________________
હરિશ્ચન્દ્ર
૩ર૭.
હરિશ્ચન્દ્ર હરિશ્ચન્દ્ર સૂર્યવંશીય નિબંધન રાજાને પૌત્ર અને થઈ ગયો. હરિશ્ચન્દ્ર થાકી ગયો હતો. તે શેડો કાળ સત્યવ્રત અથવા ત્રિશંકુ રાજાને મોટા પુત્ર. (ભાર૦ વિશ્રાંતિ લેતાં લેતાં વિચાર કરતો હતો કે, “અહે, સ. ૭-૧૩; વ૦ ૭૭–૨૬; વિ૦ પ૩ ૫૩–૧૬. • હું કેટલું બધું દૂર આવ્યો ? હવે નગરમાં કયે રસ્તે એની માતાનું નામ સત્યવ્રતા, ભાર્યાનું નામ ચન્દ્રવતી જવું ?' એટલામાં એ અકસ્માત એક બ્રાહ્મણને અને પુત્રનું નામ રોહિત. | ભાગ ૯. ૨8 - અ. દીઠે. બ્રાહ્મણની જોડે એક પુત્ર અને એક પુત્રી ૭. હરિ નં. ૧-૧૩, ત્રિશંકુ રાજાની હયાતીમાં હતાં. વસ્તુતઃ વિશ્વામિત્ર પિતે જ બ્રાહ્મણનું રૂપ જ એને અયાનું રાજ્ય કરવાનો પ્રસંગ પ્રાપ્ત લઈને આવ્યા હતા. રાજાએ બ્રાહ્મણને વંદન કર્યું થયે હતો. (ત્રિશંકુ શબ્દ જુઓ.) એને સે સ્ત્રીઓ અને નગરમાં જવાને માગ પૂછો. પછી બ્રાહ્મણે હતી, તેમાં શિબિદેશની તારા એ જેષ્ઠા હતી. | તું કેણુ વગેરે પ્રશ્નો પૂછયા. તેના ઉત્તર આણે દેવીભા. ૭ સ્કo અ૦ ૧૪; ભાર૦ સ૦ અ યથાસ્થિત આપ્યા | દેવી ભા. ૭ અં૦ અ૦ ૧૮. ૧૨ ૦ (તારાને રોહિત શી રીતે ઉત્પન્ન થયે હતા એ
બ્રાહ્મણે રાજાને કહ્યું કે, “તું અનાયાસે અહીં સારુ શુનઃશેપ શબ્દ જુઓ.) હરિશ્ચન્દ્ર વસિષ્ઠને મોટા
આવી ચઢ્યો છે, તે તારે આ પાસેના તીર્થમાં ગુરુભક્ત શિષ્ય હતો. આથી એના ઉપર વસિષ્ઠને
સ્નાન કર્યા વગર જવું તારા જેવાને અનુચિત છે, ઘણો પ્રેમ હતો.
માટે તું નહાવા ચાલ. હું તને પછી તારે માર્ગ એક સમયે વસિષ્ઠ ઇન્કસભામાં ગયા હતા, ત્યાં
દેખાડીશ.” “ઠીક,’ કહીને હરિશ્ચન્દ્ર તીર્થમાં સ્નાન સહજ વાત નીકળતાં એમણે હરિશ્ચન્દ્રની વર્તણૂકનું કરવા ગયો. સ્નાન કર્યા પછી દેવતર્પણ, ઋષિવર્ણન કરીને એનાં બહુ વખાણ કર્યા. વિશ્વામિત્ર
તર્પણ અને પિતૃતર્પણ કરી રાજાએ બ્રાહ્મણને કહ્યું ત્યાં બેઠા હતા તેનાથી આ સંખાયું નહિ. છેવટે કે, “દક્ષિણા માગે.” બ્રાહ્મણે કહ્યું કે, “આ મારી જોડે ન રહેવાયાથી વિશ્વામિત્રે કહ્યું કે, “જે વરુણની મારો પુત્ર છે. આ કન્યા કેઈ બીજાની છે. કન્યાના સાથે ઘણી વાર ઠગાઈ કરી એવા કપટી હરિશ્ચન્દ્રનાં પિતાની ઇચ્છા એને મારા પુત્રા આપવાની છે. આટલાં વખાણ કેવાં ?' છતાં વસિષ્ઠ એનાં વખાણુ પરંતુ એ બ્રાહ્મણ પાસે કન્યાદાન સારુ દ્રવ્ય બિલકુલ કરતાં અટક્યા નહિ. વિશ્વામિત્ર આથી કોપાયમાન ન હોવાથી એણે આ કન્યા મને એમને એમ આપી થયા અને એમણે પ્રતિજ્ઞા કરી કે હરિશ્ચન્દ્રના સત્ય ને કહ્યું છે કે, તું તારી મેળે એનું લગ્ન કરી લેજે. શીલપણની પરીક્ષા કરતાં શી વાર? જે મારી હવે હું પણ દ્રવ્યહીન છું. માટે તું જે આ બન્નેનું પરીક્ષામાં એ સત્યમાં ટકયો તો મારા કરેલા તપનું લગ્ન કરી આપીશ તે તને ઘણું પુણ્ય થશે.” ફળ તેમને પ્રાપ્ત થાઓ. જે ન ટક્યો તમારા આ બધી વાત ખરી સમજી રાજાએ તે બન્નેને તપનું ફળ મને પ્રાપ્ત થાઓ. આમ પ્રતિજ્ઞા કરીને વિવાહ કર્યો. ફરી બ્રાહ્મણને કહ્યું કે, “બીજું કાંઈ વિશ્વામિત્ર ચાલ્યા ગયા. ત્યાર પછી વસિષ્ઠ પણ માગે.” બ્રાહ્મણે કહ્યું કે, હું તે દક્ષિણ પછી માગીશ સ્વસ્થાને આવ્યા. દેવી. ભા૦ ૭ સ્કે અ૦ ૧૭. પણ પહેલાં તે વિવાહ કર્યો છે એ મારા પુત્રને
હવે હરિશ્ચન્દ્રને સત્ય ચુકવવાની તક વિશ્વા- દક્ષિણ આપ.” રાજા કહે કે, “બહુ સારું, માગી લે.” મિત્ર જોઈ રહ્યા છે. એવામાં એકદા હરિશ્ચન્દ્ર બ્રાહ્મણે કહ્યું કે, “તારું બધું રાજ્ય આને આપ મૃગયા સારુ અરણ્યમાં ગયે. એ જાણી વિશ્વામિત્રે એટલે થયું.' આ સાંભળીને રાજને મતિભ્રમ થયે એક માયાવી વરાહ ઉત્પન્ન કર્યો અને એના વડે ને એ તત્કાળ હાથમાં અંજલિ લીધી. કેટલાક અરણ્યનાં પ્રાણીઓને ઘણું પીડા ઉપજાવી. એ જોઈ ગ્રન્થોમાં રાજાએ સ્વપ્નમાં દાન કર્યું એવુંય છે.) હરિશ્ચન્દ્ર વરાહનુકરની વાંસે પડશે. પણ ડુક્કર ગમે તેમ હે, પણ રાજાએ સંકલ્પ કરીને બ્રાહ્મણના રાજાને દેડાવીને ઘણે દૂર લઈ જઈ પોતે અદશ્ય હાથમાં પાણી મૂકયું એ વાત ખરી.