________________
વીરકરા
૧૭
વીરિણી
વીરકરા ભારતવર્ષીય નદીવિશેષ ભાર ભી ૯-૨૬. વીરવર્મા સારસ્વત નગરીને રાજ. એની કન્યા વીરકેતુ દ્રોણાચાર્યો મારેલે પાંડવ પક્ષને એક માલિની તપ કરીને યમને વરી હતી. આથી યમ પાંચાળ | ભા. દ્રો૦ ૧૨૨-૪૧.
એને ત્યાં રહેતા અને એને મદદ કરતા. એને સુભાલ, વારકેતુ (૨) હસવજ રાજાના પ્રધાન સુમતિને પુત્ર, સુરભ, લીલ, કુબળ અને સરલ એ નામે પાંચ વીણ સનકાદિની પાસેથી બ્રહ્મવિદ્યા સંપાદન પુત્રો હતા. પાંડવોના અશ્વમેધ વખતે ઘડો ફરતો
કરનાર એક પ્રજાપતિ | ભાર૦ શાં. ૩૪૮-૪૧. ફરતો આની નગરી પાસે આવતાં એણે પોતાના વીરણુક સપવિશેષ / ભાર૦ આ૦ ૫૭–૧૮. પુત્રો પાસે પકડાવ્યું. તે ઉપરથી કૃષ્ણ અને વીરદ્યુમ્ન ભૂરિદ્યુમ્ન રાજર્ષિને પિતા. એને તનુ અર્જુન સાથે વરવર્માને મેટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં નામના બ્રાહ્મણની સાથે સંવાદ થયો હો | ભાર૦ યમની સહાયતા વડે એણે અર્જુનને પરાભવ કર્યો. શાં. ૧૨૭–૧૪.
એ જઈને કૃષ્ણ વરવર્મા અને અર્જુન વચ્ચે મિત્રી વીરધન્ધા ત્રિગતીને રહેવાસી દુર્યોધન પક્ષને એક કરાવી. મૈત્રી થવાથી કૃષ્ણ અને અર્જુનને એ રાજા. એને યુદ્ધમાં ધૃષ્ટકેતુએ માર્યો હત/ભાર. પિતાના નગરમાં લઈ ગયો અને આદરસત્કારપૂર્વક કો૦ ૧૦૭–૧૪-૧૧,
ઘણું ધન આપ્યું, એટલું જ નહિ પણ પોતે વીરધર્મા ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષને એક અશ્વની રક્ષા કરવા સારુ તેમની જોડે સામેલ રાજા / ભા૨૦ ઉ૦ ૪–૧૬.
થઈને ગયો. | જૈમિની અ૦ વ૦ અ૦ ૪૭–૪૮. વીરપ્રાક્ષ ભારતવર્ષીય તીર્થ વિશેષ / ભાર૦ ૧૦ વીરદ્રત ઋષભદેવ વંશના મધુ નામના રાજાને ૮૨–૫૧.
સુમના નામની સ્ત્રીથી થયેલો પુત્ર –એની સ્ત્રોનું વીરબાહુ રામની સેનામાં એક વાનર / વારા નામ જા. એની કુખે આને મંથુ અને પ્રમંથે કિકિ સ. ૩૩.
એમ બે પુત્ર થયા હતા. ' વીરબાહુ (૨) બગડાની સંજ્ઞાવાળા પ્રવીર તે જ. વીરસેન પાંચની સંજ્ઞાવાળા નળરાજાને પિતા. વીરબાહુ (૩) ચેદિદેશના નલરાજાના સમયને વીરસેન (૨) એક ક્ષત્રિય – જેણે માંસ ભક્ષણનો
એક રાજ. (૫. નળ શબ્દ જુઓ). સુબાહુને પિતા. ત્યાગ કર્યો હતો / ભાર– અનુ. ૧૭૧-૭૨, એને ત્યાં દમયંતી રહી હતી / ભાર૦ વ૦ ૬૬-૧૫, વીરસેન (૩) કુલિંગ દેશને રાજા. એની કન્યા વીરબાહુ (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક. ભીમે મને રમા તે સૂર્યવંશી ઇક્ષવાકુ કુળાત્પનન ધ્રુવસંધિ યુદ્ધમાં માર્યો હતો તે / ભાર૦ ભી- ૬૪-૬૫, રાજાની. સ્ત્રી થતી. આ૦ ૬૮-૧૦૩.
વીરસેન (૪) કૌસલદેશને એક રાજા. વીરભદ્ર સ્વાયંભુ મવંતરમાં દક્ષ પ્રજાપતિના વીરસેન (૫) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે ત્યાં યજ્ઞને વિવંસ કરવાને ગયેલો શિવને એક હતું તે ઋષિ. પાર્ષદ. એણે દક્ષને મારી નાખ્યો હતો. ચાલુ વીરા ભરદ્વાજ અગ્નિની સ્ત્રી / ભાર૦ ૧૦ ૨૨૧-૧૭. મવંતરમાં એ મંગલ નામને ગ્રહ થયેલ હોવાથી વીરા (૨) ભારતવષય નદીવિશેષ | ભાર૦ ભી. મંગલમંડળને અધિપતિ છે. રુદ્ધને અવતાર / ભાર૦ ૯-૨૨, શાં ૨૯૦-૪૯–૫૩ વાયુ ક; કાલિકાપુરાણ વારિણી વરણુ પ્રજાપતિ કન્યા નવલાનું બીજું ૧૬; ભાગ- ૪, અં૦ અ૦ ૫.
નામ. એનું અસિકની એવું નામાંતર પણ હતું ? વીરસ્ય ભારતવર્ષીય દેશ | ભાર૦ અ૦ ૯. વિષ્ણુ. ૧-૧૫. વીરવતી ભારતવર્ષીય નદીવિશેષ.
વીરિણી (૨) બ્રહ્માના ડાબા પગના અંગૂઠામાંથી ૨૩.