક ક્ષેત્રમાં તપ કર્યું. તે થઈ રહ્યા પછી તેટલાં જ વ એક પગે ઊભા રહી તપશ્ચર્યા કરી. કુલ દસ હજાર વર્ષોંની તપશ્ચર્યા થઈ રહ્યા પછી બ્રહ્મદેવ તેના ઉપર પ્રસન્ન થયા; અને વર માગ એમ કહ્યું. તે વેળા તેણે મારી સતિ સદા સહમાં જ રત રહે અને મને બ્રહ્માસ્ત્ર આપે, એવું માગ્યું. એ રાક્ષસ છે છતાં આવું માગે છે તે જોઈ, પ્રસન્ન મન વડે તેણે માગ્યું તે તેને આપ્યું. તે ઉપરાંત અમરત્વ પણ આપી બ્રહ્માએ સ્વધામ પ્રતિ ગમન કર્યું. વા૦ રા૦ ઉત્તર૦ સ૦૧૦
પછી આ બન્ને ભાઈ શ્લેષ્માતક વનમાં પિતા પાસે ગયા તે ત્યાં રહ્યા. તેમની જોડે આ પણુ ! ગયે.. પછી કેટલેક કાળ જ્યારે લંકાનગરી રાવણને મળી, ત્યારે ત્યાં જઈ રહ્યા. તે પછી દશગ્રીવ અને કુંભકનાં લગ્ન થયાં. તે કાળે શૈલૂષ ગધવે પેાતાની કન્યા સરમા આને વિવાહ વિધિથી આપી/ વા૦
૧૧