________________
શલ્યકર્તન
૨૦૨
શાકદ્વીપ
પા. યુધિષ્ઠિરે એના ભાઈને પણ મારી નાખ્યા. શશાંક ચ. આ નામ ચન્દ્રબિબમાં સસલા જેવા તેને રુકમરથ, રુકમાંગદ આદિ સે પુત્રો હતા. એ બધાય ચિલ્ડ્રન હોવાના સબબે પડયું છે. એના મરણ પહેલાં યુદ્ધમાં યુધિષ્ઠિરને હાથે માર્યા શશાદ સૂર્યવંશના ઈવાકુ રાજાના પુત્રોમાંના મોટા ગયા હતા / ભાર૦ શલ્ય અ૦ ૧૬.
વિકુક્ષિનું આ બીજું નામ છે. એ નામ પડવાનું શલ્યન શીલા નદીને તીરે આવેલું એક નગર | કારણ એ છે કે એક વખત એના પિતા ઈફવાકુએ વા. રા૦ અ. સ. ૭૧.
એને કહ્યું કે આજે અષ્ટક નામનું શ્રાદ્ધ કરવું છે શલ્યકર્ષણ શલ્યકર્તન નગરનું બીજું નામ.
માટે વનમાં જઈને મૃગ લઈ આવ. મૃગ મારીને શશક ભારતવર્ષીય દેશવિશેષ. શશિક દેશ તે જ,
ઘેર આવવા નીકળ્યો, પરંતુ થાકી ગયો હતો તેથી શશબિન્દુ એક રાજર્ષિ. એને દશ હજાર સ્ત્રીઓ
પિતે મારેલાં મૃગમાં સસલાં હતાં તેમાંથી એક અને દરેક સ્ત્રીને એક એક હજાર પુત્રો એમ મળીને સસલું એણે ખાધું. ઘેર આવીને બાકી રહેલાં દશ લાખ પુત્રો હતા. | ભાર૦ શા૦ અ૦ ૨૦૮. મૃગ પિતાને આપ્યાં. આ વાત ઈકવાકુને માલૂમ શશબિન્દુ (૨) વૃષ્ણિવંશના ચિત્રસ્થ રાજાનો પુત્ર. પડવાથી એ કેટલાક કાળ સુધી રાજ્યમાંથી કાઢી એને એક લાખ સ્ત્રીઓ હતી અને એકકેકી સ્ત્રીને મૂક્યા હતા | ભાગ ૯ &૦ અ૦ ૬. હજાર હજાર પુત્ર હતા. એ બધા કુમારે પરાક્રમી, શશિક ભારતવષય દેશવિશેષ. | ભાર૦ ભીષ્મ એક લાખ યજ્ઞ કરનાર તથા વેદપારંગત હતા. એઓ અ૦ ૯. સુવર્ણ કવચ પહેરતા, મોટાં મોટાં ધનુષ્ય ધારણ શશિકલા કાસીના રાજા સુબાહુની કન્યા. એ સૂર્ય કરતા અને બધા અશ્વમેધ યજ્ઞ કરી ચૂક્યા હતા. વંશના સુદર્શન રાજાને પરણી હતી. (૮. સુદર્શન શશબિન્દુએ પોતાના બધા પુત્રોને બ્રાહ્મણોને દાનમાં શબ્દ જુઓ.) આપી દીધા હતા. એક એક પુત્રની પાછળ સે સે શશપિ ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના કુળમાં . રથે દાનમાં આપેલા ચાલતા હતા, તેમની પાછળ થયેલો બીજો એક ઋષિ. . સુવર્ણ અલંકારોથી શણગારાયેલી સે સો કન્યાઓ શાકટાયન ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના ચાલતી. તે કન્યાઓની પાછળ સે સો હાથી, કુળમાં થયેલે એક ઋષિ. અકેક હાથીની પાછળ સે સો રથ, અકેક રથની શાકટાનિ ત્રગડાની સંજ્ઞાવાળા ભૃગુકુલેત્પન્ન ઋષિપાછળ સુવર્ણની માળાવાળા બળવાન ઘોડાઓ, વિશેષ. અકેક ઘોડાની પાછળ એક એક હજાર ગાયે અને શાકટાક્ષ ત્રગડાની સંજ્ઞાવાળા ભગુકુલોત્પન્ન ઋષિઅકેક ગાયની પાછળ પચાસ ઘેટા. અશ્વમેધ યજ્ઞમાં વિશેષ. શશબિન્દુએ બ્રાહ્મણને આટઆટલું દાન આપ્યું શાકઢીપ પૃથિવીને સાત મહાદ્વીપે પિકી છઠ્ઠો. એ હતું. એના યજ્ઞમંડપમાં જેટલા વૃક્ષના સ્તંભે ક્ષીર સમુદ્રની બહારની બાજુએ વલયાકાર આવેલે હતા, તેટલા જ સુવર્ણના સ્તંભે હતા. એક કેશ છે. એ બત્રીસ લાખ યોજન પહોળો હાઈ એટલી જેટલા ચા અનપાનના ઢગલા હતા. એની પુત્રી જ પહોળાઈને દધિમડોદ સમુદ્ર એની આજુબાજુ બિન્દુમતી માન્ધાતાની માં થાય. | ભા૨૦ દ્રો વલયાકાર આવેલો છે. ત્યાં પ્રિયવ્રત રાજર્ષિના પુત્ર
અ૦ ૬૫ ભા. ૯ સ્ક, અ૦ ૬, વાયુ અ૦ ૮૮, મેધાતિથિનું રાજ્ય હતું. એણે પિતાના દેશને સાત શશબિ૬ (૩) એક રાજર્ષિ. એ કયા વંશને સરખા દેશમાં વહેંચી પિતાના સાત પુત્રોનાં નામ
અને કયાંને તે જણાતું નથી | ભાર દ્રો અ૦ ૬૫. થી અનુક્રમે સાતે દેશનાં નામ પાડ્યાં હતાં. દરેક શશયાનતીય તીર્થ વિશેષ, ને ભાર વન અ૦ ૮૦. પુત્રને તેના નામને દેશ વારસામાં આપ્યો હતો. શશલોમા એક રાજર્ષિ. | ભાર આશ્રમ અ. ૨. (મેધાતિથિ શબ્દ જુઓ.) આ દ્વીપમાં ઈશાન,