________________
સુમી
૨૮૫
સુરથ
લક્ષમણ અને શત્રુદનની માતા | ભાર૦૧૦ ૨૭૫–૮. સુયોધન દુર્યોધનનું બીજું નામ. યુધિષ્ઠિર દુર્યોધનને અમીટ સમવંશી સહેત્રનો પુત્ર. અજમીઢ અને આ નામે બોલાવતા. | ભાર૦ ૦ ૧૧૧-૭.
પુરુમઢને ભાઈ / ભાર૦ આ૦ ૧૦૧–૧૮. સુયોધન (૨) સૂર્યવંશીય ઈક્ષવાકુ કુળના વિકૃક્ષિ સમુખ નારદની સોબતમાં મયે રચેલી પાંડવોની રાજના અનેના નામના પુત્રનું બીજું નામ.
સભા જોવા ઇદ્રપ્રસ્થ આવેલો એક ઋષિ. સરકત વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક ભાર૦ સમુખ (૨) રામની સેનાને એક વાનર,
અનુ૦ ૭-૫૭. સુમુખ (૩) સુપણું, ગરુડને પુત્ર / ભાર ઉ.૧૦૧- સરજા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક ભાર ૧૨; ભી ૬–૧૪,
આ૦ ૬૬-૫૦. સુમુખ (૪) પિતાના અવિનયને લઈને નાશ પામેલે સુરતા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક છે ભાર૦
એક પ્રાચીન રાજા (૪. સુદાસ શબ્દ જુઓ.) આ૦ ૬-૫૦. સમખ (૫) સપવિશેષ. ઇદના સારથિ માતલિની અરથ સ્વાચિષ મવંતરમાં એક રાજા. એ ગુણુકેશી નામની કન્યાને વિવાહ આની જોડે થયો ઉત્તમ ગુણાલંકત હાઈ પ્રજાપાલનમાં સદા તત્પર હતો. ભાર૦ આ૦ ૩૫–૧૪; ભાર૦ ઉ૦ ૧૦૪–૨૯. હતો. પણ ઑછો સાથે એને ઘરે વિરોધ પડી સુમુખી એક અસરા | ભાર, અનુ. ૫૦–૪૮. જવાથી તેઓએ એની સાથે જબરો યુહપ્રસંગ સુમેધસ અગત્ય કુળને એક ઋષિ. એને સુમેધા પાડશે. યુહમાં હારવાથી એ યુક્તિ કરીને અશ્વારૂઢ થઈ પણ કહ્યો છે.
નાઠે. તે એક ઘર અરણ્યમાં ગયો. જતાં જતાં સુમેધા સુમેધસનું નામાન્તર.
રાજધાનીથી ત્રણ યોજન દૂર જતાં એ સુમધા સુમેધા (૨) એક બ્રહ્મર્ષિ. (૧ સુરથ શબ્દ જુઓ.) નામના ઋષિને રમ્ય આશ્રમ દીઠે. એ ઘડા સુધા (૩) સીરધ્વજ જનકની સ્ત્રી.
ઉપરથી ઊતર્યો અને અંદર જઈને ઋષિને વંદન સુયશા મૌર્યવંશીય અશોવર્ધનને પુત્ર. એને કર્યું. ઋષિએ એને સત્કાર કરી, એની સઘળી પુત્ર સંગન / ભાગ ૧૨–૧–૧૪.
હકીકત સાંભળી એને પિતાને ત્યાં જ રાખે. સુહ્ય સમવંશીય અનુકુળત્પન્ન બલિ રાજાના છે રાજ ત્યાં રહેતો હતો તેવામાં દુઃખને માર્યો એક પુત્રો પૈકી ચોથા પુત્ર. આ ચૂધ બલિએ પિતાની વૈશ્ય ત્યાં આવ્યું. એ વૈશ્યનાં સ્ત્રી-પુત્રએ એનું સુદેષ્ણુ નામની સ્ત્રીને પેટ દીર્ઘતમા ઋષિ પાસે સઘળું દ્રવ્ય લઈ લઈ એને ઘરમાંથી કાઢી મૂકે ઉત્પન્ન કરાવ્યા હતા.
‘ હતો. આ ઉપરથી એને સંસારનાં સંબંધીઓ સહ્ય (૨) ઈન્દ્રપ્રસ્થની ઉત્તર અને પૂર્વે આવેલ ઉપર વિશ્વાસ ઊઠી જઈ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દેશવિશેષ.
એ ઋષિના આશ્રમમાં આવ્યો હતો. સુરથ રાજા સુયજ્ઞ ત્રીજા વસિષ્ઠ ઋષિને પુત્ર. આ કદી કદી અને વૈશ્ય બે સમદુઃખી હેવાથી તેમની વચ્ચે દશરથિ રામનું પુરોહિતપણું કરતો હતો. સખ્ય થયું.
યજ્ઞ (૨) દશરથિ રામની સભાને એક મંત્રી. એક સમયે સુરથ અને વૈશ્ય વાત કરતા હતા સુયજ્ઞ (૩) ઉશીનર દેશને એક રાજા. આ પાંડવો- તેમાં સંસારમાં આવાં વિદને કેમ આવે છે એ
ની પહેલાંનો હશે / ભા. ૭ સકં૦ અ૦ ૨. વાત નીકળી, તે ઉપરથી બને જણાએ ઋષિને સુયા (૪) રુચિઋષિ અને આકતિને પેટ થયેલ પૂછયું. ઋષિએ કહ્યું કે પ્રાણીમાત્ર કમ પરતંત્ર ભગવાનને અવતાર / ભાગ- ૨-૭-૨.
છે, માટે જેવો જેવો કમને સંચય હોય તેને સુયજ્ઞા સેમવંશીય મહાભૌમની ભાર્યા. એના પુત્રનું અનુસરીને સુખ અને દુઃખ ભોગવવાનું છે. આમ નામ અયુતાનાયી / ભાર આ૦ ૭૩–૧૯. કહી ઋષિએ કહ્યું કે તમારા કર્માનુસાર મારા