Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press
Catalog link: https://jainqq.org/explore/005743/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ G +- શ્રીભર્તુહરિકૃત શાતત્કચ પ્રચા સંગ્રહ ૧ નીતિ, ૨ શૃંગાર, ૩ વૈરાગ્ય ને ૪ વિજ્ઞાન “ગુજરાતી” પ્રકાશન “ગુજરાતી” પ્રિન્ટિગ પ્રેસ કેટ, મુંબઈ ૧ == રૂ૩-૦-૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ અમર પાગી શ્રી ભdહરિ વિગત શતક ચતુષ્ટય સંગ્રહ (મૂળ સહિત ગુજરાતી ભાષાંતર) “ગુજરાતી પ્રકાશન કામ આવૃત્તિ પ્રકાશક: ગુ જરાતી પ્રિન્ટિંગ પ્રેસ રીઝર્વ બેંકની પાછળ, કોટ, મુંબઈ ૧૦ સંવત ૨૦૦૭] સન ૧૯૫૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક મળવાનું ઠેકાણું . ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, ૩૦૮, સોનાગેટ સ્ટ્રીટ, રીઝર્વ બેન્કની પાછળ કેટ, મુંબઇ-૧ . અને . ભારતભરના અન્ય પ્રતિષ્ઠિત પુસ્તવિક્રેતાઓ નટવરલાલ ઇચ્છારામ દેસાઈ “ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, ૩૦૮, બજારગેટ સ્ટ્રીટ, રિઝર્વ બેંકન પાછળ, મુંબઇ ૧.. Page #4 -------------------------------------------------------------------------- ________________ અમરોગીન્દ્ર ભર્તુહરિ વિરચિત નીતિશતક (મૂળ સહિત ગુજરાતી) સંશોધક શાસ્ત્રી બાલકૃણુ ભાસકર વૈદ્ય પુરંદરે શાસ્ત્રી શકરલાલ જાદવજી જોશી | ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ સંવત ૨૦૦૭ અશ આના સને ૧૯૫૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રેસનાં પુરાક મળવાના ઠેકાણાં (૧) ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, રીઝર્વ બે’કની પાછળ, ખારગેટ સ્ટ્રીટ, સાસુન બિલ્ડિંગ, એલ્ડીન્સ્ટન સાલ, કાઢ, મુંબઈ ૧ (૨) એન. એસ. ત્રિપાઠી, લીમીટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, ૨ (૩) આર.આર.શેઠની કુ॰, કેશવબાગ,પ્રિન્સેસટ્રીટ,મુંબઇં ૨ (૪) એન.એમ.ઠક્કરની ા, ૧૪૦ પ્રિન્સેસ ટ્રીટ, મુંબઇ, ૨ (૫) નારાયણ મૂળજી પુસ્તકાલય, ઝવેરબાગ, કાલબાદેવી, મુંબઇ (૬) મહાદેવ રામચંદ્ર જાગ્વે ત્રણદરવાન,ભદ્રકાળી,અમદાવાદ. (૭) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ. ભર્તૃહરિશતક ચતુષ્ટય સંગ્રહ રૂ. શા નીતિશતક રૂ. વા; શૃંગારશતક રૂ. પાન વૈરાગ્યશતક . શારૂ; વિજ્ઞાનશતક રૂ. પારૂ દશમી આવૃત્તિ સને ૧૯૫૧ (કાયદાપૂર્વક સર્વ હક્ક પ્રકાશકાએ સ્વાન રાખ્ય! છે) ગુજરાતી” પ્રિન્ટિંગ ગ્રેંસમાં નટવરલાલ ઇચ્છારામ દેસાઇએ છાપ્યું, અને પ્રકટ *, સાસુન બિલ્ડીંગ્સ, એલ્ફીન્સ્ટન સર્કલ,કાટ, મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ બે મેલ ( દાસી આવૃત્તિ) ભર્તૃઝુરિએ ત્રણ શતકેા રચ્યાં કે ચાર શતકે રચ્યાં, તે પ્રશ્નના નિવેડા આવ્યે જ નથી. તેમ શતકા રચવામાં કાઇ ક્રમ રાખ્યા છે કે કેમ, તે પણ કહેવું મુશ્કેલ છે. છતાં Àાક પછી શ્લેાકની સગતિથી તેમાં પ્રકરણા પડ્યાના ભાસ થાય છે. વિદ્વાનાએ તે ગેાઠવવા પ્રયત્ન કર્યાં છે. તેમાં વળી ભતૃહિર રાજાને નામે પણ ઘણા ક્ષેપક શ્લોકા ચઢી ગયા છે, છતાં તે ક્ષેપક Àાકે પણ સુંદર ભાવ–મર્મવાળા છે, એની કાઈથી ના નહીં કહી શકાય. નીતિશતક તે શાળા પાઠશાળામાં ચાલે જ છે. વૈરાગ્ય શતક પણ તેટલેા જ સુંદર સંગ્રહ છે. શૃંગારશતક ઘેર બેસી વાંચી શકાય તેમ છે, તેમાં અનાચિત્ય જેવું કશું નથી. પણ ગૃહસ્થાશ્રમમાં દાંપત્યભાવથી કેમ રહેવું, તેનું જ્ઞાન તે જરૂર પ્રાપ્ત થાય. વિજ્ઞાન શતક ભર્તૃહરિ રાજાના નામે છે. તેમાં પણુ ઘણા ઉત્તમ લેાકેા છે. શ્રીમદૂભગવદ્ગીતા પાઠશાળા, માધવબાગ, મુંબઇમાં વે. શા. સ', વૈજનાથ લક્ષ્મણુ આઠવલે શાસ્રાજીએ અને તેમના વિદ્વાન સત્પુત્ર વે. શા. સ. પાંડુરગ વૈજનાથ આઠવલે શાસ્ત્રીજીએ નીતિશતક અને વૈરાગ્યશતક સવારના વર્ગમાં અભ્યાસ ક્રમ માટે લીધાં હતાં. તેમના વર્ગમાં શ્રવણુ પથ પર આવેલી કેટલીક હકીકત પણ આ આવૃત્તિમાં ચેાગ્ય લાગતાં ઘટતે સ્થળે લીધી છે. આખાલવૃદ્ધ સર્વને માટે આ શતક ચતુષ્ટય અત્યંત ઉપકારક લાગશે, એવી અમને આશા છે. સંવત ૨૦૦૭ ખાબુભાઈ ઇચ્છારામ દેસા ફાગણ સુદ ૫ તા॰ ૫૩-૫૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ નવમી આવૃત્તિના પ્રવેશ ગુજરાતી ભાષામાં અમર યાગીન્દ્ર ભરથરીકૃત મુખ્ય ત્રણ શતકેા (નીતિ, શંગાર, વરાગ્ય) અને પાછળથી મળેલા ચાથા વિજ્ઞાનશતકનુ ભાષાંતર ગુજરાતી'' પ્રેસ દ્વારા ઘણાં વર્ષોંથી છપાય છે; અને તે લેાકાદરને પાત્ર થયું છે, તે તેની આવૃત્તિની સંખ્યા દર્શાવે છે. પ્રાચીન ગુજરાતી ભાષામાં પણ મુખ્ય ત્રણ શતકેનાં ભાષાંતરા થયાં છે, અને એક કાળે એ શતકે ગુજરાતની પ્રાચીન શાળા પાઠશાળામાં શિખવાતાં પણ હશે, એમ જુની હાયપ્રતાનાં લખાણાથી સમજાય છે. શામળભટ્ટ કવિએ આ શતકાના ઘણા શ્લેાકેાના ભાવાર્થ પેાતાની રચેલી રસીલી વાર્તાઓમાં છપ્પા, હા, ચાપાઇમાં ગુંથ્યા માલમ પડે છે, અને કેટલાક ઉપરથી તે તેણે પૃથક્ કાવ્યકથાઓ પણ રચી છે. તેના પ્રસિદ્ધ દાખવે ઉદ્યમ કર્મસંવાદ”ની કલા છે. આમ આ શતકે અને અન્ય સુભાષિત સાહિત્ય ગુજરાતી પ્રામાં ઘણા કાળથી પ્રિય છે. અર્વાચીન ગુજરાતી ભાષામાં પણ તેના ઘણા સમàાકી અને સાદા અનુવાદેા થયા છે, અને શાળા પાઠશાળાઓમાં શિખવાય છે. અનુવાદ શÈશબ્દને પાણીને અવિકલ ફરાયલા નથી, પણ છૂટથી ટીકાના આશય લઇને કરાયલા છે. છતાં કેાઈ પણુ શબ્દના Page #8 -------------------------------------------------------------------------- ________________ નવમી આવૃત્તિના પ્રવેશ લૈાકા નું મકી દેવાયા નથી. મૂળ ભાષાંતરન ર મા હરિહર શાસ્ત્રી હતા. આ આવૃત્તિમાં અનુકૂળ થઈ પડે તેટલા માટે કારાદ્ધિ આપી છે. અને પ્રત્યેક શ્લોકમાં ક્યા નીતિગમ આવ્યા છે તે જાણવા માટે વિષયાનુક્રમણિકા જુદી આવી છે. આ એ પ્રકારા વિદ્યાથીઓને તેમ જ અભ્યાસીઓને અને સામાન્ય નીતિધવાંચ્છુ લેાકેાને ઉપયાગી થઈ પડશે. આશા છે કે આ નવી આવૃત્તિ પૂર્વની ` માફક લૈકપ્રિય થઇ પડશે. શ્રી.જ્ઞાર્નનમ૩. ૧૯૯૯ સબઈ સ. માધ વી પરમી તા૦૨૫-૨-૧૯૪૩ નટવરલાલ ઈચ્છારામ શાઇ ગુજરાતી પ્રેસનાં ધાર્મિક પુસ્તકો પુરૂષાત્તમમાસ માહાત્મ્ય ગુજરાતી બુક્ર પુરૂષાત્તમમાસ માહાત્મ્ય મુગ્ધા સાથે મુક ભગવદ્ગીતા મૂળ સાથે ભાષાંતર પંચરત્નગીતા ભગવદ્ગીતા કર્તવ્યેાપદેશ ભગવદ્ગીતા પ્રવાસ સંપૂણૅ સ્થિતપ્રજ્ઞ-ભક્ત–ગુણાતીત ગીતા સક્ષરત્ન સસાહ ગીતા આદ ... ... ... ... ... ... 000 : ... ... ... ... ... 480 ‘ગુજરાતો’ પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિલ્ડિંગ, રીઝવ એની પાછળ ીન્સ્ટન સર્કલ કાટ, સુખ', 'વ ૨ .-. ૨ ૪-૦ ૧- ૦-૦ ૨-૦-૦ ૧- 010 3- 010 ૧ ૧- ૦૦ ૨૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ અમરફીને અમર આદશા અથવા વિની તપશ્ચર્યાનું ફળ દરિદ્રાવસ્થાનો વિનાશ કરવા માટે તપશ્ચર્યા કરનારા કેઈક બ્રાહ્મણ પર પ્રસન્ન થયેલા ઈષ્ટ દેવે તેને અમરફળ અર્પણ કર્યું. તે અમર ફળ તેણે ધનપ્રાપ્તિ માટે ઉજજયિની નગરીના ભતૃહરિ રાજાને અર્પણ કર્યું. રાજાએ પિતાની પ્રિય રાણીને આપ્યું. રાણીએ પિતાના પ્રિય જનને આપ્યું. પ્રિય અને પિતાની પ્રિય નાયિકાને આપ્યું અને તે નાયિકાએ તે અમરફળ પુનરપિ ભર્તુહરિ રાજાને આપ્યું. આવી રીતે પોતે પ્રિય રાણીને અર્પણ કરેલાં અમરફળની પ્રાપ્તિને અસંભવ હોવા છતાં પુનરપિ તે અમરફળને પિતા પાસે આવેલું ઈને કામીજનેની વિષયલંપટતાને વિચાર કરતા ભર્તુહરિ રાજાએ પોતાના ભાઈ વિક્રમાદિત્ય રાજાને રાજસિંહાસન સેંપી દીધું અને પિત વિરક્ત થઈ વૈરાગ્ય દીક્ષા લીધી. વિરક્ત થયા પછી તેમણે નીતિમૂલક, શૃંગારમૂલક, વૈરાગ્યમૂલક અને વિજ્ઞાનમૂલક જે શતકા રચવાનો આરંભ કર્યો તે પરથી તે પછી તેઓ અમર ચાગીદ્ર બન્યા. આ પરથી અનુમાન થાય છે કે, આ શતકે તે અમરફળનાં અમર પરિણામને જ ઉગ્ર અમર આદર્શ છે. અમરગી ભર્તુહરિ રાજા તે પછીના સમયમાં સારા કાકાની જવાથી વિ તરીકે વિશ્વવિખ્યાત Page #10 -------------------------------------------------------------------------- ________________ અમર ફળને અમર આદર્શ થયા. તેઓ વ્યાકરણમાં પારંગત હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ પણ પદ્યબદ્ધ રચ્યું કહેવાય છે. વૈષયિક અનુચિત વ્યવહારથી વિરક્ત થઈ એમણે રચેલાં નીતિશતક, શૃંગારશતક, વૈરાગ્યશતક અને વિજ્ઞાનશતક આ ચાર શતકે આબાલવૃદ્ધ બુધજનમાન્ય છે. કપટકલાકુશલ કામી જનના વિષયમૂલક કુત્સિત અસદાચરણને પરિચય થવાથી લાકિક વ્યવહારથી અલિપ્ત રહેવા માટે એમણે પિતાના ગૃહસ્થાશ્રમ અને રાજવૈભવને પણ ત્યાગ કર્યો હતે. વૈરાગ્યાવસ્થામાં એમણે આદરેલી ઉગ્ર તપશ્ચર્યાથી પ્રાપ્ત થયેલી વાકિસદ્ધિનાં ઘાતક આ શતકો અપૂર્વ છે. નીતિશતકના આરંભ પરથી જણાય છે કે, સંસારમાંના નિતિક માર્ગની ચીલમાં ચાલતાં અનુભવમાં આવેલા ઉચિત અનુચિત આચરણના પરિણામના અનુમાન પરથી નિપજાવેલા સિદ્ધાન્તોને એમને આ સંગ્રહ ઉપદેશામૃતબિંદુએથી પરિપૂર્ણ હોવાથી મુખપાન પાત્રથી પીવા લાયક સુમધુર પેયસમાન છે. આવા સુપ્રસિદ્ધ કવિરાજની પ્રશંસનીય આ કૃતિ અનુકરણીય અને આદરણીય છે. એમની આ કૃતિની આકૃતિ જ આકૃતિજન્ય ગુણેને દર્શાવે છે, એમ કહીએ તે અસ્થાને ન જ ગણાય. વિશેષમાં આ શતકોના સારાંશનું નિરૂપણ કરવાને સુગ શ્રીયુત શ્રેષ્ઠિવર્ય-નટવરલાલ ઈચ્છારામ દેસાઈ, બી. એ. તથા બાબુભાઈ ઈચ્છારામ દેસાઈ, બી. એ. એમની અનુ જ્ઞાથી મને પ્રાપ્ત થયે તે બદલ તેમને આભારી છું. ભ્રમપ્રમાદાદિવશાત્ આમાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે સુધારી લેવા સુજ્ઞ વાચકને મારી નમ્ર વિનતિ છે. અસ્તુ. Page #11 -------------------------------------------------------------------------- ________________ શતક s , શતપત્રરાને ઉતરેખ ભિન્ન ભિન્ન કવિઓએ ભિન્ન ભિન્ન સમયમાં રચેલા બિન ભિમ શતકે પણ ઘણું છે. નિર્ણયસાગર મુદ્રણલયમાં છપાયેલી કાવ્યમાલાના તેર ગુચછમાં ભિન્ન ભિન્ન વિષચેનાં શતક નજરે પડે છે. તેમનાં નામ નીચે મુજબ છે. ભિન્ન ભિન્ન શતકે ૧ ઉપદેશ શતક ૧૦ સુદર્શન શતક ૨ શિવ શતક , ૧૧ શમાવલિ શતક ૪ ચંડી શતક, ૧૨ દેવી શતક ૪ ભાવ , શતક ૧૩ ઈશ્વર શતક ૫ ભલટ શતક ૧૪ અન્યપદેશ શતક ૬ સભારંજન શતક ૧૫ સુંદરી ૭ કાવ્યભૂષણ શતક - ૧૬ ગીતિ શતક ૮ અન્યાપદેશ શતક ૧૭ ખ શતક ૯ જિન શતક કાવ્યમાલા ગુચ્છ A ભર્તુહરિ રાજાના શતક ચતુષ્ટયનો ભાસ કરાવતાં તે તે નામોનાં બીજાં શતકે પણ નીચેના ગુચ્છોમાં છાપેલાં છે.. શતકનું નામ ૧૩ ધનદરાજ કવિ શૃંગાર ધનદ . નીતિ ધનદ વૈરાગ્ય ધનદ અ૫ય દીક્ષિત વૈરાગ્ય શતક પધાનંદ કવિ વૈરાગ્ય શતક ૧૩ ગાવામિ શ્રી જનાર્દન ભટ્ટ વૈરાગ્ય શતક . ૧ એરવામિ શ્રી જનાર્દન ભટ્ટ શૃંગાર શક . ૧૨ કવિવર નરહરિ શૃંગાર શતક . ગુચ્છ - કરાર Page #12 -------------------------------------------------------------------------- ________________ સતકાંતરાના ઉલ્લેખ આ સિવાય શ્રીમનાવશ કરાચાર્ય પ્રીત વેદાંત પર શતલેાકી સર્વમાન્ય છે. કાવ્યમાલાના મીજા ગુચ્છમાં કવિવર્ય ક્ષેમે વિરચિત ચાચર્ચા નામનું શું છપાયેલું છે. આ ચારુચર્યાં અથવા શુભ આચારનામક શતકનું ગુજરાતી ભાષાંતર શ્રીયુત શ્રેષ્ઠિવયં મુરબ્બી સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ એમણે કરેલું છે તે 'ગુજરાતી' પ્રટિગ પ્રેસમાં છાપેલુ છે. આધુનિક કવિ સ્વ. શ્રી. વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા વરચિત દૃષ્ટાંત કલિકાશતક પણુ ગુજરાતી ભાષાંતર સહિત ‘ગુ.' પ્રિ. પ્રેસમાં જ છપાયલું છે. ઉપર દર્શાવેલાં સર્વ શતકેાના સાથે સંગ્રહ છાપવા જેવા છે. જો વિશ્વનિયંતા ભગવાનની ઈચ્છા હશે તેા આવેા સુર્યાગ નજરે પડશે. ઇતિ શમ્. યુોવુ òિ વહુના । સ. ૨૦૦૭ ૫ ચૈત્ર સુદ બુધવાર વિકૃપાભિલાષી બાલકૃષ્ણ ભાસ્કર વેધપુર દરે ... એકાદશી માહાત્મ્ય ૨૬ ચિત્રા સાથે કમ માગ–શિવગણપતિનુ અધ્યાત્મ સ્વરૂપ ગજેન્દ્રમાક્ષ મૂળ સહિત ગુજરાતી ભાષાંતર ગણેશ પૂજનવિધિ (ધાર્મિક) ગણેશ સહસ્રનામાવલિ ગુ. લિપિમાં (ધાર્મિક) ગણપતિ એટ્ટાક્ષરમ`ત્ર કવચ (ધામિ ક) જ્યાતિલિગ સામનાથ પિગલા ભત હસ્તિી સતી રાણી ... 0.6 ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિલ્ડિંગ, રીઝવ એકની પાછળ ૧- ૮-૦ 010 - ૪-૦ - 6-0 v=2 -૦ ૦૨ -- 6-7 -૦ એર્ફન્સ્ટન સર્કલ કાટ, મુછ્યુ, ન♦ ૦=૪-૦ C Page #13 -------------------------------------------------------------------------- ________________ श्लोकानामकाराद्यनुक्रमणिका 0000-.. नीतिशतक पृष्ट श्लो. अ mr"" ४१ अकरुणत्वमकारण ... २७. ७६ कदर्थितस्यापि ... १३ अधिगतपरमार्थान् ... ५३ करे श्लाघ्यस्त्यागः ... क्षे. अप्रियवचनदरिद्रैः ... क्षे. कर्मायत्तं फलं पुंसां ... १४ अम्भोजिनीवन ... ७५ कान्ताकटाक्षविशिखा... ८७ भयममृतनिधानं ... ५६ क्षे. किं तेन हेमगिरिणा ... २ अज्ञः सुखमाराध्यः ... २ २५ कुसुमस्तबकस्येव ... १८ . आ ८ कृमिकुलचितं लाला ... ६ ३९ आज्ञा कीर्तिः पालनं ... २६ १५ केयूरा न विभूषयंति ... ४९ आरंभगुर्वी क्षयिणी ... ३२ .क्षे. को लाभी गुणिसङ्गमः क्षे. आलस्यं हि मनुष्याणां ५३ ७३ क्वचिद्भूमौ शायी ... १७ शान्तिश्चद्वचनेन किं ... १३ ६७ इतः स्वपिति केशवः... ४२ ६६ क्षीरेणात्मगतोदकाय ... २१ क्षुत्क्षामोऽपि जरा ... १५ ४८ उद्भासिताखिलखलस्य ३२ ... ए ८ ४ खल्वाटो दिवसेश्वरस्य : ५४ ६४ एके सत्पुरुषाः परार्थ ... ४० . .. म ... ... क्षे. एकेनापि हि शुरेण ... ४८ ९५ गुणवदगुणवद्वा ... ६० ४६ ख ... ... २० ऐश्वर्यस्य विभूषण.. ... ५० . ७९ छिनोऽपि रोहति तरुः ६. Page #14 -------------------------------------------------------------------------- ________________ श्लोकानामकाराद्यमुक्रमणिका श्लो ३६ परिक्षणः कश्चित् २४ परिवर्तिनि संसारे क्षे. पातितोऽपि कराघातै ६५ पापान्निवारयति योज... श्लो. ज २० जयन्ति ते सुकृतिनो १९ जाड्यं धियो हरति ६८ जातः कूर्मः स एकः ०३ जाड्यं हीमति गण्यते ३१ जातिर्यातु रसातलं त ... न ४६ न कश्चिच्चण्डकोपाना ९१ नमस्यामो देवान्ननु ६० नम्रत्वेनोत्रमंत: ७४ निन्दन्तु नीतिनिपुणा ८१ नेता यस्य बृहस्पतिः ९७ नैवाकृतिः फलति क्षे. पत्रं नैव खदा ६३ पद्माकरं दिनकरो 200 २२ क्षे. तानीन्द्रियाणि ६९ तृष्णां छिन्धि भज क्षमां ४३ क्षे. स्वमेव चातकाधारो २७ ... द ... ५८ १३ ९० दैवेन प्रभुणा स्वयं १८ दाक्षिण्यं स्वजने दया ३४ दानं भोगो नाशस्तिस्रो २३ दिक्कालाद्यनवछिन्ना० १ ४२ दुर्जनः परिहर्तव्यो ३३ दौर्मंत्र्यान्नृपतिर्विनश्यति २२ ... २८ 0.0 ... ୨୭ ... १५ १४ ४३ २९ २१ ... ....49 ६१ 680 ३१ ५८ ३८ ४७ ५५ ४० १७ प्रदानं प्रच्छन्नं ३ प्रसह्य मणिमुद्धरेत् ५४ प्राणाघातान्निवृत्तिः ७२ प्रारभ्यते न खलु ८८ प्रियसख विप० ५६ प्रिया न्याय्या वृत्तिः ब १ बोद्धारो मत्सरग्रस्ताः ९२ ब्रह्मा येन कुलालबत् भ ... ... य ५९ यः प्रीणयेत्सुचरितः ८३ यथा कन्दुकपासेन ... ... ... ... ... ... ८२ भग्नाशस्य करण्डपीडित १०१ भर्तृहरिभूमिपतिना ६१ भवन्ति नम्रास्तरवः १०० भीमं वनं भवति .. 939 ... म ९८ मज्जत्वंभसि यातु मेरु ३५ मणिः शाणोलीड: ७० मनसि वचसि काये ५० मृगमीनसज्जनानां ४७ मौनान्मुकः प्रवचनपटुः ... ... ११ ... पृष्ठ २४ १७ ५३ ४१ ३७ ३ ३५ ४६ ५७. ३६ ६२. २४ ... ४४ ३३ ३१. २ ५९: ५२ ६५. ३९ ६३: ३८. ५४. Page #15 -------------------------------------------------------------------------- ________________ श्लोकानामकारानुक्रमणिका Dooms लो. २९: यदचेतनोऽपि पादैः .. २० ५२ विपदि धैर्यथा ... १७ यदा किंचिज्ज्ञोऽहं ... ५ ८९ विरम विरमामुष्मात् ... ५७ ४० यद्धात्रा निजभालपट्ट ... २६ ५ व्यालं बालमृणाल ... ४ ३२ यस्यास्ति वित्तं स ... २२ ९३ या साधूंश्च खलान् ... ५९ १० शक्यो वारयितुं जलेन । २ यां चिन्तयामि सततं... २ ८५ शशिदिवाकरयोग्रह ... ५५ क्षे. येषां न विद्या न तपो. ८' ४५ शशी दिवसधूसरो ... ३० .... र . ११ शास्त्रोपस्कृतशब्द ... ७१ रत्नैर्महास्तुतुषुन ... ४५ ९ शिर: शार्व स्वर्गात् ३७. राजन्दुधुक्षसि यदि.... २५ ९४ शुभ्रं सद्म सविभ्रमा ... ६० क्षे. रे रे चातक सावधानमनसा २८ ६२ श्रोत्रं श्रुतेनैव न ... ४० . क्षे. लज्जागुणौधजननी ... ४९ ३८ सत्याऽनृता च परुषा ... २५ ४ लभेत सिकतासु तैल ... ३ ५८ सन्तप्तायसि संस्थितस्य ३७ २३ लाङ्गलचालनमध ... १७ २६ सन्त्यन्येऽपि बृहस्पति १८ ४४ लोभश्चेदगुणेन किं ... ०९. ५५. संपत्सु महतां चित्तं ... ३६ ३० सिंहः शिशुरपि निपतति २१ ९९ वने रणे शत्रुजला ... ६३ क्षे. सूनुः सच्चरितः सती ... १५ क्षे. वरं पर्वतदुर्गेषु ... ९ ८६ सृजति तावदशेषगुणा... ५५ २८ वरं मक्षच्छेदः ... २० क्षे. साहित्यसङ्गीतकला० ... ७७ वरंशाच्नादुरुशिखरिण:४८ २२ स्क्ल्य स्नायुवसावशेष १६ २७ वहति भुवनश्रेणी : ... १९ ९६ स्थाल्यांवर्यमय्यां पचति ६१ ७४ वदिस्तस्य जलायते ... ४९ ६ स्वायत्तमेकान्तगुणं ... ५ ५. बाका सम्बनखंगमे ... ३३ १६ विद्या नाम नरस्य ... १२ १२ हर्तुर्याति न गोचरं ... १० Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય - થાક વિષય મંગળાચરણ .. ... ૧ કુલદ્ધારક પુરુષ છે. કામીયાણાની નિકા . ... ૨ ઉત્તમ પુરુષની ગતિ -- - ૨ જનની પીડા... મૂખપ્રકરણ ૧-૧૦ મેટાઓનાં અદ્દભુત કર્મો ... ૨૭ . : •• ૨૬ વિરાગનું કારણ • • ૧ આપત્તિમાં કસેટી .. ••• ૨૮ અણ જ્ઞાનીની નિજા .. ૨ તેજસ્વી પુરુષને ધર્મ ૨૯-૩૦ મની નિન્દા . ૩-૪ ખલાને સુધારવાની અરયતા ૫ અર્થપ્રધાનપ્રકરણ૩-૪ અજ્ઞાન છુપાવવાના ઉપાય ... ૬ દ્રવ્યની પ્રશંસા ... ૩૧-૩૨ જ્ઞાનના પ્રવાહ વિાયી-તુચ્છ માણસ... ••• ૮ ધનમાં જ બધું છે .. . વિવેકભ્રષની દશા ... ... ૯ વિનાશકારક દુર્ગણને નિરા 33 ધનની ત્રણ ગતિએ .. મુઠનું ઓસડ નથી ... ૧૦ - કૃશ છતાં શોભતી વસ્તુઓ ... ૩૫ નરપશુ કોણ? .... લે. ૨ અવસ્થાનાં પરિણુમે... . મૂળને અંગ ત્યાજ્ય છે ... શે. રાજનીતિ .. ••• • વિક»શ સાપ્રકરણ૧૧-૨૦ અનેક પ્રકારની રાજનીતિ ... વિદ્વાનની પ્રશંસા ... ... ૧૧ રાજાશ્રયને યોગ્ય ગુણે ... વિદ્યાપી ગુરુ ધન . . ૧૨ પ્રારબ્ધાધીન પ્રાપ્તિ . .. પતિ કોઇના તાબાર નથી ૧૩ નિઃસ્વાર્થ ઉદારતા • • સ્વાભાવિક ગુણની સ્થિરતા ૧૪ બધા પાસે દીનતા કરવી નહિ હૈ. વાણી ૫ થરણું ... ... ૧ વિદ્યા વિનાને નર પશુ - ૧૬ ૧ દુજનનિંદાપ્રકરણ ૪૫-૫૦. કેટલાક ગુણ-અવગુણેનું મહત્વ ૧૭ દુર્જનનિંદા .. • • ૪૧ કપ્રિયતાનું ભારણ ••• ••• ૧૮ વિદ્વાન દુજન પણ ત્યાજ્ય .• ૪૨ સત્સંગનું ફળ ••• ••• .. ૧૯ દુર્જનની ગુણમાં ષષ્ટિ ... ૩ સુકવિની અમરતા .. ••• ૨૦ ગ્રાહા ગ્રાહ્ય ગુણલાષા ભગવત્કયા • • ••• ક્ષે. ળ જેવા પદાર્થો • ••• ૪૫ માનપ્રશલાગકરણ રાજકોપની અસહતા * ૨૧-૩૦ અતિકઠિન સેવા ધર્મ માનશૌર્યપ્રસા ... ... ૨૧ ની સેવાનો નિષેધ . ઉત્તમ સિંહ અને અધમ કુત્રા ખલ સજજનેની મૈત્રી - વચ્ચેનો ભેદ , ૨૨-૨૩ નિષ્કારણ વેરીએ • • • Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમણિકા છે વિષય àક વિષય સજ્જનપ્રશંસાપ્રકરણ ૫-૬૦ પુરુષે સંતાપ કરતા નથી ૭૦ સુજન પ્રશંસા ... ૫૧ શીલનું ફળ ••••••••• ૮૦ મહાત્માઓના સ્વાભાવિક ગુણે પ૨ - પ્રશંસાપ્રકરણ ૮૧–૯૦ ભૂમા૫ ગણે છે.. ... પ૩ દેવની પ્રશંકર ... .... ૧ કલયાણને માર્ગ .••• ૫૪ સુવિચારની આવશ્યકતા .. છે. મહાપુરુષોનું ચિત્ત ... ••• ૫૫ દૈવનું સામર્થ્ય. ... ... ૮૨ સપુષોનું અસિધાર વ્રત ૫૬-૫૭ સાધુ પુષોપર વિપત્તિની અસર ક્ષે. સસગનું પરિણામ. ... . ૫૮ : આલસ્યમાં અને ઉદ્યોગમાં પુણ્યશાળીને થતી પ્રાપ્તિ .. ૫૯ તફાવત ••• .. ••• ~ સત્પની વર્જતા ... ... ૬૦ : આર્ય અને અનાય ... ... ૮૩ પરોપકારપદ્ધતિ પ્રકરણ ૧૧-૭૦ ભાગ્યહીનની દશા ....... પરમપકારીઓને સ્વભાવ - ૬૧ પ્રારબ્ધનું પ્રાબલ્ય ... :-- શરીરની શોભા શેમાં ... ૬૨ બ્રહ્માનું અજ્ઞાન : પુરુની પરાપારશીલતા ૬૩ લલાટે લેખની અનિવાર્યતા મનુષ્યના ચાર પ્રકાર ••• ૬૪ અનુસંધનીય દેવપરિપાક .... ૮૭ વિધિના અકળ ઉદેશ સારા મિત્રનાં લક્ષણે ... ૬૫ ... અવિનાશી સજજન મંત્રી ... ૯૬ મહાપુરુષોની અટળ ધીરજ મહાત્માનું દાચ ... ... ૬૭ ' દૈવાધીન પ્રાપ્તિ ... ... લેકેત્તર વ્યક્તિઓને કર્મપ્રકરણ ૯૧-૧૦૦ જ મસાફલ્ય ••• ••• ૬૮ કમ ની પ્રબળતા • ૯ ૯૨ સજનતા જન ગુણે - ૬૯ સત્કર્મનું આચરણ ••• ... સપુરુષેની વિરલતા... ... ૭૦ કિહાનિનું કારણ • સજનની મા અંચની મહત્તા છે, વિચાર વિનાનાં કમનું ફળ . ધર્યપ્રકરણ ૭૧-૮૦ ', કર્મભૂમિમાં તપની આવશ્યકતા ૯૬ ધીરજની પ્રશંસા ••• ... ૭૧ માસકાલે ફલપ્રાપ્તિ •• વિજચતું મૂળ • ••• .. ૭ર ભાવિની પ્રબલતા '.. મનસ્વી પુરુષની સહનશીલતા ૭૩ પુણયથી જ સ્વરક્ષણ ... ફર્મનું શીલ ••• •• ૭૪ પુણ્યનું ફળ ... -૧૦૨ વિવારને વિજય ••• ગ્રાહ્યગ્રા વિચાર - શરનું સામર્થ્ય .. ••• શે. પૃથ્વીનું ભૂષણ - ૧૦૦ ગુણનું સામર્થ્ય . ... 9 શરનું સામર્થ્ય ... શીલાબનો નિષેધ – ૭૭ પ્રતિજ્ઞાપાલનની આવશ્યકતા હે. નીતિના જ્ઞાન છે - ૧ શીલને અલ્માવ.. • • • ૭૮ ? ? ? ? ૪૪ કે તines ૭૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ अमरयोगीन्द्रधीभर्तृहरिकृत नीति शसक मूळ सहित गुजराती भाषांतर મંગળાચરણ दिक्कालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये। સ્વાગુચેલાણICTચ(માનાય)નામ નાયક દિશા અને કાળ વગેરેથી જેની મૂર્તિ અવ્યાસ છે, એટલા જ માટે જે અનંત અને ચૈતન્યરપ છે, જે એક જ આત્મજ્ઞાનના સારરૂ૫ છે, જે શાંત છે અને પ્રકાશરૂપ છે, તે પરબ્રાને હું નમસ્કાર કરું છું. કામીપણાની નિન્દા બીજ–જરાનાશક, વ્યાધિહર તથા આયુષ્યવર્ધક અમર ફળ કે એક બ્રાહ્મણે લાવીને ભર્તુહરિ રાજાને આપ્યું, રાજાએ પિતાની પ્રિય પત્નીને આપ્યું, રાણીએ તે પોતાના વલભ અશ્વપાલને આપ્યું, અશ્વપાલે પોતે રાખેલી ગણિકાને તે આપ્યું અને ગણિકાએ પાછું તે ફલ રાજાને અર્પણ કર્યું, તેથી ચકિત થયેલો મહારાજા ભર્તા હરિ પિતાની સ્ત્રીના વ્યભિચારથી પરમ વૈરાગ્ય પામ્યા; અને તેથી જ 'તે પિતાની, રાણુની અને કામની નિંદા કરત બોલ્યો. આ Page #19 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત बसन्ततिलकावृत्त यां चिन्तयामि सततं मयि सा विरक्ता साप्यन्यमिच्छति जन स जनोऽन्यसक्तः। अस्मत्थरों परितुष्यति काचिदन्या धिक् तां च तच मदनं च इमां च मां च ॥ હું જે સ્ત્રીનું હિયમાં નિરંતર ચિંતન કરે છું તે મારી સ્ત્રી (રાણી) મારાથી વિરક્ત છે. એટલું જ નહીં, પરંતુ પરપુરુષ ઉપર આસક્ત છે; તે પુરુષ વળી બીજી સ્ત્રી (ગણિકા) ઉપ૨ આસક્ત છે, અને તે સ્ત્રી પાછી મારા ઉપર પ્રસન્ન રહે છે, એટલે મારા ઉપર આસક્ત છે. માટે જે સ્ત્રી મારા ઉપર આસક્ત છે તેને તેની ઉપર જે પુરુષ આસક્ત છે તેને, તે પુરુષ ઉપર જે મારી સ્ત્રી આસક્ત છે તેને, મને અને આ સઘળી આસકિત જેનાથી પેદા થયેલી છે તે કામદેવને ધિકાર છે. ૧. મૂખપ્રકરણ ૧-૧૦ बोद्धारो मत्सरग्रस्ताःप्रभवः स्मयदूषिताः। अबोधोपहताश्चान्ये जीर्णमङ्गे सुभाषितम् ॥१॥ વિરાગનું કારણુ-જ્ઞાતાઓ મત્સરથી ગ્રસ્ત થયેલા છે, રાજાએ ગર્વેથી દૂષિત થયેલા છે અને આ બન્ને સિવાયના અન્ય અને અજ્ઞાનથી નષ્ટ-આત્મજ્ઞાન વિનાના થયેલા છે. તેથી સુભાષિત અંતરંગમાં છુપાઈ ગયું. ૧ અધૂરા જ્ઞાનીની નિન્દા मार्या अशः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः। शानलवदुर्विदग्धं ब्रह्मापि तं नरं न रखयति ॥२॥ [આ લેકમાં અજ્ઞ (કાંઈ પણ ન જાણનાર), સુજ્ઞ (સારી રીતે જાણનાર), અને અ૯પ૪ (થોડું જાણનાર), એ રીતે Page #20 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ત્રણ પ્રકારના મનુષ્ય છે. તેમાં અજ્ઞ મનુષ્ય સહેલાઈથી વશ થાય છે, સુજ્ઞ મનુષ્ય બિલકુલ પ્રયાસ વિના વશ થાય છે, પરંતુ અલયને તો ચાર મુખવાળા બધા પણ વશ કરી શકતા નથી! અત્યારે બીજા તે કેમ જ વશ કરી શકે? અર્થાત્ વશ ન જ કરી શકે. કારણ કે, અ૯પણ થોડું જાણવા છતાં પણ હું વિદ્વાન છું, એમ પોતાના મનમાં સમજે છે.) ૨. મૂખની નિન્દા મૂર્ખ માણસનું ચિત્ત પ્રસન્ન કરવું દુર્ઘટ છે, એ વાત ઘણાં દ્રષ્ટાંત આપી બે શ્લોકથી સ્પષ્ટ કરે છે. पृथ्वीवृत्त प्रसह्य मणिमुद्धरेन्मकरवक्त्रदंष्ट्राङ्कुरात समुद्रमपि संतरेत्प्रचलदुर्मिमालाकुलम् । भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेन तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥३॥ મગરના મુખની દાઢની અણીમાં પડેલા મણિને બળાત્કારથી કોઈ પણ પુરુષ કાઢી શકે, ઉછળતા મોજાથી ભરેલા સમુદ્રને કઈ પણ પુરુષ તરી શકે, કેપેલા સપને કઈ પણ પુરુષ હાથે ઉપાડી પુપની પેઠે માથે ધારણ કરી શકે, પણ સદ્ધતુમાં વા અસસ્તુમાં ચેટલાં દુરાગ્રહી. મૂર્ખ માસનાં ચિત્તને કેાઈ પણ પુરુષ સાધી શકે નહીં, એટલે તેને ચલાયમાન કરી શકે નહીં. ૩ पृथ्वीवृत्त लभेत सिकतासु तैलमपि यत्नतः पीड़य, पिबेश्च मृगतृष्णिकासु सलिलं पिपासादितः । Page #21 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહકૃિત 'कदाचिदपि સતુ पर्यटकशशविषाणमासादयेप्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ ४ ॥ કોઇ પણ પુરુષ અતિ પ્રયાસથી વાલુકાને-રતીને પીલે તા તેમાંથી તેલ કાઢી શકે, તૃષાથી પીડાતા કાઈ પુરુષ મૃગતૃષ્ણુિકામાં–ઝાંઝવાના જળમાં પણ જળપાન કરી શકે, પૃથ્વીમાં ક્રૂરતા કાઈ પણ પુરુષ કાઈ પણ દિવસ બ્રહ્માએ ન સરજેલું એવું શશલાનું શિંગડું પામે, પરંતુ હરકેાઇ વિષયમાં પેઠેલાં દુરાગ્રહી મૂર્ખ માણસનાં મનને કોઇ પણ માણુસ કાઈ પણ રીતે ચલાયમાન કરી શકે નહીં, * ખલાને સુધારવાની અશકયતા ખલ પુરુષાને કાઇ પણ ઉપાયથી સન્માર્ગોમાં પ્રવર્તાવવા અતિ મુશ્કેલ છે, એમ નીચલા લેાકમાં કહે છે. शार्दूलविक्रीडितवृत्त व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृम्भते छेत्तुं वज्र मणीशीरीषकुसुमप्रान्तेन संनह्यते । माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्ह नेतुं वाञ्छति यः खलान्पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः॥५॥ જે મનુષ્ય અમૃત જેવાં મધુર વચનેાથી ખલ પુરુષાને સન્માર્ગે લઈ જવા ઇચ્છે છે, તેનેા પ્રયાસ કામળ કમળદંડનાં તંતુવડે સર્પને અથવા મઢેોન્મત્ત હાથીને બાંધવાને, સરસડાનાં પુષ્પાના છેડાથી હીરાઓને છેદવાને તથા મધના ડ્ડિથી ખારા સમુદ્રને મીઠા કરવાને ઈચ્છે, તેના જેવા છે. આ શબ્દ આકાશકુસુમ'ની માફક ૧૫ાય છે. શલાને જો ૐ શિંગડુ હતુ જ નથી, તેમ છતાં પણ કાષિક પ્રાપ્ત થાય, પણ ભાગતી મૂખનું અને વંશ ન થાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક (અર્થાત્ જેમ ડામળ કમળતંતુ વગેરેથી મઢાન્મત્ત હાથી વગેરેનું બંધન આદિ અતિ મુશ્કેલ છે, તેમ ખલ પુરુષાને કોઇ પણ પ્રકારે સન્માર્ગે પ્રવર્તાવવા અતિ મુશ્કેલ છે.) પ અજ્ઞાન છુપાવવાના ઉપાય અજ્ઞાની અથવા મૂખ જનાનું અજ્ઞાન છૂપાવવાના ઉપાય કહે છે. इन्द्रवज्रावृत्तं स्वायत्तमेकान्तगुणं (हितं) विधात्रा विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम् ॥६॥ પેાતાને સ્વાધીન અને જેમાં અનેક ગુણ્ણા છે એવું મૌન બ્રહ્માએ મૃખંપણાને છૂપાવવા માટે બનાવેલું છે. સર્વજ્ઞાની સભામાં અવિદ્વાનાને એ મૌન વિશેષ અલંકારરૂપ થઈ પડે છે, એટલે મૂર્ખની સર્ખતા છૂપાવવાના મૈાન સિવાય આ લેાકમાં બીજો કાઈ પણ ઉપાય નથી. ૬ જ્ઞાનના પ્રભાવ થોડાં જ્ઞાનથી સર્વજ્ઞપણાનું અભિમાન થાય છે અને વિશેષ જ્ઞાનથી તે તેના અભાવ થાય. છે, એમ પેાતાનાં દૃષ્ટાંતથી ભત હાર કહે છે. शिखरिणीवृत्त यदा किंचिज्ज्ञोऽहं द्विप (गज) इव मदान्धः समभवं तदा सर्वशोऽस्मीत्यभवदवलिप्तं मम मनः किंचित्किचिदुधजनसकाशादवगतं यदा तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥ ७ ॥ હું જ્યારે ચાહું જાણુતા હતા અને હાથીની પેઠે મહેશન્મત્ત થઈ વિવેકશૂન્ય હતા, ત્યારે હું સર્વજ્ઞ છું એમ મારું “મન ગર્વમાં ગરકાવ રહેતું હતું. પછી જ્યારે વિદ્વાના પાસેથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત શાસ્ત્ર વગેરેમાં થોડો ઘેડે જાણીતા થયે, ત્યારે જ હું મૂર્ખ છું એવી રીતે મારે મદ જવરની પેઠે નષ્ટ થ. ૭ વિષયી-તુચ્છ માણસ તુચ્છ વિષયોમાં લલચાયેલા માણસને કુતરાનું દૃષ્ટાંત આપીને નિંદે છે. हरिणीवृत्त कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं निरुपमरसंप्रीत्या स्वाद(खाद)न्नरास्थि निरामिषम् । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते नहि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ८॥ મનુષ્યનું હાડકું કે જેમાં કીડા પડેલા હોય, જે લાલાએ (લાળે)* કરીને ભીંજાયેલું હોય, જે દુર્ગંધવાળું હોય માટે નિંદવા લાયક હોય અને સૂકાએલું હોય તે પણ તેને અત્યુત્તમ સ્વાદવાળાંની પેઠે પ્રીતિથી ખાતે કુતરે, પડખામાં ઉભેલા ઇદ્રને જોઈને પણ લજવાત નથી; કારણ કે નીચ પ્રાણ પરિગ્રહ(વિષય)ની તુચ્છતાને ગણકારતા નથી. ૮ વિવેકભ્રષ્ટની દશા ઉત્તમ સ્થાનથી ભ્રષ્ટ થયેલે પુરુષ નીચે પડતો પડતો હલકા સ્થાનને પ્રાપ્ત થાય છે, પરંતુ ફરીથી ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થતો નથી, એમ ગંગાજીનું દૃષ્ટાંત આપીને કહે છે. शिखरिणीवृत्त ... शिरः शार्व स्वर्गात्पशुपतिशिरस्तः क्षितिधरं . . महीनादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम् । છે. * મુખમાંથી નીકળતે ચી કણે વાસ મારતો પ્રવાહી પથર, Page #24 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક अधो' गङ्गा सेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ ९ ॥ . ઉત્તમ વિષ્ણુપદથી-સ્વર્ગથી નીકળેલી ગંગા પ્રથમ મહાદેવજીના મસ્તક ઉપર પડે છે, તે મસ્તકથી હિમાલય પર્વત ઉપર પડે છે, તે પર્વતથી પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ઉપરથી હજાર મુખેાવડે સમુદ્રમાં પડે છે. આ પ્રકારે તે ગંગાજી નીચાં પદ્મને પ્રાપ્ત થયેલાં છે, આમ જ થાડા પણ વિવેકથી ભ્રષ્ટ થયેલા પુરુષાની અનેક પ્રકારે હલકી સ્થિતિ થાય છે. ૯ ભાવ-જેમ ગંગા ઉત્તમ વિષ્ણુપદથી નીકળીને મહાદેવજીના મસ્તક વગેરે નીચાં નીચાં સ્થાનેને પ્રાપ્ત થયેલી છે, તેને ક્રીથી ઉત્તમ પદ મળ્યું નહીં, તેમ .વિવેક વગરના પુરુષા અનેક પ્રકારનાં હલકાં સ્થાનાને પ્રાપ્ત થાય છે, પણ ફરીથી તેઓ ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થતા નથી. ભૂખોનું એસડ નથી સઘળા ઉપદ્રવાનો નિવૃત્તિના ઉપાયેા લેાકમાં તથા શાસ્ત્રમાં જોવામાં આવે છે, પરંતુ મુખને એધ કરવાના ઉપાય કાઇ જગાએ પણ જોવામાં આવતું નથી. शार्दूलविक्रीडितवृत्त शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रे (शूर्पेण सूर्यातपो नागेन्द्रो निशिताङ्कशेन समदो दण्डेन गोगर्दभौ । व्याधिर्भेषज सङ्ग्रहैध विविधैर्मन्त्रप्रयोगैर्विषं सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधं ॥ १०॥ જલથી અગ્નિનું નિવારણ થઇ શકે છે, છત્રથી તાફ્રાનું નિવારણ થઈ શકે છે, તીક્ષ્ણ અકુશવર્ડ મોન્મત્ત ૧‘અષોડષો,ય” કૃતિ વાઝાન્તરમ્ । Page #25 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત હાથીને નિયમમાં રાખી શકાય છે, દડવર્ડ ગાયનું અને ગધેડાનું નિવારણ થઇ શકે છે, ઔષધના સેવનથી રાગનું નિવારણ થઇ શકે છે અને નાના પ્રકારના મંત્રપ્રયાગાથી વિષનું નિવારણ થઈ શકે છે. એવી રીતે શાસ્ત્રમાં સઘળાના ઔષધરૂપ ઉપાચા કહેલા છે, પરંતુ મૂર્ખપણાની નિવૃત્તિના એકે ઔષધરૂપ ઉપાય કહુલેા નથી.” ૧૦ *નરપશુ કાણ? જે માણુસ સાહિત્યશાસ્ત્ર વગેરેથી અજાણ્યા હાય, તે મનુષ્યના આકારમાં પશુ જ છે. उपजातिवृत्त साहित्य सङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः । तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥ સાહિત્યને (કાવ્ય અલંકાર વગેરેને), સંગીતને (ગાન વગેરેને) અને કળાને ન જાણનાર પુરુષ, શિ’ગડાં તથા પૂછડાં વિનાના સાક્ષાત્ પશુ જ છે. એ નરપશુ ઘાસ ખાધા વિના જીવે છે, એ તે પશુએનું માટું ભાગ્ય છે; (કારણ કે, જો નરપશુ ઘાસ ખાતે। હાત તા ઘાસ વગેરે ન મળવાથી ખીચારાં પશુ મરણુ પામત.) જે વિદ્યા વગેરે કાંઇ પણ જાણતા નથી, તેએ પશુએ છે. એ પશુઓ મનુષ્યરૂપે પૃથ્વીપર કરે છે, તે વિષે. इंद्रवज्रावृत्त येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥ જેઓને વિદ્યા, તપ, દાન, જ્ઞાન, સારા સ્વભાવ અથવા સહર્તન, ગુણ કે ધર્મ કાંઈ પણ નથી, તેઓ પૃથ્વીને ભાર આાપ-નાર મૃગપથુરૂપ છે, છતાં મર્હલેાકમાં મનુષ્યપે કરે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક - ૨. વિશ્વભ્રશંસા પ્રકરણ ૧૧-૨૦ : જે રાજાના દેશમાં કવિએ નિધન હોય છે, તે રાજાને દોષ છે, એમ મણિપરીક્ષક (ઝવેરી)ના દ્રષ્ટાંતથી કહે છે. શાર્વવિદિતવૃત્ત शास्त्रोपस्कृतशब्दसुन्दरगिरः शिष्यप्रदेयागमा विख्याताः कवयो वसन्ति विषये यस्य प्रभोनिधनाः। तज्जाड्यं वसुधाधिपस्य कवयो(सुधियो)ह्यर्थ विनाधीश्वराः कुत्स्याः स्युः कुपरीक्षकां न मणयो यैरर्घतः पातिताः॥११॥ જેઓની વાણી વ્યાકરણ વગેરેથી અને સુશોભિત શબ્દોથી સુંદર હોય છે અને જેઓનાં શા શિષ્યોને ભણવા યોગ્ય છે એવા પ્રસિદ્ધ કવિઓ, જે રાજાના દેશમાં નિર્ધન રહે છે, તે રાજાની જ જડતા છે; કારણ કે, ધન વિના પણ કવિઓ સમર્થ છે. (તેપર દષ્ટાંત) જે ઝવેરીઓ ઘણી કિંમતવાળા મણિઓની થેડી કિંમત કરે છે, તે ઝવેરીએ જ # ભૂખને સંગ ત્યાજ્ય છે જંગલીઓની સાથે પર્વત આદિમાં ફરવું ઉત્તમ છે, પરંતુ સ્વર્ગમાં પણ મૂર્ખ માણસને સંગ ઉત્તમ નથી, એમ કહે છે. ___ वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसंपर्कः सुरेन्द्रभवनेष्वपि ॥ પર્વતપર અને ન જઈ શકાય તેવાં સ્થાનમાં જગલી જાનવરોની સાથે ભટકવું ઉત્તમ છે, પરંતુ સ્વર્ગમાં પણ મૂર્ખ માણસને સંગ ઉત્તમ નથી. મતલબ કે, મૂર્ખ માણસને સંગ સર્વથા તજ જેઈએ. ૧ “ક ” રિ પાંતર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧e ભકિત નિંદવા લાયક છે, પણ મણિઓની હલકાઈ થતી નથી. (મતલબ-જેમ મણિની યથાર્થ કિંમત ન જાણનાર ઝવેરીઓ નિંદવા લાયક છે, તેમ કવિઓનું યથાર્થ સ્વરૂપ ન જાણનાર રાજાઓ પણ નિંદવા લાયક છે.)૧૧ વિદ્યારૂપી ગુપ્ત ધન હવે રાજાએ વિદ્વાનોનું સંમાન કરવું જોઈએ, પણ તેઓને તિરસ્કાર કરવો ન જોઈએ, એમ નીતિવિધાનાં વખાણ કરીને વૈભવસંપન્નોને અને રાજાને બોધ કરવા માટે બે લોકો કહે છે. शादिलविक्रीडितवृत्त हर्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा ह्यर्थिभ्यः प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धि पराम् । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं येषां तान प्रति मानमुज्झत नृपाः कस्तैः सह स्पर्धते ॥१२॥ જે ધન, ચેર વગેરેના જોવામાં આવતું નથી, અત્યુત્તમ કલ્યાણ કરે છે, માગણ લોકોને નિરંતર આપવાથી હંમેશાં અતિ વૃદ્ધિને પામે છે અને પ્રલયકાળમાં પણ નષ્ટ થતું નથી, એવું વિદ્યાપી ગમ ધન, જે વિદ્વાને પાસે છે, તેઓની કાણુ સ્પર્ધા કરે? (અર્થાત કેઈ નહીં). માટે હે રાજાઓ! તે વિદ્વાને પ્રત્યે “અમે શ્રીમંત રાજા છીએ અને આ વિદ્વાને નિર્ધન અને તુચ્છ છે” એ ગર્વ છોડી ઘા.૧૨ પંડિતો કોઈના તાબેદાર નથી : मालिनीवृत्त अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था'स्तृमिव लघु लक्ष्मी व तान्संरुणद्धि। .. अभिनवमदले(रे)खाश्यामगण्डस्थलानां ४. न भवति बिसतन्तुर्वाणं वारणानाम् ॥१३॥ જેમ નૂતન મદલેખાથી શ્યામ થયેલા ગંડસ્થળવાળા મદેન્મત્ત હસ્તીઓને, કમળદંડતંતુથી વારી રખાતા નથી, તેમ Page #28 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૧૧ તૃણ જેવી તુછ લફમીથી જેમને રોકી રમાતા નથી એવા પરમાર્થને પામેલા પંડિતેની અવગણના કરવી નહિ૧૩ ભાવિક ગુણની સ્થિરતા આનુષંગિક (ઉપાધિથી થયેલા) ગુણનું નિવારણ કરનારા જોવામાં આવે છે, પણ સ્વાભાવિક ગુણનું નિવારણું કરવા માટે કોઈ પણ સમર્થ નથી, તે પર હંસનું દૃષ્ટાંતवसन्ततिलकावृत्त अम्भोजिनीवननिवास(विहार )विलासमेव हंसस्य हन्ति नितरां कुपितो विधाता। न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः ॥१४॥ હંસ ઉપર કેપેલા બ્રહ્મા, તે હંસનું કમળના વનમાં રહેવાનું સુખ અવશ્ય હણે છે, પરંતુ દૂધને અને જળને જુદાં પાડવામાં પ્રસિદ્ધ થયેલી હિંસની કીતિને હણ શક્તા નથી, ત્યારે બીજાની તે વાત જ શી કરવી? ૧૪ વાણીરૂપ ધરેણું બાજુબંધ વગેરે ઘરેણું કરતાં વાણરૂ૫ ઘરેણું ઉત્તમ છે એટલા માટે વાણીરૂપ ઘરેણું અવશ્ય મેળવવું જોઈએ, એવા અભિપ્રાયથી કહે છે :शार्दूलविक्रीडितवृत केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः। वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥१५॥ બાજુબંધ, ચંદ્ર જેવા ચળકતા હાર, સ્નાન, પડેલું ચંદન, પુ૫ કે સારી રીતે શોભાવેલા વાળ પુરુષને ભા. * કમળદંડતંતુથી જેમ હાથી બંધાતો નથી, તેમ પરમાર્થને પ્રાપ્ત થયેલા પંડિતો લક્ષ્મીને તૃણવત્ ગણુને તેની દરકાર રાખતા નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ - વતા નથી, પણ તે અવાળી વાણીને વિદ્વાને ધારણ કરે છે. તે વા જવળ પુરુષને શોભાવે છે. બાનુબ વગેરે ઘોષને નાશ થાય છે, માટે જાણીપ ઘરેણું તે જ અક્ષય ઘરેણું છે. ૧૫ વિદ્યા વિના નર પશુ પુરુષને વિદ્યા જ પાદિ સર્વસ્વ છે, માટે વિદ્યા વિનાને પુરુષ પશુ જ છે. રાર્રવિરહિતર : विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः। विद्या बन्धुजनो विदेशगमने विद्या परं' दैवतं विद्या राजसु पू(ज्यते)जिता न तु धनं विद्याविहीनः पशुः॥ વિદ્યા જ મનુષ્યનું મોટું સૂપ છે અને અતિ ગુપ્ત ધન છે. વિદ્યા ભેગ આપનારી છે, કીતિ અને સુખ આપનારી છે. વિદ્યા ગુરુઓની પણ ગુરુ દેશમાં ભાઈની પેઠે હિત કરનારી છે. પરમ દૈવત પણ વિદ્યા જ છે. રાજાએ પણ વિદ્યાની જ પૂજા કરે છે, પણ ધનની પૂજા કરતા નથી. માટે વિદ્યારહિત પુરુષ પથ જ છે, એટલા માટે પશુપણું દૂર કરવા માટે વિદ્યા જ અવશ્ય મેળવવી જોઈએ. ૧૬ કેટલાક ગુણ-અવગુણેનું મહત્ત્વ - ક્ષમા વગેરે ગુણવાળા પુરુષને વચન વગેરેનું શું પ્રજન છે, એમ કહે છે. , ૧ વ વવત’ તિ વાટાંતર Page #30 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક शार्दूलविक्रीडितवृत्त । शान्तिश्चेद्वचनेन किं किमरिभिःक्रोधोऽस्ति चेदेहिनां शातिश्चेदनलेन किं यदि सुहृदिव्यौषधैः किं फलम् । किं सपैयदि दुर्जनाः किमु धनैर्विद्याऽनवद्या यदि बीडाचेत्किमु भूषणैः सुकविता यद्यस्ति राज्येन किम् ॥१७॥ જે ક્ષમા હોય તો મધુર વચનનું શું પ્રયોજન છે? (કારણ કે ક્ષમાથી જ સઘળું જગત પ્રસન્ન થાય છે.) મનુબેને જે ક્રેધ હોય તે શત્રુઓનું શું પ્રયજન છે? (કારણ કે શત્રુઓનું સઘળું કામ ક્રોધ જ કરે છે.) જે સ્વજ્ઞાતિ હોય તે અગ્નિનું શું પ્રયોજન છે? કારણ કે તાપ વગેરે અગ્નિનું કાર્ય સ્વજ્ઞાતિ જ કરે છે.) જે મિત્ર હોય તે ઉત્તમ ઔષધોનું શું પ્રજન છે? (કેમકે મિત્ર જ શરીરમાં સુખ કરે છે.) જે દુષ્ટ પુરુષે હોય તે સર્વેનું શું પ્રયોજન છે? (કારણ કે પ્રાણનાશ વગેરે કાર્ય દુષ્ટ પુરુષો જ કરે છે.) જે શુદ્ધ વિદ્યા હોય તે દ્રવ્યનું શું પ્રીજન છે? (કારણ કે વિદ્યાથી જ દ્રવ્યાદિ સુખ થાય છે.) જે લાજ હોય તે ઘરેણાંનું શું કામ છે? (કારણ કે લાજ જ મનુષ્યને શેભાવે છે.) જો સારી કવિતા કરવાની શક્તિ હોય તે રાજ્યનું શું કામ છે? (કારણ કે કવિતાથી જ રાજ્યનું સુખ મળે છે.) ૧૭ લોકપ્રિયતાનું કારણ ગ્ય કાર્ય કરનાર મનુષ્યમાં નીતિને માર્ગ રહે છે. शार्दूलविक्रीडितवृत्त दाक्षिण्यं स्वजने दया परजने शाठयं सदा दुर्जने प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम् । Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪ ભર્તુહરિકૃત सौर्य शत्रुजने क्षमा गुरुजने नारीजने' धूर्तता । ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः॥१८॥ સ્ત્રી, પુત્ર આદિ પિતાનાં મનુષ્યમાં સરલપણું, બીજા મનુષ્ય ઉપર દયા, દુર્જનની પાસે હંમેશાં શકપણું, સજજન ઉપર પ્રીતિ, રાજા પાસે વિનય, વિદ્વાન પાસે સરલપણું, શત્રુ પાસે શૂરપણું, ગુરુમાં ક્ષમા અને સ્ત્રી પાસે ધૃતપણું ૨:ખવું, એ પ્રમાણે જે માણસે કળાઓમાં કુશળ હોય છે, તેઓમાં જ ન્યાયમાર્ગ રહે છે. ૧૮ . સત્સંગનું ફળ સપુરુષને સમાગમ જડપણને હણવા વગેરે સઘળાં કાર્યો કરે છે. वसन्ततिलकावृत्त जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं मानोमति दिशति पापमपाकरोति। चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति सत्संगतिः कथय किं न करोति पुंसाम् ॥१९॥ સજનેને સમાગમ બુદ્ધિની જડતાને હરે છે, સત્ય બોલવાનું શીખવે છે, સંમાનની ઉત્તમતા બતાવે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને દિશાઓમાં કીર્તન કેલાવો કરે છે. માટે કહો કે, સજજન સમાગમ માણુનું કયું કાર્ય નથી કરતે ? (સઘળાં કાર્યો સિદ્ધ કરે છે.) ૧૯ * સુકવિની અમરતા મેટા મેટા કવિએ સઘળાથી ઉત્તમ છે, તેનું વર્ણન. १ 'कान्ताजने धृष्टता' इति पाठान्तरम् ।.. Page #32 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ગુઠ્ઠમત્ત जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः। नास्ति येषां यशःकाये जरामरणजं भयम् ॥२०॥ .. શૃંગાર વગેરે રસેની સિદ્ધિવાળા અને પુણ્યવાનું એવા મેટા મેટા કવિએ સર્વથી ઉત્તમ છે, કે જેઓનાં કીર્તિરૂપી શરીરને જરા–ઘડપણનો કે મરણને ભય નથી.૨૦ તાત્પર્ય–જેમ સિદ્ધ પુરુષોના રસૈષધના સેવનથી મનુષ્યદેહને ઘડપણનો તથા મરણનો ભય દૂર થાય છે અને તેને નાશ થત નથી, તેમ શૃંગાર વગેરે રસથી પૂર્ણ કાવ્યથી ઉત્પન્ન થયેલી કવિઓની કતિ કે દિવસે પણ નષ્ટ થતી નથી." ૩ માનશૌર્યપ્રશંસા પ્રકરણ ૨૧-૩૦ (ટેકીલા માનધન પુરુષો કોણ હોય છે?) અત્યંત દુઃખ પામેલ માની પુરુષ, પોતાની મોટાઈથી વિરુદ્ધ એવું નીચ કર્મ કરતો નથી, તે પર સિંહની અન્યોક્તિ શાસ્ત્રવિકતવૃત્ત क्षुत्क्षामोऽपिजराकृशोऽपि शिथिलप्रायोऽपि कष्टां दशा मापन्नोऽपि विपनदीधितिरपि प्राणेषु नश्यत्स्वपि। मत्तेभेन्द्र विभिन्नकुम्भपिशितग्रासैकबद्धस्पृहः । कि जीणं तृणमत्ति मानमहतामग्रेसरः केसरी ॥२१ - ભૂખથી દુર્બળ થઈ ગયેલું હોય તેપણું, ઘડપણથી કૃશ થયેલો હોય તોપણ, ક્ષીણ શક્તિવાળે થયેલ હોય ક ભગવપા ભગવાનની કૃપાથી જ સદાચરણું પુત્ર વગેરેથી યુક્ત થવાય છે, બીજે પ્રકારે થવાતું નથી. शार्दूलविक्रीडितवत्त सूनुःसश्चरितः सती प्रियतमा स्वामी प्रसादोन्मुखः खिग्धं मित्रमवश्वका परिजनो निष्केशलेश मनः। Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬ ભર્તુહરિકૃત તેપણ, અતિ કષ્ટ દશાને પામેલે હાય તેપણું અને તેજ વિનાને થયેલ હોય તે પણ જેને મોટા મોટા મદોન્મત્ત હાથીઓનાં કુંભસ્થળે ફાડીને તેમાંથી જ કેળીઆ ભરવાની ઈચ્છા બંધાયેલી છે કે જે માનીને આગેવાન છે, તે સિંહ, પ્રાણતિ વખતે પણ શું સૂકું ઘાસ ખાય છે? અર્થાત ખાતે નથી. ૨૧ તાત્પર્ય–જેમ માની સિંહ પોતાના ભક્ષ્ય માંસને છેડીને પ્રાણત વખતે પણ રસરહિત ઘાસને ખાવારૂપ નીચ કર્મ કરતે નથી, તેમ માની પુરુષો પણ પ્રાણાંત સમયે નીચ કર્મ કરતા નથી. ઉતમ સિંહ અને અધમ કુતરા વચ્ચેનો ભેદ માની પુરુષને ઉપર કહેલે પ્રકારે આચરણ કરવા છતાં પણ પિતાના બળને યોગ્ય ફળ મળે છે, તે પર કુતરાનું અને સિહનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त स्वल्पं स्नायुवसावशेष(षेक)मलिनं निर्मासमप्यस्थि गोः श्वा लब्ध्वा परितोषमेति न तु तत्तस्य क्षुधाशान्तये। सिंहो जम्बुकमङ्कमागतमपि त्यक्त्वा निहन्ति द्विपं सर्वः कृच्छ्रगतोऽपि वाञ्छति जनः सत्त्वानुरूपं फलं ॥२२॥ આંતરડાંવાળું અને ચરબીવાળું હોવાથી મલિન અને માંસરહિત એવાં બળદનાં હાડકાંને પામીને, જો કે તે હાડકાંથી ॐ आकारो रुचिरः स्थिरश्च विभवो विद्यावदातं मुखं तुष्टे विष्टपहारिणीष्टदहरौ संप्राप्यते देहिनाम् ॥ જે જગતને ઉદ્ધાર કરનાર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા હોય તો જ પુરુષને સારાં આચરણવાળે પુત્ર, સતી સ્ત્રી, પ્રસન્ન સ્વામી (શેઠ વગેરે પિષણ કરનાર), સ્નેહવાળે મિત્ર, શુદ્ધ મનથી રહેનાર સેવકવર્ગ, કલેશના લેશ વિનાનું મન, શરમ,સ્થિર વૈભવ અને વિદ્યા વિશુદ્ધ મુખ પ્રાપ્ત થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નીતિશતક ભૂખની નિવૃત્તિ થાય તેમ નથી, પણ તેથી કુતરે પ્રસન્ન થાય છે, અને સિંહ પાસે આવેલા શિયાળને તજીને હાથીને જ મારે છે. એટલા માટે સઘળાં પ્રાણીઓકષ્ટને પામેલા હોય તે પણ પોતાનાં બળને અનુકૂળ ફળની જ ઈચ્છા કરે છે. ૨૨ કુતરા અને હાથીના દ્રષ્ટાંતથી શુદ્ર માણસનું તુચ્છપણું અને ઉત્તમ માણસનું ધીરપણું બતાવે છે. वसन्ततिलकावृत्त लागूलचालनमधश्चरणावपातं । भूमौ निपत्य वदनोदरदर्शनं च । श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु धीरं विलोकयति चाटुशतैश्च भुक्ते ॥२३॥ કુતરું ખાવા આપનારની આગળ પૂછડું હલાવે છે, પગ આગળ નીચે પડે છે અને પૃથ્વી ઉપર પડીને મુખ તથા પેટ બતાવે છે, પણ ઉત્તમ હાથી તે ગંભીરપણુથી જુવે છે અને મધુર વચનેવટે પ્રાર્થના કરવાથી ખાય છે. એ જ પ્રકારે ક્ષુદ્ર માણસ કુતરાની પેઠે મુખ હલાવવું વગેરે ક્રિયા કરે છે ને ઉત્તમ માણસ હાથીની પેઠે ગંભીરપણથી જુવે છે અને અતિ આદરવાળાં પ્રિય વચનેવડે શ્લાઘા કરવાથી ભજન કરે છે. કલોદ્ધારક પુરુષ " કુળની ઉન્નતિ કરનાર પુરુષ ઉત્તમ છે, બીજે નહિ. अनुष्टुभवृत्त परिवर्तिनि संसारे मृतः को वा न जायते। . • સજાતો ચેન ન યાતિ વંઃ મુરતિમ ારકા - જેમાં ઉત્પત્તિ અને નાશ થાય છે એવા સંસારમાં ક પુરુષ ઉત્પન્ન નથી થયે ને કે પુરુષ મરણ નથી પામ્યો? (અર્થાત અનેક જમ્યાં અને મરણ પામ્યા, પરંતુ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભહરિકૃત ઉત્પન્ન થયો છે તે જ કહેવાય કે જેનાથી કુળની ઉન્નતિ થાય; (મથી બીજા થાય છે ખરા, પણ નહિ થયા જેવા) ૨૪ ઉત્તમ પુરુષની ગતિ પુષ્પના ગુચ્છનું દ્રષ્ટાંત આપી, ઉત્તમ પુરુષોની બે પ્રકારની વર્તણૂક બતાવે છે. अनुष्टुभवृत्त कुसुमस्तबकस्येव द्वेगती स्तो मनस्विनाम् । मूर्ध्नि वा सर्वलोकस्य विशीर्येत वनेऽथवा ॥२५॥ પુષ્પના ગુચ્છની પેઠે ઉત્તમ પુરુષની પણ બે પ્રકારની સ્થિતિ છે. કાં તે સઘળા લેકના મસ્તક ઉપર રહેવું કે, વનમાં જ સુકાઈ જવું. ૨૫ - મતલબ–જેમ, જે કોઈ ગ્રાહક હોય તો પુષ્પોનો ગુચ્છ સર્વ લેકનાં મસ્તક ઉપર રહે છે, નહિ તો વનમાં જ સૂકાઈને ખરી જાય છે; તેમ જે કાઈ શ્રેતા હોય તો ઉત્તમ પુરુષ હિતો. પદેશ કરવાથી પૂજાય છે, નહિ તો ચૂપચૂપ બેસી રહે છે. - દુજનની પીડા * દુર્જન પિતાનું પરાક્રમ પ્રસિદ્ધ કરવા માટે અતિ તેજવાળા પુરુષને પીડે છે, પણ થોડા તેજવાળાને પીડતો નથી, તે ઉપર રાહુનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितकृत सन्त्यन्येऽपि बृहस्पतिप्रभृतयः संभाविताः पंचषा. स्तान्प्रत्येष विशेषविक्रमरुची राहुन वैरायते। . 'मालतीस्तबकस्येव द्वयी वृत्तिमनस्विनः' इति पाठान्तरम्। લમ્બિરે જ તિ પાકાંતા , Page #36 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક द्वावेव ग्रसते दिनेश्वरनिशाप्राणेश्वरौ भासुरौ બ્રાતઃ ! પળિ પચ ાનવપત્તિ શીર્ષાવરોનીત' રદ્દ હે ભાઈ ! તું જો કે, બૃહસ્પતિ વગેરે ખીજા પણ પાંચ છ ગ્રહા માનવા લાયક છે, તથાપિ વિશેષ પરાક્રમની ઇચ્છાવાળા રાહુ. તે બ્રહાની સાથે વેર રાખતા નથી; એટલા માટે ભટકતા રાહુ પેાતાનું મસ્તક બાકી રહ્યા છતાં પણુ અમા વાસ્યાને દિવસે મહા તેજસ્વી સૂર્યને અને પૂર્ણિમાને દ્વિવસે અતિ પ્રકાશવાળા ચંદ્રને સારી રીતે પીડે છે. ૨૬ તાત્પ —જેમ રાહુ ખીજાં ગ્રહેાને છેડીને અતિ તેજસ્વી સૂર્ય અને ચંદ્ર એ એનેજ પડે છે, તેમ દુર્જન પણ સાધારણ. મનુષ્યને છેડીને પેાતાનું પરાક્રમ પ્રસિદ્ધ કરવા માટે તેજસ્વીને પીડે છે. મેટાએનાં અદ્ભુત ક મેાટા પુરુષનાં ચરિત્રાની અવધિ નથી. ૧૯ हरिणीवृत्त वहति भुवनश्रेणीं शेषः फणाफलकस्थितां कमठपतिना मध्येपृष्ठं सदा स विधार्यते । तमपि कुरुते क्रोधाधीनं पयोधिरनादरादहह महतां निःसीमानश्चरित्र विभूतयः ॥२७॥ શેષનાગ પેાતાની ક્ષ્ણારૂપી પાટીઓ ઉપર રહેલાં ભુવનાની પંક્તિને ધારણ કરે છે, તે શેષનાગને ભગવાન કાચમાનું રૂપ ધારણ કરીને સદા પીઠ ઉપર ધારણ કરે છે, તે કાચબાને સમુદ્ર પ્રયાસ વિના પેાતાની વચમાં રાખે છે. આ કેવું શ્રાવ્ય છે કે, મેાટા પુરુષાનાં ચિત્રાની અવધિ જ નથી ! ૨૭ તાત્પ –સથા તૃષ્ણાને ત્યાગ કરવા ઉચિત છે. ૧ ‘વિવાદ્ ’કૃત્તિ વાઝાન્તરમ્। ૨ ‘શીર્ષાવશેષાવૃત્તિ કૃતિ પાકાતમ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત - આપત્તિમાં સેટી - દુઃખમાં પડેલા પિતાને છોડીને બીજે ઠેકાણે જઈ, પિતાના પ્રાણની રક્ષા કરવી, એ ઉચિત નથી. शिखरिणीवृत्त वरं पक्ष(प्राणो)च्छेदः समदमघवन्मुक्तकुलिशप्रहारैरुद्गच्छद्बहलदहनोद्गारगुरुभिः। तुषाराद्रेः सूनोरहह पितरि क्लेशविवशे न चासौ संपातः पयसि पयसां पत्युरुचितः ॥२८॥ ઊંચી જનારી અગ્નિની શિખાથી મોટા થયેલા એવા મદવાળા ઈન્દ્ર છેડેલા વજાના પ્રહારોથી પિતાની પાંખો કપાવા દેવી, એ મૈનાક પર્વતને એગ્ય હતું. પરંતુ અરેરે! પિતાના પિતા હિમાલય પર્વતના કલેશથી પિતે પરવશ. થયા છતાં પિતાને ઉદકાના સ્વામી સમુદ્રના જલમાં પડવું ચગ્ય નહોતું. ૨૮ તાત્પર્યઆપત્તિ વખતે પણ આપત્તિમાં પડેલા પિતાને કે કોઈ સજ્જનને છોડી દેવા, એ સજજનને ઉચિત નથી. તેજસ્વી પુરુષનો ધર્મ * ચૈતન્યવાળા તેજસ્વી પુરુષ બીજાએ કરેલા વિકારને સહન કરતો નથી, તે ઉપર સૂર્યકાંત મણિનું દૃષ્ટાંત. आर्या यदचेतनोऽपि पादैः स्पृष्टः प्रज्वलति सवितुरिनकान्तः। सत्तेजस्वी पुरुषः परकृतविकृति कथं सहते ॥२९॥ છે. જ્યારે ચૈતન્ય વિનાને સૂર્યકાંત મણિ પણ સૂર્યના કિર ને સ્પર્શ થવાથી તેજવાળો થાય છે, ત્યારે તેજસ્વી પુરુષ બીજાએ કરેલા વિકારને કેમ સહન કરે? (અથાત્, Page #38 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક પરાક્રમને પ્રકટ કરનાર તેજનો હેતુ અવસ્થા નથી, પણ સ્વભાવ જ છે, તે પર સિંહનાં બચ્ચાંનું દૃષ્ટાંત. आर्या सिंहः शिशुरपिनिपतति मदमलिनकपोलभितिषु गजेषु । प्रकृतिरियं सत्त्ववतां न खलु वयस्तेजसो हेतुः ॥३० - સિંહનું બચ્ચું પણ મદોન્મત્ત હાથીઓને મારવા જાય છે. આ બળવાનેને સ્વભાવ જ છે. આથી તેને હેતુ અવસ્થા (ઉમર–વય) નથી, એ નિશ્ચય છે. ૩૦ ૪. અર્થપ્રધાન પ્રકરણ ૩૧-૪૦ દ્રવ્યની પ્રશંસા દ્રવ્ય વિના સઘળા ગુણે વણવત્ તુચ્છ છે. शार्दूलविक्रीडितवृत्त जातिर्यातु रसांतलं गुणगणस्तस्यायधो गच्छतु शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्रिना। शौर्य वैरिणि वज्रमाशु निपतत्वर्थोऽस्तु नः केवलं येनैकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥३१॥ બ્રાહ્મણ વગેરે સ્વજાતિ પાતાળમાં જાઓ, ગુણને સમુદાય તેની પણ નીચે જાઓ, સદાચરણુ પર્વતના તટ ઉપરથી પડે, વશ અગ્નિથી મળી ભમ થાઓ અને ઘરપણું કે જે શત્રુ છે, તેની ઉપર જલદી વજા પડે, પણ અમારી પાસે તે કેવળ ધન ૨; કારણ કે ધન વિના ઉપર કહેલા સઘળા ગુણે ઘાસનાં તણખલાં જેવા અતિ તુચ્છ છે. ૩૧ - ધનમાં જ બધું છે ? અન્વયથી અને વ્યતિરેકથી સર્વ કરતાં ધનનું શ્રેષપણું કહે છે. અવયવ્યતિરેક–જેના ભાવથી જેનો ભાવ હોય છે તે અન્વય તથા જેના અભાવથી જેનો અભાવ હોય તે વ્યતિરેક, Page #39 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત उपजातिवृत्त यस्यास्ति वित्तं स नरःकुलीनःस पण्डितःस श्रुतवान्गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति ॥३२ જે પુરૃષની પાસે ધન છે, તે જ કુલીન, તે જ પંડિત, ત જ ગુણવાન, તે જ ગુણ જાણનાર, તે જ બોલનાર અને તે જ જોવાલાયક છે. કારણ કે, સઘળા ગુણે સુવર્ણ(ધન)ને આશ્રય કરી રહે છે. (ધન હોય ત્યારે જ સર્વે ગુણે પ્રકાશે છે.)૩૨ વિનાશકારક દુર્ગુણોને નિર્દેશ ખરાબ સલાહ વગેરેથી રાજા વગેરેને નાશ થાય છે, એમ शार्दूलविक्रीडितवृत्त दौर्मन्द्रयान्नपतिर्विनश्यति यतिःसङ्गात्सुतो लालनाद्विप्रोऽनध्ययनात्कुलं कुतनयाच्छीलं खलोपासनात् । 9 વસતતિાવૃત્ત तानीन्द्रियाणि सकलानि तदेव कर्म सा बुद्धिरप्रतिहता वचनं तदेव । अर्थोष्मणा विरहितः पुरुषः स एव त्वन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ જેની સઘળી ઇંદ્રિય તે જ હય, જેનું કર્મ તે જ હોય, જેની અકુંઠિત બુદ્ધિ તે જ હોય અને જેનું વચન તે જ હોય છતાં તે જ પુરુષ, જે ધનરહિત થાય તે ક્ષણ વારમાં બીજો બની જાય છે, એ આશ્ચર્ય છે. ' - તાત્પર્યા–એક ધન વિના ઈદ્રિય વગેરે સઘળાં વ્યર્થ થાય છે, માટે ધન અવશ્ય મેળવવું જોઈએ. . . . . Page #40 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૨૪ ह्रीर्मद्यादनवेक्षणादपि कृषिः स्नेहः प्रवासाश्रयानमैत्री चाप्रणयात्समृद्धिरनयात्त्यागात्प्रमादाद्धनम् ॥३३॥ ખરાબ સલાહથી રાજાને નાશ થાય છે, સ્ત્રી વગેરેના સંગથી યતિને નાશ થાય છે, લાડ લડાવવાથી પુત્ર નષ્ટ થાય છે–બગડે છે, ન ભણવાથી બ્રાહ્મણ નષ્ટ થાય છે, કુપુત્રથી કુળનો નાશ થાય છે, દુર્જનના સેવનથી સ્વભાવન–સદ્વર્તનને નાશ થાય છે, મદિરાથી લાજનો નાશ થાય છે, દેખરેખ-સંભાળ ન રાખવાથી ખેતીવાડીનો નાશ થાય છે, પરદેશમાં ફરવાથી નેવુને નાશ થાય છે, પ્રેમના અભાવે મંત્રીને નાશ થાય છે, અનીતિથી સમૃ. દ્ધિનો નાશ થાય છે અને અપાત્રને દાન દેવાથી વા ગાફલ રહેવાથી ધનનો નાશ થાય છે.૩૪ ધનની ત્રણ ગતિએ દાનરહિત અને ભોગરહિત ધનને સર્વથા નાશ થાય છે. आर्या दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य। खो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ॥३४॥ દાન, ભેગ અને નાશ, એ ત્રણ ગતિએ ધનની થાય છે. જે માણસ દાન દેતે નથી વા ઉપભોગ કરતે નથી, તેના ધનને નાશ થાય છે.૩૪ એટલા માટે જે ધન હોય તો દાન પણ દેવું અને ઉપભેગ પણ કર, કૃશ છતાં શેભતી વસ્તુઓ માગણ લોકને પુષ્કળ ધન આપી નિર્ધન થયેલ પુરુષ શેભે છે તે ઉપર દૃષ્ટાંત. Page #41 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત शिखरिणीवृत्त मणिः शाणोल्लोढः समरविजयी हेतिनिहतो मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः। कलाशेषश्चन्द्रः सुरतमृदिता बालवनिता तनिम्ना शोभन्ते गलितविभवाश्चार्थिषु जनाः ॥३५॥ સરાણે પાસા પાડેલે મણિ, ખડૂગ વગેરેથી ઘાયલ થયેલે પણ યુદ્ધમાં જય મેળવનાર લડવૈયા, મદ ઝરવાથી ક્ષીણ થયેલે હાથી, શરદ્દ કરતુમાં સૂકાયેલા કીનારાવાળી નદીઓ, બીજને કલાશેષ ચંદ્ર, કામક્રીડામાં ચુંબન વગેરેથી મર્દન થયેલી બાળા સ્ત્રી અને જેઓએ માગણ લોકોને પિતાને વિભવ આપી દીધું છે એવા મનુષ્ય કૃશ હોવા છતાં શેભે છે. તાત્પર્ય-માણસે અવશ્ય દાન કરવું જોઈએ.૩૫ અવસ્થાનાં પરિણામે - વસ્તુની હલકાઇનું અને મેટાઈનું કારણ અવસ્થા જ છે. બીજું કંઈ નથી. शिखरिणीवृत्त परिक्षीणः कश्चित्स्पृहयति यवानां प्रसृतये स पश्चात्संपूर्णः कलयति धरित्री तृणसमाम् । अतश्चानकान्त्याद्गुरुलघुतयाऽर्थेषु धनिनामवस्था वस्तूनि प्रथयति च सङ्कोचयति च ॥३६॥ દરિદ્રાવસ્થામાં હોય ત્યારે જે માણસ એક પિશ જવથી સંતુષ્ટ થાય છે, તે જ માણસ જ્યારે સંપત્તિવાન થાય છે ત્યારે પ્રથ્વીને પણ તૃણસમાન ગણે છે; એટલા માટે અવસ્થા જ વસ્તુને મહત્તા અને લઘુતા આપે છે– સંકેચમાં લાવે છે. પરંતુ ધન કંઇ લઘુતા કે મહત્તા આપતું નથી; કારણ કે, ધનવંતની હમેશાં એક જ સ્થિતિ Page #42 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક શ્ય રહેતી નથી. વખતે તે ધનાઢ્ય ડાય છે ને વખતે નિધન અવસ્થા જ મહેત્તાનું તથા લઘુતાનું થઈ પડે છે. માટે કારણુ છે. ૩૬ રાજનીતિ રાજાને અને અધિકારીઓને પૃથ્વીના પાલનના પ્રકાર જણાવે છે. वसन्ततिलकावृत्त राजन् ! दुधुक्षसि यदि क्षितिधेनुमेतां तेनाद्य वत्समिव लोकममुं पुषाण । तस्मिश्च सम्यगनिशं परिपोष्यमाणे નાનાš: તિ જપતેવ સૂમિ "રૂl હે રાજન! જો પૃથ્વીરૂપી ગાયને દોહાવાની ઇચ્છા હાય તા વાછડાની પેઠે લેાકનું પેાષણ કરો. હમ્મેશાં સારી રીતે લેાકનું પાષણુ થવાથી પૃથ્વી કલ્પલતાની પેઠે નાના પ્રકારનાં ફળ આપે છે. ૩૭ અનેક પ્રકારની રાજનીતિ રાજનીતિ એક પ્રકારની નથી, પરંતુ અનેક પ્રકારની છે, તે ઉપર વેશ્યાનું દૃષ્ટાંત. वसन्ततिलकावृत्त सत्याऽनृता च परुषा प्रियवादिनी च हिंस्रा दयालुरपि चार्थपरा वदान्या । नित्यव्यया प्रचुरनित्यधनागमा च वाराङ्गनेव नृपनीतिरनेकरूपा ॥३८॥ જેમ વેશ્યા કાઇ વખતે સત્ય ખેાલનારી, કેઇ વખત અસત્ય ખેાલનારી, કેાઇ વખતે કઢાર ખેલનારી, કાઈ વખતે પ્રિય માલનારી, કેાઈ વખતે હિંસા કરનારી, કાઈ ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ KA ભર્તૃહરિકૃત વખત ચાવીળા, કાઇ વખતે ધન લેનારી, કેાઈ વખતે ધન આપનારી, કેાઇ વખતે અતિ વ્યય કરનારી અને કાઇ વખતે પુષ્કળ ધન મેળવનારી, એ રીતે અનેક પ્રકારની ડાય છે, તેમ રાજનીતિ પણ અનેક પ્રકારની હાય છે. ૩૮ : રાજાશ્રયને ચાગ્ય ગુણા આજ્ઞા વગેરે છ ગુણા રાજપુરુષમાં હાવા જોએ, તે જે ન હાય તે તે રાજાને આશ્રય વ્યર્થ છે. शालिनीवृत आज्ञा कीर्तिः पालनं ब्राह्मणानां दानं भोगो मित्रसंरक्षणं च । येषामेते षड्गुणा न प्रवृत्ताः कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ॥ ३९ અપ્રતિહત આજ્ઞા, સર્વ દિશાએમાં કીર્તિ, બ્રાહ્મણાનું પાલન, સત્પાત્રને દાન, વૈભવે ના ઉપભાગ અને મિત્રાનું રક્ષણ એ છ ગુણેા જે પુરુષામાં નથી, તેઓને રાજાના આશ્રયનું શું ફળ ? અર્થાત કાંઇ પણ નહીં. ૩૯ પ્રાખ્યાધીન પ્રાપ્તિ પુરુષને પેાતાનાં પ્રારબ્ધ પ્રમાણે ધન મળે છે, પણ અધિક મળતું નથી. તે પર ઘડાનું દૃષ્ટાંત. d शार्दूलविक्रीडितवृत्त यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ ततो नाधिकम् । तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम् ॥४०॥ , બ્રહ્માએ પેાતાના ભાલમાં-કપાળમાં ઘેાડું અથવા અધિક જે ધન લખેલું હાય, તે ધન નિર્જલ દેશમાં પણ મળે છે, પણ તેથી અધિક મેરુપર્વતમાં પણ મળતું નથી; માટે ધીરજ રાખ અને ધનવાનની પાસે વ્યર્થ લાચારી ન દર્શાવ. વિચારી Page #44 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ર૭ છે, કે કૂવામાંથી ભરીએ વા સમુદ્રમાંથી ભરી પણ થામાં તે જેટલું જળ માતું હોય તેટલું જ માય. ૪ તાત્પર્ય–લાભ થ પ્રારાધીન છે, માટે ધનની ઈચ્છાવાળા પુરુષે ધનવાનની પાસે લાચારી કરવી નહીં. પ દુજનનિંદા પ્રકરણ ૪૧-૧૦ દુર્જનનું સ્વાભાવિક લક્ષણ કહે છે. द्रुतविलंबितवृत्त . अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा । स्वजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम४१ સર્વ પ્રાણીઓ ઉપર નિર્દયપણું, કારણ વિના કજીએ, , પરધનની તથા પરસ્ત્રીની ઈચ્છા અને પિતાના સંબંધીઓનું ; *નિઃસ્વાર્થ ઉદારતા મારે આશ્રિત માણસ માગે તો જ આપું, એવી પ્રતિજ્ઞા ન કરવી, એ પર મેઘા ક્રિત.. मनुष्टुभवृत्त त्वमेव चातकाधारोऽसीति केषां न गोचरः। : किमम्भोदवराऽस्माकं कार्पण्योक्तिं प्रतीक्षसे ॥. હે શ્રેષ્ઠ મેઘ ! ગરીબાઈનાં અમારાં વચનની શા માટે રાહ જુવે છે? કારણ કે તું જ ચાતકને-બપૈયાનો આધાર છે, એમ કોણ નથી જાણતું? અર્થાત્ સર્વ જાણે છે. ' તાત્પર્યા–પિતાના આશ્રિત માણસની ગરીબાઈનાં વચનની રાહ જોવી ઉચિત નથી. _ \ * * બધા પાસે દીનતા કહેવી નહિ . પુરુષે કોઈની પાસે ગરીબાઈનું વચન' કહેવું નહીં. એ પર ચાતકની અન્યોક્તિ. : Page #45 -------------------------------------------------------------------------- ________________ ભત કૃિત અને બંધુજનાનું હું સહન ન કરવું, એ ચાર ઢાષા ખલ પુરુષમાં સ્વાભાવિક હાય છે. (સરખાવેલ પર મા લાક)૪૧ વિજ્ઞાન દુજન પણ ત્યાય દુર્જન વિદ્વાન હાય, તે પણ તેને સંગ કરવા નહીં, એમ સર્પના દૃષ્ટાંતથી કહે છે. अनुष्टुभूवृत्त दुर्जनः परिहर्तव्यो विद्ययां भूषितोऽपि सन् । માળિનાતઃ સર્વે મિલો ન મયંઃ ॥ ૪૨ ॥ વિદ્યાથી સુશેાભિત થયેલે દુજૈન વિદ્વાન્ હાય તા પણ તેના સંગ કરવા નહીં. તે પર દૃષ્ટાંત-મણિથી શાબતે સર્પ શું ભયંકર નથી ? અર્થાત્ ભયંકર છેજ કર शार्दूलविक्रीडितवृत्त તેરે ચાતજ! સાવધાનમનલા! મિત્ર!ક્ષળ થયતાमम्भोदा बहवो हि सन्ति गमने सर्वेऽपि नैतादृशाः । केचिद्वष्टिभिरार्द्रयन्ति वसुधां गर्जन्ति केचिद्रथा यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ॥ હે ચાતક! હું મિત્ર! ક્ષણુવાર સાવધાન મનથી સાંભળ કે, આકાશમાં ધણા મેા છે, પરંતુ સઘળા જ દયાળુ નથી. કેમ કે, કેટલાક મેઘા વૃષ્ટિથી પૃથ્વીને ભીંજવી દે છે અને કેટલાક ફેાકટના ગાજે છે. જેને જેને તું જોય છે તેની આગળ દીનતાનું વચન કહેતા નહીં. ! અર્થાત્ જે દાતા હાય તેની પાસે માગણી કરવી, ખીજાની પાસે માગણી કરવી નહીં. ૧ વિધયા તોઽપિ' કૃત્તિ પાયાન્તરમ।૨ ભૂષિત: પતિ પામત Page #46 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક २६ તાપ –જેમ મણિથી શાભતા સર્પ ભયંકર છે, તેમ દુજ ન વિદ્વાન હૈાય તે પણ તે ભયંકર છે, માટે સર્વથા તેને સોંગ તજવા. દુષ્ટતાની ગુણમાં દોષષ્ટિ દુર્જના ગુણવાન પુરુષાના સર્વ ગુણોને દેષરૂપ ગણે છે, એમ કહે છે અર્થાત ગુણમાં દેષ આરેાપવાને પ્રકાર કહે છે. शार्दूलविक्रीडितवृत्त जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दम्भः शुचौ कैतवं शूरे निर्घृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे तत्को नाम गुणो भवेन्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥४३॥ દુર્જના લાજવાળા પુરુષને જડ કહે છે, વ્રત કર નારને દંભી કહે છે, પવિત્ર પુરુષને ધૂર્ત કહે છે, શર પુરુષને નિર્દય કહે છે, સરલ પુરુષને બુદ્ધિહીન કહે છે, પ્રિય ખેલનારને દીન કહે છે, તેજસ્વીને ગર્વિષ્ઠ કહે છે, ખેલવામાં ચતુરને બહુ ખેલે કહે છે અને સ્થિર (ઠરેલા)ને અશક્ત કહે છે, ત્યારે ગુણવાન પુરુષતા એવા કચે ગુણુ છે કે, જેમાં દુર્જનાએ દોષ ન મૂકયા હૈાય? ૪ક ગ્રાહામાત્ય ગુણદોષ ત્યાગ કરવા યાગ્ય દોષનાં અને ગ્રહણ કરવા યેાગ્ય ગુણનાં લક્ષણા. शार्दूलविक्रीडितवृत्त लोभश्चेवगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम् Page #47 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત सौजन्यं यदि किं गुणैःस्व (बलेन) महिमा यद्यस्ति किं मण्डनैः सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ॥ ४४ ॥ એ લેાસ (ધન મળ્યા છતાં પણ અધિક મળવાની ઇચ્છા) હાય તા નિર્ગુણપણાંની શી જરુર છે! (કારણ કે ને લેાભ હાય તે સર્વે ગુણુ વ્યર્થ થાય છે.) એ ચાડીઆપણું હાય તે પાપનું શું કામ છે. I(કેમકે ચાડીઆપણામાં જ સર્વે પાપ સમાય છે.) જો સત્ય હૈાય તે તપનું શું પ્રયાજન છે? (સત્ય ખેલવાથી જ તપનું ફળ મળે છે.) જો શુદ્ધ મન હેાય તેા તીર્થનું શું પ્રયેાજન છે ? (તીર્થમાં સ્નાન કર્યાનું ફળ શુદ્ધ મનથી જ પ્રાપ્ત થાય છે.) એ સુજનપણું હાય તા ગુણનું શું પ્રયેાજન છે? (કારણ કે સુજનતાથી સર્વે ગુણા આવે છે.) જે પેાતાના સારા મહિમા હૈાય તે ઘરેણાંનું શું પ્રયેાજન છે? (કારણ કે મહિમા જ શાભા આપે છે.) જે સદ્વિદ્યા હાય તા ધનનું શું પ્રયેાજન છે? (કારણ કે સર્વ ન કરતાં વિદ્યારૂપી ધન ઉત્તમ છે.) જે અપયશ હાય તા મૃત્યુનું શું પ્રયેાજન છે ? (કેમકે અપયશ જે મરણનું કાર્ય કરે છે. ૪૪ 39 શૂળ જેવા પદાર્થો અપરિહાર્ય માનસિક દુઃખાની ગણના કરે છે. पृथ्वीवृत्त शशी दिवसधूसरो गलितयौवना कामिनी ४. सरी विगतवारिजं मुखमनक्षर स्वाकृतेः । प्रभुर्धनपरायणः सततदुर्गतः सज्जनो नृपाङ्गणगतः खलो मनसि सप्त शल्यानि मे ॥४९॥ દિવસમાં કાંતિહીન થયેલે ચંદ્ર, જેનું ચાવન ચાલ્યું ગયું છે એવી સ્ત્રી, કમળ વિનાનું સાવર, સારી આકૃતિવા Page #48 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૩૧. ળાનું અક્ષર વિનાનું મુખ, ધનમાં તત્પર એવા માલિક, નિરંતર દારિદ્રચવાળા સજ્જન અને રાજાના આંગણામાં ગયેલા ખળ,એ સાત મારા મનમાં શલ્ય (કાંટા જેવા) છે. ૪૫ રાજકાપની અસહ્યતા અત્યંત કાપેલા રાજાઓને કાઇ પણ પેાતાનેા નથી, એમ અગ્નિના દૃષ્ટાંતથી કહે છે. अनुष्टुभ्वृत्त न कश्चिच्चण्डकोपानामात्मीयो नाम भूभुजाम् । होतारमपि जुह्वानं स्पृष्टो दहति पावकः ॥४६॥ અત્યંત કાપવાળા રાજાઓને કાઇપણ પેાતાના નથી. (તે પર દૃષ્ટાંત) અગ્નિ સ્પર્શ થવાથી હામનારને પણ મળે છે. ૪૬ અર્થાત્—જેમ અગ્નિ સ્પેશ થવાથી હામનારને પણ બાળે છે, તેમ અત્યંત કાપવાળા રાજાએ અપરાધ થવાથી પેાતાના સબંધી વગેરેને પણ છેાડતા નથી. અતિ કઠિન સેવાધમ मन्दाक्रान्तावृत्त मौनान्मूकः प्रवचनपटु (र्वाचको ) चाटुलो जल्पको वा धृष्टः पार्श्वे वस(भव )ति च तदा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥४७॥ ચાકરી કરનાર જો મૌન ધારણ કરેતા મૂંગા છે એમ ગણાય, જો વિશેષ ખેલે તે વાચાળ અથવા વાયુના રાગવાળ ગણાય, જે માલિકની પાસે જ રહે તે નિર્લેન્જ ગણાય, જો માલિકથી દૂર દૂર ફરતા રહે તે માઢ ગણાય, એ સાંતિ રાખેતે બીકણ કહેવાય અને સહુન નકર તા મ Page #49 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત અથવા નીચા કુળને કહેવાય. માટે સેવાધર્મ અત્યંત કઠિના છે અને તેને વેગીઓ પણ જાણી શકતા નથી. ૪૭ : - ક . નીચ સેવાને નિષેધ નીચની સેવા કરનારને સુખ મળતું નથી. વયજ્ઞત્તિ : उद्भासिताखिलखलस्य विशृङ्खलस्य प्राग्जातविस्तृतनिजाधमकर्मवृत्तः । दैवावाप्तविभवस्य , गुणद्विषोऽस्य નીરજા ગોવાતૈિઃ સુમારે શૈર કા જેણે સઘળા ખળ પુરુષોને પ્રકાશ કરે છે, જે મર્યાદાહિત છે, પૂર્વ જન્મમાં થયેલાં અને આ જન્મમાં ફેલાયલાં પિતાનાં નીચ કર્મમાં જે વર્તે છે, જેને દૈવયોગે ઐશ્વર્ય મળેલું છે અને જે ગુણને જ કરે છે તેવા નીચ પુરુષની નજરે પડેલા કયા પુરુષને સુખ મળે છે? કઈને નહીં. ૪૮ ખલ સજનની મૈત્રી દિવસના પ્રથમ પહાર અને પાછળ્યા પહોરની છાયાની પેઠે. ખળની અને સર્જનની મૈત્રી ચઢતી અને ઉતરતી જાય છે. उपजातिवृत्त आरम्भगुर्वी क्षयिणी क्रमेण लध्वी पुरा वृद्धिमतीच पश्चात्। दिनस्य पूर्वार्धपराधभिन्ना छायेव मैत्री खलसजनानाम् ॥ દિવસના પૂર્વાર્ધની છાયાની પેઠે ખળ પુરુષની મિત્રી આરંભમાં માટી અને પછી ક્રમે કરી ક્ષય પામનારી છે. નદિવસના ઉત્તરાર્ધની છાયાની પેઠે સજજનની મૈત્રી પ્રથમ ગાડી હોય છે અને પછી કેમે કરી વધે છે. ૪૯ - ( તાત્પર્ય જેમ દિવસના પ્રથમ પહોરના આરંભમાં સૂર્ય નક ઢ રાખી ઊm (ાએ છીએ ત્યારે આપણું છાયા મારી Page #50 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૩ હોય છે ને પછી જેમ જેમ ધિસ ચડતો જાય છે તેમ તેમ ઓછી (નાની) થતી જાય છે, તેમ ખેલ પુરુષની મિત્રો આરંભમાં મેટી ને પછી ઘટી જાય છે અને જેમ દિવસના પાછલા પહેરમાં પ્રથમ છાયા થોડી હોય છે, પણ જેમ જેમ દિવસ ઉતરતો જાય, તેમ તેમ છાયા વધતી જાય છે; તેમ સજજનની મૈત્રી આરંભમાં થોડી ને પછી ક્રમે ક્રમે વધતી જાય છે. નિષ્કારણ બૈરીઓ જગતમાં દુર્જને વિનાકારણ વૈરી થાય છે, તે વિષે વારધિનું, મચ્છી મારનું અને દુર્જનનું દૃષ્ટાંત गीति मृगमीनसजनानां तृणजलसंतोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणमेव वैरिणो जगति ॥५०॥ જગતમાં પારધિઓ તૃણુ ખાઈ જીવનાર મૃગના વિનાકારણ વરી થાય છે, ઢીમરો જલથી જીવનારા માછ. લાના વિનાકારણ વેરી થાય છે અને દુર્જને સંતોષી સજજનેના વિનાકારણ વિરી થાય છે. ૫૦ અર્થાત–જેમ પારધિ અને ઢીમર મૃગ અને માઇગ્લાના વિનાકારણ વૈરી થાય છે તેમ દુર્જન સજજના વિનાકારણ વૈરી થાય છે. ૬. સજનપ્રશંસા પ્રકરણ ૫૫-૬૦ સજનસમાગમની વાચ્છા વગેરે ગુણવાળા પુરુષો અત્યંત પૂજ્ય થાય છે. शार्दूलविक्रीडितवृत्त वाञ्च्छा सामसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता - विद्यायां व्यसनं स्वयोषिति रतिलोकापवादात्मनः Page #51 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खलेवेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरभ्यो नमः ॥५१॥ " સજજને સમાગમમાં પાછા ઇછ), બીજાના ગુણમાં પ્રીતિગુરુમાં નમ્રપણું, વિદ્યાનું વ્યસન, પિતાના જી ઉપર રતિ, લોકમાં નિંદાને ભય, મહાદેવજી ઉપર ભક્તિ, મનને વશ રાખવામાં શક્તિ અને ખળના સહવાસને ત્યાગ એટલા નિર્મળ ગુણે જે પુરુષમાં હેાય છે, તે મહાપુરુષે પૂજ્ય છે. પ૧ મહાત્માઓના સ્વાભાવિક ગુણે द्रुतविलंबितवृत्त : विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः। ચારિક જામ()ચંતન કૃત प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥५२॥ વિપત્તિ વખતે ધર્ય, ઉન્નતિ વખતે ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં પ્રીતિ અને વેદાદિ ઉપર આસક્તિ, એટલા ગુણે મહાત્માઓમાં સ્વાભાવિક છે. (સરખા ૪૧ મે લેક) પર ભૂષણરૂ૫ ગુણ સત્પાત્રને દાન આદિ આપવાં, એ જ ભૂષણ છે, પણ બીજું કંઈ ભૂષણ નથી. . . . . . . शिखरिणीवृत्त करे श्लाघ्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता ...... मुखे सत्या वाणी. विजयिभुजयो/र्यमतुलम् ।.. ૧ "Wજપ રિ પાઠાતાના - " , , Page #52 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક हृदि स्वस्था वृत्तिः श्रुतमधिगतं च श्रवणयोविनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥५३॥ સત્પાત્રને દાન આપવું એ હાથનું વખાણવા લાયક ઘરેણું છે, ગુરુના ચરણે પર નમકાર કરવા એ મસ્તકનું ઘરેણું છે, સત્ય બોલવું એ મુખનું ઘરેણું છે, જય મેળવે તેવું અતુલનીય વીર્ય એ ભુજેને અલંકાર છે, સ્વચ્છ વર્તણૂ ક એ હદયનું ઘરેણું છે અને શાસ્ત્રશ્રવણુથી ઈશ્વરનું જ્ઞાન થવું એ કણેનું ઘરેણું છે. લૌકિક ઐશ્વર્યા વિનાના હોવા છતાં જેઓ સ્વભાવથી જ મહાત્માઓ છે, તેમના ઉપર કહેલાં ઘરેણું છે. ૫૩ કલ્યાણને માગ પ્રાણુની હિંસા વગેરે ન કરવી, એ જ કલ્યાણને માર્ગ છે. स्रग्धरावृत्त प्राणाघातानिवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं काले शक्त्याप्रदानं युवतिजनकथामूकभावःपरेषाम्। तृष्णास्रोतोविभङ्गो गुरुषुच विनयः सर्वभूतानुकम्पा सामान्यःसवशाख्नेष्वनुपहतविधिःश्रेयसामेष पन्थाः॥५४॥ પ્રાણુના નાશથી નિવૃત્તિ થવી, પરાયાં ધન હરવામાં ચિત્તને નિયમમાં રાખવું, સત્ય બોલવું, સમય પ્રમાણે યથાશક્તિ દાન આપવું, પરસ્ત્રીની કથાઓમાં મંગું રહેવું, આશાને વધવા ન દેવી, ગુરુઓ પાસે વિનય રાખે અને સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી, એ પ્રમાણે સર્વ શામાં નિષેધ ન કરાયો અને સર્વ લોકોને સાધારણ એવે આ કલ્યાણને માર્ગ છે. ૫૪ મહાપુરુષનું ચિત્ત - સંપત્તિ અને વિપત્તિ વખતની મહાત્માઓના મનની સ્થિતિ, આવી હોય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત .: સંપgિ માતાં ચિત્ત શુધનમા मापस च महाशलशिलासंघातकर्कशम् ॥५॥ મહાત્માઓનું ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવું કોમળ થાય છે અને આપત્તિમાં મોટા પર્વતની શિલાના સમુદાય જેવું અત્યંત કઠિન થાય છે. (અર્થાત મહાત્માઓનું ચિત્ત સંપતિમાં ગર્વરહિત રહે છે અને વિપત્તિમાં ધીરજવાળું હે છે.) ૫૫ - સપુરુષનું અસિધારાવ્રત - સજજનની પેઠે વર્તવું, પણ બળ પુરુષની પેઠે વર્તવું નહિ એમ જણવવા માટે પુરુષનાં આચરણનાં વખાણ કરે છે. शिखरिणीवृत्त प्रिया न्याय्या वृत्तिमलिनमसुभङ्गेऽप्यसुकरं त्वसन्तो नाभ्याः सुहृदपिन याच्या कृशधनः। विपधुच्चैः स्थेयं पदमनुविधेयं च महतां सतां केनोद्दिष्टं विषममसिधाराप्रतमिदम् ॥५६॥ ન્યાયથી આજીવિકા ચલાવવી, પ્રિય પ્રાણના નાશની વખતે પણ નિદિત કર્મ ન કરવું, દુર્જનની આગળ યાચના કરવી નહિ, જેનું ધન ક્ષીણ થયું હોય તેવા મિત્ર પાસે પણ માગવું નહિ, વિપત્તિમાં પણ મેટાઈ માં રહેવું અને મહાત્માઓના માર્ગને અનુસરવું, એ પ્રકારે અતિ કઠણ એવું આ અસિધારાવત (તરવારની ધાર જેવું તીર્ણ વ્રત) સપુરુષોને કેણે બતાવ્યું? અર્થાત કેઈએ બતાવેલું નથી, પણ તેમનું તે વ્રત સ્વભાવસિદ્ધ છે. પદ - - - - Page #54 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક સપુરુષની મોટાઈને બીજો પ્રકાર शिखरिणीवृत्त प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः। अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः सतां केनोदिष्टं विषममसिधाराव्रतमिदम् ॥५७॥ બ્રાહ્મણને ગુપ્ત દાન દેવું, ઘેર આવેલા આગતા. સ્વાગતા કરવી, હિત કરીને પણ મન રાખવું, પિતે કરેલા ઉપકારને પ્રકટ કરે નહીં, સમૃદ્ધિ છતાં પણ ગર્વ રાખે નહીં અને ખોટા પડવાની બીક વગરની બીજાઓની વાતે કરવી-એવી રીતે તલવારની ધાર જેવું (ઉપર કહેલું) તીક્ષણ વત સપુરુષોને કેણે બતાવ્યું અર્થાત્ કોઈએ બતાવ્યું નથી, પણ એ સ્વાભાવિક છે. ૫૭ સંસર્ગનું પરિણામ સંબંધથી જ ગુણનું વિચિત્રપણું થાય છે, તે પર જળનું દષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त । संतप्तायसिसंस्थितस्य पयसोनामाऽपि न ज्ञा(श्रूयते मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राज(दृश्यते। स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोत्तमजुषामेवंविधा वृत्तयः ॥५८॥ તપેલાં લેખડ ઉપર પડેલાં જળનું નામ પણ જણાતું નથી અર્થાત્ તત્કાલ નાશ પામે છે. એ જ જળ જે કમલનાં પત્ર ઉપર પડયું હોય તે મેતીના દાણા જેવું શેભે છે, અને એ જ જળ જે સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની વચમાં પડયું હોય તે ખેતી થાય છે, માટે અધમ, મધ્યમ અને ઉત્તમોને આશ્રય કરનારાઓના આવા વ્યાપાર હોય છે. ૫૮ १ 'गुणः संसर्गतो जायते ' इति पाठान्तरम् । Page #55 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત તાત્પર્ય–જેમ તપેલા તવા વગેરેના સંબંધથી એક જ જળનું પરિણામ જુદું જુદું થાય છે, તેમ અધમ, મધ્યમ અને ઉત્તમ જનન - સહવાસથી જુદા જુદા ગુણની પ્રાપ્તિ થાય છે. - પુણ્યસનીને થતી પ્રાપ્તિ - આચરણથી પુત્ર વગેરેનું લક્ષણ કહે છે. वसन्ततिलकावृत्त यः प्रीणयेत्सुचरितैः पितरं स पुत्रो .... यद्भर्तुरेव हितमिच्छति तत्कलत्रम् । तन्मित्रमापदि सुखे च समक्रियं यઆ તરણું પુuથતો મને શા - જે સારી વર્તણૂકથી પિતાને પ્રસન્ન કરે તે જ પુત્ર; જે પતિનું હિત છે તે જ સ્ત્રી અને આપત્તિમાં તથા સુખમાં જેની વર્તણૂક સમાન જ રહે તે જ મિત્ર સમજો. પુણ્ય કૃત્યે કરેલાં હોય એવા પુરુષોને જ ઉપર કહેલી ત્રણ વસ્તુઓ મળે છે. ૫૯ - પુરુષોની વન્ધતા સપુરુષો નમ્રતા વગેરે ગુણેથી જગતમાં પૂજ્ય થાય છે. नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः स्वान्गुणान्रव्यापयंतः स्वार्थान्संपादयन्तो विततपृथुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यैवाऽऽक्षेपरूक्षाक्षरमुखरमुखान दुर्मुखान्दूषयन्तः' : सन्तः साश्चर्यचर्या जगति बहुमताः कस्य नाभ्यर्चनीयाः ६० સપુરુષે નમ્રપણથી ઉન્નતિને પ્રાપ્ત થાય છે. (નમ. વાથી કઈ પણ ઊંચું થાય નહીં ને પુરુષ તે નમવાથી હત્યા થાય છે–શ્રેષ્ઠ ગણાય છે) એ જ તેઓનું આશ્ચર્યકારક આ છે દુર્જનાનું હયાતિ પાયાન્સમાં . Page #56 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૩૯ ચરિત્ર છે; સત્પુરુષા ખીજાના ગુણના વર્ણનથી પેાતાના ગુણને પ્રસિદ્ધ કરે છે . (પાપકાર માટે મેાટા પ્રયાસથી આરમ કરે છે, અને પેાતાનું કાર્ય સિદ્ધ કરે છે) અને તિર્કારથી કઠાર અક્ષરવાળાં જેએનાં મુખ છે એવા દુર્જ નાને ક્ષમાથી જ દોષયુક્ત કરે છે. આશ્ચર્યકારક આચરણુવાળા અને અતિ માનવાલાયક એવા સત્પુરુષા કાને પૂજ્ય નથી ? સર્વને પૂજ્ય છે. ૬૦ ૭. પરોપકારપદ્ધતિ પ્રકરણ ૬૧-૭૦ વૃક્ષ વગેરેનું દૃષ્ટાંત આપી પાપકારીઓના સ્વભાવને વવે છે. वंशस्थवृत्त भवन्ति नम्रास्तरवः फलोद्रमै - र्नवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् ॥ ६२ ॥ ફળ આવવાથી વૃક્ષેા નમી જાય, :ik મધ નમી જાય છે, તેમ સમૃદ્ધિથી સત્પુરુષા યકારીઓના એ સ્વભાવ જ છે. કું મામા કળથી પુરા અર્થાત્ જેમ કુળ આવવાથી વૃક્ષ વગેરે નમ્ર થાય છે તેમ ઐશ્વર્ય મળતાં પણ સત્પુરુષા અનુદ્દત નમ્ર શરીરની શાલા શેમાં ? શ્રવણ આદિ ગુણથી જ ક્રાન વગેરે ઉત્તમ છે. આ ગ્લેક અભિજ્ઞાન ચાકુંતલ નાટકના પાંચમા અમાંના Page #57 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત उपजातिवृत्त श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणां पराणां परोपकारैर्न तु चन्दनेन ॥६२॥ શાનાં શ્રવણથી જ કાન થેાલે છે, પણ કુંડળથી સાલતા નથી; દાન કરવાથી હાથ શેાભે છે, પણ કંકણુથી શાલતા નથી; અને દયાળુ માણસનું શરીર પરાપકારથી શેાભે છે, પરંતુ ચદનથી શેાલતું નથી; એટલા માટે પુરુષાએ અવશ્ય શાસ્ત્ર-શ્રવણુ આદિ કરવું ોઈએ. ૬૨ સત્પુરુષોની પરોપકારશીલતા સત્પુરુષા કેઇની પણ પ્રાથના વિના જ ખીજાનાં કલ્યાણુ માટે ઉદ્યાગ કરે છે, એ પર સૂર્ય વગેરેનાં દૃષ્ટાંત. वसन्ततिलकावृत् ૪૦ पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति સભ્ય: સ્વયં તેિવુ તામિયોનઃ ॥૬॥ સૂર્ય પ્રાર્થના વિના જ કમળાના સમુદાયને પ્રફુલ્લિત કરે છે, ચંદ્ર કેઈની પણ પ્રાર્થના વિના પાયણી (કુસુતિની) ને પ્રકૃતૃિત કરે છે અને મેઘ પણ ફાઇની પ્રાર્થના વિના જળ આપે છે; તેમ જ સત્પુરુષા પણ જાતે જ ખીજાના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયાસ કરે છે. ૬૩ મનુષ્યેાના ચાર પ્રકાર ક્રિયાના ભેદથી મનુષ્યેાના ચાર ભેદ છે. शार्दूल धिकी डिवृत्त एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । करुणाकुलानां ' इति पाठान्तरम् । Page #58 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निम्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥६॥ " જેઓ સ્વાથ કાડીને પરોપકાર કરે છે તેઓ પુરુષે કહેવાય છે, જેઓ સ્વાર્થને ધક્કો ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તેઓ મધ્યમ પુરુષે કહેવાય છે, જે સ્વાર્થ માટે પરનાં હિતને નાશ કરે છે તેઓ મનુષ્યમાં રાક્ષસ કહેવાય છે અને જેઓ વૃથા બીજાનાં કલ્યાણનો નાશ કરે છે, તેઓ કોણ છે? એ અમે જાણતા નથી, અર્થાત્ તેઓ અતિ નિંદ્ય છે. ૬૪ સારા મિત્રનાં લક્ષણો वसन्ततिलकावृत्त पापानिवारयति योजयते हिताय - गुह्यं च गृहति गुणान्प्रकटीकरोति। आपद्तं च न जहाति ददाति काले सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥६५॥ પાપથી નિવારણ કરે છે, કલ્યાણકારક આચરણમાં લગાડે છે, ગુમ વાતને છૂપાવે છે, ગુણને પ્રસિદ્ધ કરે છે, આપત્તિ વખતે પણ છોડતા નથી અને સમયે ધન વગેરે પણ આપે છે, એ પ્રકારનું સારા મિત્રોનું લક્ષણ છે, એમ સપુરુષે કહે છે. ૫ અવિનાશી સજ્જન મેરો સજનની મૈત્રી, સંતાપ થાય તો પણ નાશ પામતી નથી, એ સંબધે જળ તથા દૂધનું દષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरातेऽखिलाः .. क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्या(स्वा )त्मा कृशानौ हुतः Page #59 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત गन्तुं पावकमुन्मनस्तद्भवद्दृष्ट्वा तु मित्रापदं युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ॥ ६६ ॥ પ્રથમ પેાતા પાસે આવેલાં જળને દૂધ પેાતાની મધુશ્તા વગેરે સર્વ ગુણ્ણા આપી દે છે-અન્ને એકરૂપ થઇ જાય છે; પછી અગ્નિના સંયેાગ થવાથી દૂધને તાપ થતા જોઈ, જળ પેવાનાં શરીરને અગ્નિમાં હામે છે-પ્રથમ જળ મળી જાય છે. પછી મિત્ર જે જળ તેની આપત્તિ જોઇ, દૂધ પણ અગ્નિમાં પડવા માટે તૈયાર થાય છે, એટલે તે ઉભરાવા લાગે છે, પછી તેમાં જળ છાંટવાથી તે ઉભરા પાછા એસી જાય છે. સત્પુરુષાની મૈત્રી તે દૂધ અને જળના જેવી હાય છે. ૬૬ મહાત્માનું ઔદાર્ય મહાત્માઓ ધણાને આશ્રય આપે છે, તેપર સમુદ્રની અન્યાક્તિ. पृथ्वीवृत्त इतः स्वपिति केशवः कुलमितस्तदीयद्विषामितश्च शरणार्थिनां शिखरिणां गणाः शेरते । इतोऽपि वडवानलः सह समस्तसंवर्तकैरहो विततमूर्जितं भरसहं च सिन्धोर्वपुः ॥६७॥ સમુદ્રમાં એક ઠેકાણે નારાયણ વે છે, એક ઠેકાણે નારાયણના શત્રુ દૈત્યાના સમુદાય રહે છે, એક ઠેકાણે શરણે આવેલા પર્વતાના સમુદાયે સૂવે છે અને એક ઠેકાણે સઘળા પ્રલયા સાથે વડવાનલ (સમુદ્રમાં રહેનાર અગ્નિ) રહે છે. અહા! એવી રીતે સમુદ્રનું શરીર આશ્ચર્યકારક વિસ્તારવાળું, બળવાળું અને ભારતે સહન કરનારું છે. મહાત્માઓ સમુદ્રની પેઠે ઉપકાર કરનાર અને નહીં ફરનાર સઘળાને આશ્રય આપે ૨૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક લેાકેાત્તર વ્યક્તિઓનું જન્મસાફલ્ય धरावृत्त ખાતઃ जातः कूर्मः स एकः पृथुभुवनभरायार्पितं येन पृष्ठ श्लाघ्यं जन्म ध्रुवस्य भ्रमति नियमितं यत्र तेजस्विचक्रम् । सञ्जातव्यर्थ पक्षाः परहितकरणे नोपरिष्टान्न चाधो ब्रह्माण्डोदुम्बरान्तर्मशकवदपरे जन्तवो जातनष्टाः ॥६८ જેમણે પેાતાની પીઠ પર ચૌદ ભુવનેાના વિપુલ ભાર ધારણ કર્યાં તે કૂર્માવતારી ભગવાન એક જ થયા હતા. જેના પર તેજસ્વી ગ્રહનક્ષત્રાદિનું ચક્ર અર્થાત્ શિશુમારનામક ગ્રહનક્ષત્રમંડલ નિયમિત ભમે છે તે ધ્રુવના જન્મ પ્રશંસનીય છે. પરાપકાર કરવાની બાબતમાં અસમર્થ અની ગયેલા પક્ષવાળા અન્ય પ્રાણીએ ધ્રુવની પેઠે ઊપલા ભાગમાં અને કૂર્મની પેઠે નીચલા ભાગમાં પણ રહી શકતા નથી. પણ તેઓ બ્રહ્માંડપ ઉદુમર વૃક્ષપરનાં કળાની અંદરનાં મગતરાંઓની પેઠે જાતનષ્ટ હૈાય છે. ૬૮ સજ્જનતાનક ગુણા તૃષ્ણા વગેરે તજવાથી સજ્જનપણું આવે છે, એ સબધે મનુષ્યા પ્રતિ ઉપદેશ, शार्दूलविक्रीडितवृत्त तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथाः सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनम् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय प्रच्छादयं स्वान्गुणान कीर्ति पालय दुःखिते कुरु दयामेतत्सतां चेष्टितम् ॥ ६९ ॥ તૃષ્ણાને છેદે, ક્ષમાનું સેવન કરા, મદને તો, પાપમાં પ્રીતિ ન રાખા, સત્ય મેલેા, સજ્જનના માર્ગને અનુસરા, १' प्रख्यापय प्रश्रयं' इति पाठान्तरम् । २ 'लक्षणम्' इति पाठान्तरम् Page #61 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિત વિદ્વાનની સેવા કરો, માનવા ગ્ય જ ને માને, શત્રુઓને પણ મનાવે, પોતાના ગુણને ઢાંકે, કીર્તિની રક્ષા કરે અને દુખિયા ઉપર દયા રાખો; કારણ કે, ઉપર કહેલાં લક્ષણે સજજનેનાં છે. ૬૯ . સપુરુષોની વિરલતા - બીજે પ્રકારે પણ પુરુષોનું લક્ષણ અને તેનું દુર્લભપણું માનિવૃત્ત . - मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥७०॥ ' જેમનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી ભરેલાં છે, (મન, વચન અને શરીરથી જે પુણ્ય કરે છે, પણ યા૫ કરતા નથી), જેઓ ઉપકારોથી ત્રણે જગતને પ્રસન્ન કરે છે અને બીજેના થોડા ગુણને પર્વત જેવડા મોટા કરી નિત્ય પોતાના મનમાં પ્રસન્ન થાય છે, એવા સત્પરુષે વિરલ છે! ૭૦ * સજજનના આશ્રયની મહત્તા સપુરુષો પિતાના ગુણો બીજાને આપે છે, તે સંબંધે મલયપર્વતની અન્યક્તિ. वसन्ततिलकावृत्त किं तेन हेमगिरिणा रजताद्रिणा वा. यत्राश्रिताश्च तरवस्तरवस्त एवं । Page #62 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ૪૫ * ૮ ધૈર્ય પ્રકરણ ૭૧-૮૦ * ધીર પુરુષો મેળવવા ધારેલી વસ્તુને મેળવવા માટે યત્ન કરતાં વચમાં વિઘ આવે તે પણ ધારેલી વસ્તુની પ્રાપ્તિ વિન વિરામ પામતા નથી. એ સંબંધે સમુદ્રમંથન કરતા દેવતાઓનું દૃષ્ટાંત આપી સિદ્ધ કરે છે. उपेन्द्रवज्रावृत्त रत्नैर्महाहैस्तुतुषुन देवा न भेजिरे भीमविषेण भीतिम् । सुधां विनान प्रययुर्विरामं न निश्चितार्थाद्विरमन्ति धीराः॥७१॥ દેવતાઓ અમૂલ્ય રત્નથી પ્રસન્ન થયા નહીં, ભયંકર વિષથી ડર્યા નહીં અને (કારણ કે, તેઓ અમૃત માટે સમુદ્રનું મંથન કરતા હતા, માટે) અમૃત નીકળ્યા પહેલાં વિરામ પામ્યા નહીં. ધીર પુરુષે ધારેલી વસ્તુ મળ્યા સિવાય વિરામ પામતા નથી, એટલે ધારેલી વસ્તુ મળે ત્યાં સુધી ઉદ્યોગ કર્યા કરે છે. ૭૧ | વિજયનું મૂળ નીચ, મધ્યમ અને ઉત્તમ પુરનું, ક્રિયા આરંભવામાં વિચિત્રપણું કહે છે. • કન્યામ મલ્ટમેવ ચવા कङ्कोलनिम्बकुरजान्यपि चन्दनानि ॥ . . જેમાં રહેલાં વૃક્ષે જેવાં હોય તેવાં ને તેવાં જ રહે છે, એવા સેનાના મેરુ પર્વતથી અથવા પાના કૈલાસ પર્વતથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નહીં. અમે તે મલયાચળને જ માટે માનીએ છીએ. કારણ કે, જે પર્વતના આશયથી કંકેળ, લિમ્બડા અને ઈન્દ્રજવનાં ક્ષે પણ ચંદન થઈ જાય છે. આ Page #63 -------------------------------------------------------------------------- ________________ જર ભર્તૃહરિકૃત प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । વિધ पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ ७२ ॥ वसन्ततिलकावृत्त ' નીચ પુરુષા વિજ્ઞના ભયથી કાર્યને આરંભ કરતા નથી, મધ્યમ પુરુષા કાર્યને આરંભ કરે છે પણ તેમાં વિશ્ન આવવાથી કાર્ય છેાડી દે છે અને ઉત્તમ પુરુષા તૈ કાર્યના આરંભ કરીને તેમાં વારંવાર વિદ્મા પડવાથી પશુ કાર્યને છેડતા નથી એટલે વખતે વખત વિશ્ર્વ આવે ત્યારે તેની નિવૃત્તિના ઉપાય કરે છે. ૭૨ તત્ત્વનિષ્ઠ પુરુષની સહનશીલતા પેાતાનાં ક્રાય માં પૂણુ` રીતે ઉતરેલા વિવેકી પુરુષ, વચમાં આવેલાં સુખને વા દુઃખને ગણકારતા નથી, એ પર મેધ વચન. शिखरिणीवृत्त कचिद्भूमौ शायी कचिदपि च पर्यएकशयनः क्वचिच्छाकाहा(रः) री क्वचिदपि च शाल्योदनरुचिः । क्वचित्कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ॥७३॥ કાઇ વખતે પૃથ્વી ઉપર સુવે છે અને કાઈ વખતે પર્લંગ ઉપર પેઢ છે, કાઇ વખત શાક ખાઇ રહે છે અને ફ્રાઈ વખત ભાત આદિનું સુંદર ભજન કરે છે, કોઈ વખત કન્યા-કુટિલી તૂટેલી કડી એઢ છે અને કોઈ વખત મને હર વર્ષ પહેરે છે, એમ કાર્ય કરવાની ઇચ્છાવાળા વિવેકી પુરુષ સુખને કે દુ:ખને ગણતા નથી, ૭૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક ધીર પુરુષનું શીલ ધીર પુરુષે નિંદા વગેરે થવા છતાં પણ ન્યાય માગથી ચલાયમાન થતા નથી. वसन्ततिलकावृत्त निंदन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥७४॥ - વ્યાવહારિક નીતિમાં કુશળ પુરુષે નિંદા કરો અથવા તે સ્તુતિ કરે, લક્ષ્મી યથેચ્છ આવ વા જાઓ, આજે જ મરણ થાએ વા યુગાન્તરે થાઓ, પરંતુ ધીર પુરુષે ન્યાય્ય માર્ગેથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ૭૪ તાત્પર્ય-નિંદા વગેરે થાય, તો પણ ન્યાય માર્ગ છોડવો નહીં. વિવેકીને વિજય ધીર પુરુષ સઘળાં જગતને વશ કરે છે, वसन्ततिलकावृत्त कान्ताकटाक्षविशिखा न लु(ख)नन्ति यस्य चित्तं न निर्दहति कोपकृशानुतापः। कर्षन्ति भूरिविषयाश्च न लोभपाशैलोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः ॥७५॥ સ્ત્રીનાં કટાક્ષ પી બાણે જેનાં ચિત્તને ભેદતાં નથી, કોપરૂપી અગ્નિને તાપ જેનાં ચિત્તને બાળ નથી અને ઘણુ વિષયે લોભારૂપી પાશથી જેનાં ચિત્તને ખેંચતા નથી, તે ધીર પુરુષ આ ત્રણેય લેકને જીતે છે.* ૭૫ " અs શૂરનું સામર્થ * , જે * એક જ સૂર પુરુષ. સઘળા જગતને જીતે છે, એ પર સર્વ દષ્ટાંત છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત ધય ગુણનું સામર્થ્ય ' ધીર પુરુષના ધર્મને નાશ કરવાને કોઈ પણ સમર્થ નથીએ પર અગ્નિનું દષ્ટાંત. ૩ળાતિવૃત્ત , कदर्थितस्यापि हि धैर्यवृत्तेन शक्यते धैर्यगुणः प्रमाणुम्। . अधोमुखस्यापि कृतस्य वह्नधिः शिखायाति कदाचिदेव।।७६॥ જેમ અગ્નિનું (મશાલનું) મુખ નીચું કરીએ તે પણ તેની જ વાળા કે દિવસે નીચે જતી નથી, પરંતુ ઉપર જ જાય છે, તેવી રીતે ધીર પુરુષ દુઃખી છતાં પણ ધૈર્ય છેડતું નથી. ૭૬ શીલત્યાગનો નિષેધ शिखरिणीवृत्त वरं तुङ्गाच्छृङ्गाद्गुरुशिखरिणः क्वापि पुलिने पतित्वायं वनयः कठिनषदन्तर्विदलित.। वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीव्रदशने वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥७॥ આ કાયા કેઈ મોટા પર્વતના ઊંચા શિખર પરથી રેતીવાળા પ્રદેશમાં પડીને, કઠણ પથ્થરેના આઘાતથી ચૂરેચૂરા થઈ જાય તે સારી, આ હાથને તીક્ષ્ણ દાંતવાળા * મનુષુમવત્તા एकेनापि हि शूरेण पादाक्रान्तं महीतलम् । क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा । જેમ અતિ દેદીપ્યમાન તેજવાળે એક સર્વે પિતાના કિરણથી આખાં ભૂમંડળને વ્યાસ કરે છે, તેમ એકજ થર પુરુષ પિતાના પયથી આખા ભૂમંડળને વ્યાસ કરે છે–એટલે પોતાને વશ કરે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક મોટા સર્પના મુખમાં ઘાલવે તે પણ સારું અને અગ્નિમાં ઝંપલાવવું તે પણ સારું, પણ સદાચરણને નાશ કરે તે ખોટો છે. ૭૭ શીલને પ્રભાવ લોકને પ્રિય લાગે તેવા સ્વભાવવાળા પુરુષને સઘળા અનુકૂલ થાય છે. शार्दूलविक्रीडिवृत्त वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते यस्याङ्गेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ॥७८॥ સર્વ લેકને પ્રસન્ન કરે તે સ્વભાવ જે પુરુષના શરીરમાં શોભે છે તે પુરુષની પાસે (ઉગ્ર) અગ્નિ જળ જે શીતલ થાય છે, (વિશાળ) સમુદ્ર નાની સરખી નદીના જે થાય છે, એટલે ન ત ય તે પણ સમુદ્ર સુખથી તરાય છે), (મોટે) મેરુ પર્વત તત્કાળ નાની સરખી શિલા જે થાય છે, (વિકરાળ) સિંહ તત્કાળ હરણ જેવો (નરમ) થાય છે. (ભયંકર) સર્ષ પુષ્પ-માળાના જે થાય છે અને ઝેર અમૃત વૃષ્ટિ જેવું થાય છે. (એટલે પિતાને મારવાને ગુણ છોડી દે છે.)* ૭૮ ક પ્રતિજ્ઞાપાલનની આવશ્યકતા તેજસ્વી પુરુષ પ્રતિજ્ઞાને છોડતા નથી, તે પર પોતાની માતાનું દૃષ્ટાંત. યાતિwાવૃત્ત : लज्जागुणौंघजननी जननीमिव स्वीमत्यन्तशुद्धहृदयामनुवर्तमानाम् । Page #67 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત સત્પુરુષા સહાય કરતા નથી વૃક્ષ વગેરેની પેઠે આપત્તિ આવે છે અને ` નષ્ટ થાય છે માટે સત્પુરુષા મનમાં દુઃખ ધરતા નથી. गीति me छिन्नोऽपि रोहति तरुः क्षीणोष्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके ॥ ७९ ॥ ઈંદેલું વૃક્ષ પણ ફરીથી ઉગે છે અને ક્ષીણ થયેલે ચંદ્ર પણ ફરીથી વધે છે; એવી રીતે વિચારતાં સત્પુરુષો જગતમાં આપત્તિમાં આવવાથી સંતાપ કરતા નથી. ૭૯ શીલનું ફળ “ સુજનપણા વગેરે સર્વ અલંકાર કરતાં સ્વભાવ જ ઉત્તમ અલકાર છે. शार्दूलविक्रीडितवृत ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो ज्ञानस्योपशमः श्रुतस्य विमयो वित्तस्य पात्रे व्ययः । तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ સત્યવાદી તેજસ્વી પુરુષા પાતાના પ્રાણાને આનંદથી ત્યાગ કરે છે, પણ જે લજ્જાષ ગુણુસમુદાયને ઉત્પન્ન ફરવાવાળી છે, જે હૃદયને અત્યંત શુદ્ધ રાખવાવાળી છે અને જે અત્યંત શુદ્ધ હૃદયની અને અનુકૂળ માતા જેવી છે, એવી પ્રતિજ્ઞાનેા કદી પણ ત્યાગ કરતા નથી. તાત્પર્ય સત્યવાદી પુરુષ પ્રાણુ તો છે, પરંતુ પેાતાની પ્રતિજ્ઞા તજતા નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ નતિશ अकोचस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निब्यांजता सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम्॥८०॥ સૌજન્ય મેટાઇને શેાભાવે છે. (સુજનતા વિના મેટાઇ શાભતી નથી); વાકસંયમ (વાણી નિયમમાં રાખવી) એ શૌયને શેાભાવનાર છે. ( વાણીથી પેાતાનાં પરાક્રમનાં વખાણુ કરવાં નહીં); જ્ઞાનનું ભ્રષણ શાંતિ છે (તત્ત્વજ્ઞાન થાય ત્યારે શાંતિ અવશ્ય રાખવી જોઇએ ); નમ્રતા શાસ્ત્રનાં શ્રવણને શેાભાવે છે. (શાસ્રશ્રવણથી નમ્રતા અવશ્ય મેળવવી ોઇએ); સત્પાત્રને દાન આપવું એ ધનને શેાભાવે છે. (જો ધન હાય તે। અવશ્ય સત્પાત્રને દાન આપવું); ક્રોધ ન કરવા એ તપને શેાભાવે છે. (તપ કરનારે ક્રાય ન કરવા જોઇએ); ક્ષમા સમર્થ પુરુષને શૈાભાવે છે. (સમર્થ પુરુષ ક્ષમા રાખવી નેઇએ); નિષ્કપટપણું ધર્મને શેાભાવે છે. (દંભથી ધર્માચરણ કરવું નહીં); સુજનતા વગેરે સર્વ ગુણાનું કારણ શીલ* એ જ પરમ ભૂષણ છે. ૮૦ ૯ દેવ પ્રશંસા પ્રકરણ ૮૧–૯૦ પ્રારબ્ધ પ્રતિકૂલ હાય તેા પરાક્રમ વ્યર્થ થાય છે, એપર ધંનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त नेता यस्य बृहस्पतिः प्रहरणं वज्रं सुराः सैनिकाः स्वर्गो दुर्गमनुग्रहः किल हरेरैराघतो वारणः । ૧ બ્રહ્મચતા, ૨ દેવપિતૃભક્તતા, ૩ સામ્યતા, ૪ અપરાતાપિતા, ૫ અનસૂયુતા, ૬ મૂક્તા, ૭ અપા, ૮ મત્રતા, E પ્રસાદિત્ય, ૧૦ કૃતજ્ઞતા, ૧૧ નારણ્યતા, ૧૨ ક્રાણ્યતા અને ૧૩ પ્રશાંતિ આ પ્રમાણે ધમ શાસ્ત્રમાં તેર પ્રકારનું ચાલ કહેવું Page #69 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત इत्यैश्वर्यबलास्वितोऽपि बलभिद्भग्नः परैः संगरे .. तब्यक्तं वरदैवमेव शरणं धिग्धिम् वृथा पौरुषम् ॥८॥ જેના મુખ્ય કારભારી બૃહસ્પતિ છે, જેનું શસા વા છે, જેના સૈનિકો દેવતા છે, જેને સ્વર્ગ જે કિલે છે, જેની ઉપર વિષ્ણુ ભગવાનને અનુગ્રહ છે અને જેને રાવત હાથી છે, એ રીતે એશ્વર્યવાળા અને બળવાળા ઇંદ્રને પણ ચુદ્ધમાં શત્રુએ જીતી લીધે, તે પ્રારબ્ધ જ શરણે જવા ગ્ય છે એ પ્રસિદ્ધ છે. પ્રારબ્ધ વગરના પુરુષાર્થને ધિક્કાર છે. (નસીબ ન હોય તે માણસેને ઉદ્યોગ નિષ્ફળ થાય છે.) ૮૧ દેવનું સામર્થ્ય મનુષ્યની વૃદ્ધિનું અને ક્ષયનું કારણ પ્રારબ્ધ જ છે, એપર સર્પનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त भग्नाशस्य करण्डपीडिततनोम्लीनेन्द्रियस्य क्षुधा . कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः । સુવિચારની આવશ્યકતા સઘળાં કાર્ય કર્માધીન છે તોપણ વિદ્વાન માણસે જે કરવું તે વિચારીને કરવું, એપર બોધવચન. अनुष्टुभ्वृत्त कर्मायत्तं फलं पुंसां बुद्धिः कर्मानुसारिणी । -- તથrs સુધિયા માવળં સુવિચાર સુતા - પુરુને ફળ મળવું તે કર્મને આધીન છે અને બુદ્ધિ કર્માનુસારી છે, તથાપિ વિદ્વાન માણસે સારી રીતે વિચારીને જ કર્મ કરવું જોઈએ. : : : : Page #70 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક तृप्तस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा लोकाः! पश्यत दैवमेव हि नृणां वृद्धौ क्षये कारणम् ॥८२ કે એક વાદીએ એક સર્પને કરંડીઆમાં પૂયોં તેથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું, તેની સર્વ આશાને ભંગ થઈ ગયા અને સુધાવડે તેની ઇંદ્રિયે પણ પ્લાન થઈ ગઈ; એવામાં રાત્રિને વખતે એક ઉંદર ખેરાકની આશાથી તે કરંડીઆમાં કાણું પાડીને પોતે જ તે સર્પના મુખમાં જઈ પડ્યો, એટલે સર્પ તેના માંસથી તૃપ્ત થઈને ઉંદરે પાડેલાં તે બાકાંમાંથી જ તુરત બહાર નીકળી ગયે. માટે તે મનુષ્યો! તમે નિશ્ચયે સમજજો કે, મનુષ્યના ઉદયાસ્તનું કારણ દૈવ જ છે ૮૨ *સાધુ પુરુષ પર વિપત્તિની અસર अनुष्टुभवृत्त पातितोपि कराघातैरुत्पतत्येव कन्दुकः। प्रायेण साधुवृत्तानामस्थायिन्यो विपत्तयः॥ હાથવડે વારંવાર પાડવા છતાં પણ દડે જેમ ફરીફરીને ઉછળે છે, તેમ સાધુવૃત્તિવાળા પુરુષે ઉપર આવેલી વિપત્તિઓ પણ ઘણું કરીને સ્થિર રહેતી નથી. આલસ્ય અને ઉદ્યોગ આલસ્યને દૂર કરી ઉદ્યાગી પુરુષ લેકમાં સુખ પામે છે; એમ કહે છે. अनुष्टुभवृत्त आलस्यं हि मनुष्याणां शरीरस्थो महात्रिपुः । नास्त्युद्यमसमो बन्धुः कृत्वायं नावसीदति ॥ આલસ્ય જ મનુષ્યના શરીરમાં રહેલો મોટો શત્રુ છે, હાગ જે કઈ પણ બંધુ નથી, કારણ કે ઉદ્યોગ કરનાર પુરુષ દુઃખી થતો નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત આ અને અનાર્થ મવૃત્ત ... यथा कन्दुकपातेनोत्पतत्यार्यः पतन्नपि । तथा त्वनार्यः पतति मृत्पिण्डपतनं यथा ॥३॥ . આર્ય પુરુષ કોઈ પણ કારણવશાત નીચ અવસ્થાને પામવા છતાં કંદુકપાતની પેઠે અર્થાત દડો પડતાંની વારમાં જેમ ઉપર ઉછળે છે તેમ ઉન્નત અવસ્થાને પામે છે, પણ અનાર્ય પુરુષ માટીના પિંડની પિકે પતનને પામે છે, ૮૩ ભાગ્યહીનની દશા. ભાગ્ય વગરને પુરુષ જ્યાં જાય ત્યાં દુઃખ પામે છે, એપર ટાલ પડેલાનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त खल्वाटो दिवसेश्वरस्य किरणैःसन्तापितो मस्तके वाञ्छन्देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः। - तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः ' સાથે સંસ્કૃતિ એગ માફિતસ્તવૈવ ચાચાપાકા , એક માણસને માથે ટાલ પડેલો હતો તે સર્યના કિરથી માથું તયું ત્યારે છાયાવાળાં સ્થળની ઈચ્છાથી નસીઅને તાડનાં મૂળ આગળ ગયે, તે ત્યાં પણ તાડનું મેટું ફળ પડવાથી તડાકાબંધ તેનું માથું ફૂટયું. ભાગ્યરહિત પુરુષ જ્યાં જાય છે ત્યાં જ પ્રાયઃ આપત્તિઓ આવી પડે છે. ૮૪ તાત્પર્ય—એક અરણ્યમાં તડકાથી તપેલે ટાલીઓ તાડના ઝાડની છાયાવાળી જગાએ ગયે, તે ત્યાં પણ ઉપરથી તાળું મોટું ફળ પડવાથી તેનું માથું કૂટી ગયું. તેમ ભાગ્યરહિત પુરુષ જ્યાં જાય છે ત્યાં દુઃખ જ પામે છે. " " ' ! . : : : . : " , , Page #72 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક પ્રારબ્ધનું પ્રામલ્ય સર્વત્ર પ્રારબ્ધ જ બળવાન છે, એ પર દૃષ્ટાંત. द्रुतविलंबितवृत्त शशिदिवाकरयोर्ग्रहपीडनं गजभुजंगमयोरपि बन्धनम् । मतिमतां च विलोक्य दरिद्रतां विधिरहो बलवानितिमे मतिः ८५: સૂર્યને અને ચંદ્રને પણ રાહુથી પીડા થાય છે, હાથી અને સર્પ પણુ બંધાય છે અને બુદ્ધિમાના દરિદ્ર હાય છે. તે જોઈને મારું મત તા એવું છે કે, પ્રારબ્ધ જ મળ વાન છે. ૮૫ બ્રહ્મા અજ્ઞાન પુરુષા ઉત્તમ છતાં અલ્પાયુષી હાય છે તે જોઇ, તેને અનાવનારા બ્રહ્મા વિચાર વગરના છે, એમ લેાકમત છે. द्रुतविलंबितवृत्त A ૧૫ सृजति तावदशेषगुणाकरं पुरुषरत्नमलङ्करणं भुवः । तदपि तत्क्षणभङ्ग करोति चेदहह कष्टमपण्डितता विधेः ॥ ८६ ॥ બ્રહ્મા પ્રથમ સર્વ ગુણની ખાણુ અને પૃથ્વીના અલકારરૂપ ઉત્તમ પુરુષરત્નને સરજે છે. તથાપિ તે પુરુષરત્નને જે એ ક્ષણ માત્રમાં વિનાશ પામનારું અર્થાત્ અલ્પ આયુષ્યવાળું કરે છે, તે! અહાહા! એ કેવી ખેદની વાત છે કે, શ્ર! પણ અજ્ઞાની છે. ૮* *લલાઢલેખની અનિવાયતા જન્મ વખતે બ્રહ્માએ લલાટમાં લખેલા લેખને કાઇ પણ ફેરવી શકતું નથી; એ પર કરીર (કેરડા)નું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम् नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । Page #73 -------------------------------------------------------------------------- ________________ ME वसन्ततिलकावृत्त ભર્તૃહરિકૃત અનુલ્લ ધનીય દેવ પરિપાક अयममृतनिधानं नायकोऽप्योषधीनां शतभिषगनुयातः शम्भुमूर्धावतंसः । विरहयति न चैनं राजयक्ष्मा शशाङ्कं हतविधिपरिपाकः केन वा लङ्घनीयः ॥८७॥ આ ચંદ્ર પાતે અમૃતનું નિધાન છે, ઔષધિઓને પણ નાયક છે, શતભિષક્'નક્ષત્રથી અને સેા વૈદ્યોથી અનુગત છે અને શંકરના મસ્તકના તાજ છે, છતાં આ ચંદ્રમાને રાજયમા-ક્ષયરોગ મુક્ત કરતા નથી. કાઇથી ન ફીટાડી શકાય તેવા વિધિના પરિપાક બળવાન છે. ૮૭ धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं यत्पूर्व विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥ १२ કરીર (કેરડાં)ના વૃક્ષમાં પાંદડાં થતાં નથી, એમાં વસંતઋતુના શે। દોષ ? દિવસમાં ઘૂવડ બેઈ શકતું નથી, તેમાં સૂર્યના શે। દોષ? ચાતક(મપૈયા)ના મુખમાં જળની ધારા પડતી નથી, તેમાં મેઘને શે દોષ? માટે બ્રહ્માએ પ્રથમ લલાટમાં જે લખેલું હાય, તેને ફેરવવા માટે કાણુ સમર્થ છે ૧૨ અર્થાત્ જો કે વસ ંતઋતુ હાય ત્યારે સર્વ વ્રુક્ષેાતે પાંદડાં આવે છે, માત્ર કેરડાંના વૃક્ષને પાંદડાં આવતાં નથી; દિવસમાં સઘળા દેખે છે, પણ ઘૂવડ દેખી શકતું નથી અને મેધની ધારા સર્વત્ર પડે છે પણ ચાતકના મુખમાં પડતી નથી, તેમાં પ્રારબ્ધ વિના બીજુ કાં પણ ારણ નથી, માટે સર્વત્ર પ્રારબ્ધ બળવાન છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક વિધિને અકળ ઉદ્દેશ हरिणीवृत्त प्रियसख! विपदण्डाघातप्रतापपरंपरा-... परिचयचले चिन्ताचक्रे निधाय विधिः खलः। मृदमिव बलात्पिण्डीकृत्य प्रगल्भकुलालवद्रमयति मनो नो जानीमः किमत्र विधास्यति ॥८८॥ હે પ્રિય મિત્ર ! કુશળ કુંભાર જેમ માટીને બળાત્કારથી પિંડપ કરીને દંડના પ્રહારપરંપરાના પરિચયથી ચાલતા ચાકડા ઉપર ચઢાવે છે, તેમ જ ખળ એ વિધિ પણ વિપત્તિરપી દંડના મારની પરંપરાના પરિચયથી ચાલનારા એવા ચિતાપી ચાકડા ઉપર બળાત્કારથી મૃત્તિકાની પેઠે અમારો પિંડ કરી તેના ઉપર અમને ચઢાવીને અમારા મનને ભમાવે છે. આમાંથી તે શું કરશે, તે અમે જાણતાં નથી. ૮૮ મહાપુરુષોની અટળ ધીરજ हरिणीवृत्त विरम विरमामुष्मानूनं दुरध्यवसायतो विपदि महतां धैर्यध्वंसं यदीक्षितुमीहसे। अपि जडमते! कल्पापाये व्यपेतनिजक्रमाः कुलशिखरिणः क्षुद्रा नैते न वा जलराशयः ॥८९॥ એ જડ મતિના ! આપત્તિમાં આવી પડેલા મેટા પુરુષોની ધીરજનો નાશ થતો જોવાની તે ઈચ્છા રાખે છે, પરંતુ આ દુષ્ટ નિશ્ચયથી ખરેખર તે વિરામ પામ. કારણું દુનિયાને લય થાય તે પણ મોટા પર્વતનું પરાક્રમ ઓછું થતું નથી, તેમ જ સમુદ્ર પણ ક્ષુદ્ર બની જતા નથી. ૮૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભર્તુહરિકૃત દેવાધીન પ્રાપ્તિ शालविक्रीडितवृत्त दैवेन प्रभुणा स्वयं जगति यद्यस्य प्रमाणीकृतं । तत्तस्योपनमेन्मनागपि महानैवाश्रयः कारणम् । सर्वाशापरिपूरके जलधरे वर्षत्यपि प्रत्यहं રફ વ પતતિવાતમુદ્રિત્રા પથવિવઃ ૨.૦ દૈવવડે જેટલું જેના નસીબમાં નિર્માણ કીધેલું હોય છે તેટલું તેને વહેલું બેડું મળે છે, વધતે વા એ છે આશ્રય એ કંઈ કારણભૂત નથી. સર્વ પ્રાણી માત્રની આશા પૂર્ણ કરવાને વાદળાં હમેશાં વરસ્યા કરે છે, તે છતાં પણ ચાતકના મેઢાં વિષે તે ઝીણાં જ બે અથવા ત્રણ પાણીનાં ટીપાં જાય છે. ૯૦ ૧૦ કમ પ્રકરણ - કર્મની પ્રબળતા ૯૧–૧૦૦ કર્મની પ્રશંસાના બે લેકે. शिखरिणीवृत्त नमस्यामो देवाननु हतविधेस्तेऽपि वशगा विधिवन्धः सोऽपि प्रतिनियतकमैकफलदः । फकर्मायत्तं किममरगणैः किं च विधिना नमस्तत्कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥११॥ દેવોને નમસ્કાર કરીએ છીએ, પરંતુ તે તે બ્રહ્માને વશ છે, તે બ્રહ્મા વંદન કરવા યોગ્ય છે, (પરંતુ) તે પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કર્મનું ફળ આપે છે. તે ફળ કર્મના વશમાં છે. માટે દેવોને તથા બ્રહ્માને વંદવાનું શું પ્રજન છે? માટે બ્રહ્મા પણ જેને ફેરવી શક્તા નથી, એવાં કર્મને જ નમસ્કાર કરીએ છીએ. ૯૧ - તાત્પર્ય–સવ કરતાં કર્મ જ પ્રબળ છે. • : Page #76 -------------------------------------------------------------------------- ________________ शादूलविक्रीडितवृत्त નીતિશતક પ ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥९२॥ જે કર્મ બ્રહ્માને બ્રહ્માંડરૂપ ભાંડેની વચમાં કુંભારનું. કામ સોંપે છે, જે કર્મ વિષ્ણુને દશ અવતારાના મેટા સંકટમાં નાંખે છે, જે કર્મ મહાદેવજીની પાસે ખેાપરીમાં ભીખ મંગાવે છે અને સૂર્યને નિરંતર આકાશમાં સમાવે છે, તે કર્મને નમસ્કાર કરું છું. ૯૨ સલ્કનું આચરણ માણસે સક્રિયા જ કરવી, એમ તેનાં કારણે બતાવીને કહે છે. शार्दूलविक्रीतवृत्त या साधूंश्च खलान्करोति विदुषो मूखांन्हितान् द्वेषिणः प्रत्यक्षं कुरुते परोक्षममृतं 'हालाहलं तत्क्षणात् । तामाराधय सत्क्रियां भगवतीं भोक्तुं फलं वांछितं हे साधो ! व्यसनैर्गुणेषु विपुलेष्वास्थां वृथा मा कृथाः ॥९३ હું સજજન ! જો વાંછિત ફળ ભાગવવાની ઇચ્છા ડાય તે સક્રિયા કે જે ખલ પુરુષને પણ સજ્જન કરે છે, મૂખાઁને વિદ્વાન કરે છે, શત્રુઓને મિત્ર કરે છે, પરા ક્ષતે પ્રત્યક્ષ કરે છે અને ઝેરને તત્કાળ અમૃત કરે છે, તે ભગવતી પ્રક્રિયા (સત્કર્મ)ની સેવા કર અને અન્ય પુષ્કળ ગુણામાં આસક્તિથી ફેાકટ પ્રયાસ મા કર. ૯૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત વૃદ્ધિ હાનિનું કારણ शार्दूलविक्रीडितवृत्त शुभ्रं सद्म सविभ्रमा युवतयः श्वेतातपत्रोज्ज्वला लक्ष्मीरित्यनुभूयते चिरमनुस्यूते शुभे कर्मणि । विच्छिन्ने नितरामनङ्गकलहक्रीडा त्रुटत्तन्तुकं मुक्ताजालमिव प्रयाति झटिति भ्रश्यद्दिशो दृश्यताम् ॥९४॥ ચિર કાળથી પ્રાપ્ત થયેલું શુભ કર્મ હોય તે સુધાધવલ ગૃહ, વિલાસવતી યુવતિએ અને શ્વેત છત્રથી ઉજ્જવલ રાજ્ય લક્ષ્મી ભાગવવાને મળે છે. શુભ કર્મ નષ્ટ થતાં અતિશય રતિકલડુ રૂપ ક્રોડાને લીધે તુટી ગયેલા તંતુવાળા મેાતીએની સેરેની પેઠે તે સર્વ સત્વર ભ્રષ્ટ થઈ દશે દિશાઓમાં નીકળી જાય છે. ૯૪ વિચારવિનાના કર્મનું ફળ બુદ્ધિમાન માણસે જે કાર્ય કરવું, તે છેવટ સુધીને વિચાર કુરીતે કરવું. मालिनीवृत्त गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेभवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥९५॥ ગુણવાળું વા ગુણ વગરનું કાર્ય કરનારા પંડિતે પ્રથમથી જ યત્નથી પરિણામના વિચાર કરવા જોઇએ. (એટલે આ કાર્યનું પરિણામ સુખદાયક થશે વા દુઃખઠ્ઠાયક તે વિચારવું જોઈએ, તેમ ન કરે તે દુઃખ થાય.) અતિ ઉતાવળથી કરેલાં કર્મોનું પરિણામ શલ્ય (બાજુનાં મૂળાં) પેઠે મરણુ પર્યંત હૃદયમાં દારૂં કરનારું થઇ પડે છે. ૯૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક કર્મભૂમિમાં તપની આવશયકતા આ કર્મભૂમિમાં જન્મને માણસે તપ જ કરવું જોઈએ પણ બીજું કાંઈ નહીં, એ અભિપ્રાયથી કહે છે. " स्रग्धरावृत्त स्थाल्यां वैदूर्यमय्यां पचति तिलंकणाँश्चांदनैरिंधनाद्यैः । सौवर्णैर्लाङ्गलागैर्विलिखति वसुधामर्कमूलस्य हेतोः। छित्त्वाकर्पूरखण्डान्वृतिमिह कुरुते कोद्रवाणां समन्तामाप्येमा कमभूमि न चरति मनुजो यस्तपो मन्दभाग्यः ॥१६॥ જે માણસ આ કર્મભૂમિમાં જમીને તપ કર્તા નથી તે મન્દભાગ્ય માણસ વૈિદૂર્યમણિના પાત્રમાં ચંદનનાં ઇંધણથી તલના કણેને (લસણુને) પકાવે છે, આકડાનાં મૂળ માટે સેનાના હળના અગ્ર ભાગથી પૃથ્વીને ખેડે છે અને ક૫રનાં ઝાડને કાપી (તેથી) કેદરાનાં ઝાડને વાત કરે છે. ૯૬ તાત્પર્ય – જેમ તલ (લસણ) પકાવવા માટે વૈદુર્યનું પાત્ર અને ચંદનનાં ઈધણ વ્યર્થ છે, જેમ આકડાનાં મૂળ કાઢવા માટે સોનાના હળના અગ્રભાગેથી પૃથ્વી ખેડવી વ્યર્થ છે અને જેમ કોદરાની રક્ષા માટે કપૂરની વાડ વ્યર્થ છે, તેમ આ કર્મભૂમિમાં તપ સિવાય બીજાં કર્મો કરવાં વ્યર્થ છે. પ્રાપ્તકાલે ફલપ્રાપ્તિ સર્વ જગોએ વખત આવતાં ભાગ્યે જ ફળે છે, પરંતુ આકૃતિ વગેરે ફળતાં નથી, એપર વૃક્ષનું દૃષ્ટાંત. वसन्ततिलकावृत्त नैवाकृतिः फलति नैव कुलं न शीलं ' * વિશsf. જૈવ = ચત િરહેવા : १'च लशुन चां.' इति पाठान्तरम् । Page #79 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત ... भाग्यानि पूर्वतपसा खल्लु संचितानि काले फलन्ति पुरुषस्य यथैव वृक्षाः ॥१७॥ આકૃતિ, કુલ, સ્વભાવ, વિદ્યા અને યત્નથી કરેલી સેવા કોઈ પણ પુરુષને ફલ આપતું નથી, માત્ર પ્રથમ કરેલાં તપથી મેળવેલાં ભાગ્યે, વૃક્ષાની પેઠે, પુરુષને વખતે વખત ફળ આપે છે. ૭ " તાત્પર્ય—જેમ વૃક્ષ સમય આવે ફળ આપે છે, પણ વખત વિના ફળ આપતાં નથી, તેમ ભાગ્ય પણ વખતે ફળ આપે છે. માટે ભાગ્યે જ ફળ આપનાર છે, પણ બીજું કોઈ નથી. ભાવિની પ્રબળતા સઘળું કર્માધીન છે, માટે મોટો યત્ન કરવાથી પણ જે અવશ્ય થવાનું હોય, તે થાય જ છે. શવિત્રીતિવૃત્ત मजत्वम्भसि यातु मेरुशिखरं शत्रूअयत्वाहवे वाणिज्यं कृषिसेवनादि सकला विद्याः कलाः शिक्षतु। आकाशं विपुलं प्रयातु खगवत्कृत्वा प्रयत्नं परं नाभाव्यं भवतीह भाग्यवशतो भाव्यस्य नाशः कुतः ॥९८॥ (મેટો પુરુષ) જળમાં બૂડે, મેરુ પર્વતનાં શિખર ઉપર જાય, યુદ્ધમાં શત્રુઓને જીતે, વેપાર, ખેડ, સેવા કરે અને સઘળી વિદ્યાઓ ને કળાએ શીખે અને પક્ષીની પેઠે પરમ પ્રયત્ન કરીને મોટા આકાશમાં જાય તે પણ જે ન થવાનું હોય તે થાય નહીં, ને જે થવાનું હોય તેને નાશ ક્યાંથી? અથત નાશ થતું નથી. ૯૮ ૧ “અ” ત વાતમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક પુણથી જ સ્વરક્ષણ પૂર્વ મેળવેલાં પુણ્ય માણસની સર્વત્ર રક્ષા કરે છે, એમ उपेन्द्रवज्रावृत्त वने रणे शत्रुजलाग्निमध्ये महार्णवे पर्वतमस्तके वा। सुप्तंप्रमत्तं विषमस्थित वारक्षन्ति पुण्यानि पुरा कृतानि॥९९ વનમાં, રણમાં, શત્રુમાં, જલ અથવા અગ્નિની વચમાં, મહાસમુદ્રમાં અને પર્વત ઉપર, નિદ્રામાં પડેલા, મદ્ય વગેરેથી ભાન વગરના થયેલા અને જોખમ ભરેલા સ્થળમાં સ્થિત થયેલા હોઈએ ત્યારે પૂર્વે કરેલાં પુણ્ય, પુરુષની રક્ષા કરે છે એટલા માટે માણસેએ સર્વદા પુણ્ય જ કરવું જોઈએ. ૯ પુણ્યનું ફળ ન ઘટે તેવાં પશુ સઘળાં કાર્યો પૂર્વજન્મનાં કર્મથી સિદ્ધ થાય છે. बसन्ततिलकावृत्त भीमं वनं भवति तस्य पुरै प्रधान सर्वो जनः सुजनतामुपयाति तस्य । कृत्वा च भूर्भवति सन्निधिरत्नपूर्णा यस्यास्ति पूर्वसुकृतं विपुलं नरस्य ॥१००॥ જે માણસે પૂર્વ જન્મમાં પુષ્કળ પુણ્ય કર્યો હોય તે માણસ માટે ભયંકર વન પણ મોટું મુખ્ય નગર થાય છે, સઘળા મનુષ્ય સજજન થાય છે અને આખી પૃથ્વી ઉત્તમ ભંડાર તથા રનથી પૂર્ણ થાય છે, એટલા માટે માણસે પુય જ કરવું જોઈએ. ૧૦૦.* * Page #81 -------------------------------------------------------------------------- ________________ ६४ ભર્તુહરિકત નર ગ્રાહ્યગ્રાહ્ય વિચાર :: પ્રશ્નથી અને ઉત્તરથી પુરુષને કરવા લાયક અને ન કરવી લાયક શું છે? તે કહે છે. शार्दूलविक्रीडितबृत्त को लाभो गुणिसंगमः किमसुखं प्रातरैः संगतिः __ का हानिः समयच्युतिनिपुणता का धर्मतत्त्वे रतिः। . । कः शूरो विजितेन्द्रियःप्रियतमा काऽनुव्रता किं धनं विद्या किं सुखमप्रवासगमनं राज्यं, किमाक्षाफलम् ॥ પ્ર-લોભ ? ઉ-ગુણવાનને સમાગમ જ લાભ છે. પ્ર-દુઃખ ક્યું? ઉમૂખને સમાગમ એ જ દુખ છે. પ્ર-હાનિ કઈ? ઉં–સમય ભૂલી જ એ જ હાનિ છે. (એટલે માણસે વખતે વખત સાવધાનીથી રહેવું જોઇએ). પ્ર-ચતુરાઈ કઈ? ઉ–ધર્મમાં પ્રીતિ રાખવી એ જ ચતુરાઈ છે. પ્ર-થર કે? ઉ–જે જિતેંદ્રિય હોય તે શૂર કહેવાય છે. પ્ર-અતિ પ્રિય શ્રી કઈ? હું-જે પતિને અનુસરે તે અતિ પ્રિય સ્ત્રી સમજવી. પ્ર-ધન કયું? ઉ-વિઘા જ ધન છે. પ્ર-સુખ શું? ઉ-પરદેશ ન જવું એ જ સુખ છે. પ્રખ્યાજ્ય કયું? ઉ–જેમાં આજ્ઞાને અમલ થાય તે રાજ્ય કહેવાય. એશ્લે જે રાજ્યથી આજ્ઞા સફળ થાય, તેવું રાજ્ય કરવું. ૧૦૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ નીતિશતક નીતિના જ્ઞાણ ફળી; मार्या भर्तृहरिममिपतिना रचितमिदं मीतिरीतिविनय ज्ञाते यत्रं + मुह्यति धीरों धारः प्रमाणं स्यात् ॥ ॥ इति श्रीमद्राजर्षिप्रवरामरयोगीन्द्रभर्तृहरिकृतं नीतिशतकं संपूर्णम् ॥ આ નીતિશતક નીતિશાસ્ત્રની રીતિને જાણનારા ભતુંહરિ રાજાએ ચેલું છે. આ નીતિશતકને બંધ થતાં વિદ્વાન પુરુષ નીતિશાસ્ત્રમાં મેહ પામતે નથી-મુંઝાતા નથી. માટે વિદ્વાન પુરુષ નીતિશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ગણાય છે. ગુજરાતી ભાષાંતર સહિત રાજષિપ્રવર-અમરોગીન્દ્ર-ભર્તુહરિ વિરચિત નીતિશતક સમાપ્ત. - પૃથ્વીનું ભૂષણ પૃથ્વી ઉપર સજજનની સ્થિતિ દુર્લભ. आर्या अप्रियवचनदरिद्रैः प्रियवचनाढयैः स्वदारपरितुष्टैः। परपरिवादनिटत्तैः क्वचित्क्वचिन्मण्डिता वसुधा ॥ જેઓ અપ્રિય વચનના દરિદ્ર છે, જેમાં પ્રિય વચનથી ભરેલા છે, જેઓ પોતાની સ્ત્રીથી સંતુષ્ટ રહે છે અને જેઓ બીજાની નિન્દાથી અળગા રહે છે, તેવા સપુરુષાથી પૃથ્વી કેઈ કઈ જગે શાલી રહી છે. અર્થાત તેવા પુરુષ અતિ દુર્લભ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ નીતિશતકનાં ૧૦ પ્રકરણ : : ૧ મણ પ્રકારનું ... ... ૧ થી ૧૦ ૨ વિધારાના પ્રકાર .. ૧૧ થી ૨૦ ૩ સાવૌર્ય પ્રસા પ્રકરણ - ૨૧ ર ૪ અર્થ પ્રધાન પ્રકરણ : - ૩૧ થી ૪ દુર્જન નિંદા પ્રકરણ : • ૪૫ થી ૫૦ ૬ સજજન કરવા પ્રકરણ - ૭ પરે૫કાર કરણ ... ૮ ધર્યું પ્રકરણ : ૭૧ થી ૮ ૯ દેવ પ્રશંસા પ્રકરણ . . ૮૧ થી ૯ ૧૦ કયું પ્રકરણ ••• • • જ્ઞાનનું ફળ : : સૂચના સ્વર્ગસ્થ તેલંગની નીતિશતક'ની “યુનિવસટી'વાળી પ્રતમાં ગુa૦ થી આરંભાતે લોક “શુંગારશતકમાં હોવા છતાં નિથસાગરની પ્રતમાં ભિન્ન ભિન્ન વિષયના દશ દશ કેનું વર્ગીકરણ કરી બતાવેલા શ્લોકોમાં ૯૪ મો આવતો હોવાથી આ વખતે અમે નીતિશતકમાં ૯૪ ને ઠેકાણે જ દાખલ કર્યો છે. વિશેષમાં આ વખતે અમે વિષયનું વર્ગીકરણ દર્શાવવા માટે નિર્ણયસાગરને કમ સ્વીકાર્યો છે ખરો, પરંતુ પૂર્વક્રમ સાચવવા માટે પૂર્વ ક્રમાનુસાર આવતા શ્લોકો તે તે શ્લોકાની નીચે " ચિહ્ન મૂકીને અને પૃષ્ટાંતર દર્શાવવા માટે જ ચિહ્ન મૂકીને સલની નીચે લીધેલા છે. પૂર્વ ક્રમના કેટલાક કે આગળ પાછળ કરવા પડયા છે. ૧ લો શ્લોક, ૬૮ મે લેક, ૮૩ મે ફ્લોક અને ૯૪ માં શ્લોક નિર્ણયસાગરની પ્રતપરથી નવા ઉમેર્યા છે અને ૭૭ મો શ્વક તથા ૮૦ થી ૯૦ સુધીના ૪ શ્લોક ક્ષેપક કામાંથી દાખલ કર્યા છે. છેલ્લો શ્લોક “ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસના સંગ્રહમાંની હસ્તલિખિત પ્રતપરનો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ઇજરાતી પ્રસરી શ્રી મ દ લ ગ વ દૂ ગીતા કિ. રૂ. ૧ (રજીસ્ટર ટપાલ ખર્ય --). ૫ ચ ૨ – ગી તા કિ રૂ. ૨ (રજીસ્ટર ટપાલ ખર્ચ રૂ. ૦–૮–૦). અનુગીતા મહાભારતની લડાઈ પત્યા પછી મા ગીતા પણ શ્રીકૃષ્ણ પિતાના પ્રિય શિષ્ય અજુનને કહી સંભળાવેલી છે અને તે અવશ્ય વાંચવા જેવી છે. એમાં હડધોગની સમજુતી ઉત્તમ પ્રકારે આપેલી છે.. ગીતાની પ્રતિમાં આ ગ્રન્ય ભગવાને કહે છે.. મૂળ સાથે સરળ ભાષાંતર. કિ. રૂ.૧ ૨.ખ.૪ ગાના રામગીતા મૂળ સંસ્કૃત શ્લોક અને સુંદર રરળ ગુજરાતી ભાષાંતર અને મમતી સાથે નાના કદમાં ગજબુત પુઠામાં બધેિલ . કિં. રૂ. –૪-૦ | ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિડિંગ, રીઝર્વ બેંકની પાછળ, બજારગેટ સ્ટ્રીટ, એલફીન્સ્ટન સર્કલ, કેટ, મુંબઈ-૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપારસમાસાણું રામાયણની આધ્યાત્મિણ અર્થ સમજવા માળે પરમાત્મા શ્રીરામનું અદ્ભુત ચરિત્ર સમજવા માટે કૂંચીરૂપ આ ગ્રન્થ છે. સાતે કાર્યોનું સુંદર સરળ ગુજરાતી ભાષાંતર, બ્લેકના આંકડા અને ઉત્તમ ચિત્રો સાથે. કિં. રૂ. ૩-૦-૦ ટ. ખ. ૦–૮–૦ - ચિદૂધનાનંદી ' શ્રી મદ્ ભ ગ વદ્ ગીતા ગુઢાર્થદીપિકા સહિત આ ગ્રંથમાં વેદાન્તશાસ્ત્રમાં નિષ્ણાત થઈ ગયેલા ચિહનાનંદસ્વામીએ શ્રીશંકરાચાય, મધુસુદનાચાર્ય, શકરાનંદ વગેરેએ રચેલી મુખ્ય સંસ્કૃત ટીકાને સાર ઘણી જ ઉત્તમ રીતે દર્શાવેલો છે. તેમાં મધુસુદનાચાર્યની ટીકાનો મોટો ભાગ છે. ભાષા સરળ સુબોધ છે. જ્ઞાનવિષયમાં ના ગીતા સર્વોત્તમ છે. કિંમત રૂ. ૮. ટ. ખ. ૦–૧૪–૦ શ્રીમદ્દ ભાગવત ભાષાંતર ૭૦ ચિત્રાવાળું દરેક ધના આરંભે શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણાથ અને છે. પુરષોત્તમ સહસ્ત્રનામાવલી મળસહિત અને કન્યા તે અધ્યાયાથે ગુજરાતી આપવામાં આવ્યા છે. કિંમત રૂા. ૨૦) રજીસ્ટર ટપાલ ખ. રૂ. ૧૫ ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, સાસુન બિકિંગ, રીઝર્વ બેંકની પાછળ હીન્સ્ટન ચકલ, ટ, મુંબઇ ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૯ ગુજરાતી પ્રેસનાં ધાર્મિક પુસ્તષ્કો : ગતરાજ ગુજરાતી - ૧ શતાજ મૂળ સહિત ગુજરાતી.. રાહ એકાદશી મહાસ્થર ચિ અથે. - ધર્મ વિચાર કવિ નર્મદાશંકર ૨ વેદકત ધમ પ્રકાશ ગીતાજીનું સિંહાવલોકન છપાય છે ગીતા કર્તવ્યપદેશ. બાબુભાઈ દેસાઈ ૧- ૦ ગીતા પ્રવાસ દરેક અધ્યાય , . છે – ૪ ગીતા પ્રવાસ ૧૮ અધ્યાય સંપૂર્ણ સ્થિતપ્રજ્ઞ ભકત-ગુબાતીત - 2 ગીતા સપ્તરત સપ્તાહ ગીતા આદર્શ ૨- ૦ ગીતા નવનીત ભાતુ હરિ શકચતુષ્ટવ પિગલા ભર્તુહરિની સતી રાણી સુધાની કયા પુસ્તક મુગ્ધાની કથા મુળ સહિત ગુજ. પાનીમાં પુરૂષોત્તમ માહાચ્ય બુક ચંદ્રકાંત ભા. ૧ લે ૧૦-૦૦ ચંદ્રકાંત ભા. ૨ જે ૧૦– ૦ - ચંદ્રકાંત ભા. ૩ જો શ્રીમદ્દભગવદ્ ગીતા ગીતા પંચરત્ન પંચદશી ચંદ્રકાંત વિવરણ સાથે ૧૨- ૦ હરિવંશ ૧૨- ૦ એધવ રાકૃષ્ણનાં આ ગીતા ભાગવત ૨૦- ૦ ર જ છે. ૪ ૦ ૦ ૦ . ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રેસનાં ધાનિક પુસ્તક વાગવાસિષ્ઠ વાર પણ પ્રાણ) - ૮- • અનિમય (ચિત્ર સાથે) ૧- ૧ અનાયાણ કથા મળસહિત પાનીએ ૧- ૦ એકાદશી હાથ ર૬ બ્રિા સાથે ૧- ૮ કમભાગ-શિવગણપતિનું અધ્યાત્મવરૂપ ૨- ૦ આજે કમેક્ષ મૂળ સહિત ગુજરાતી ભાષાંતર – ૪ ગણેશ પૂજનવિધિ (ધાર્મિક) ૦- ૪ ગણેશ સહસ્ત્રનામાવલિ ગુ. લિપિમાં (ધાર્મિ) - ૪ ગણપતિ એકાક્ષરમંત્ર કવચ (ધાર્મિક) ૦- ૪ જ્યોતિલિંગ સોમનાથ " , ૦- ૮ પિગલા ભતૃહરિની સતી શણગાર ૦- ૪ (ટપાલ ખર્ચ રૂપી મે ચાર આના અલગ) શ્રીમદ્ભાગવત એકાદશસ્કંધ | મૂળ સહિત ગુજરાતી ભાષાંતર શ્રીભગવદગીતા જેવો જ આ ગ્રંથ છે. શ્રી કરશે ભક્ત ઉહવને ઉપદેશેલે માત્મબોધ છે. ગીતાના અને એકાદશકંધના કલેકે સરખાવવા જેવા છે. કિં. રૂ. ૧. ૮. ખ. રૂ. . . ચોગવાસિષ્ઠ મહારામાયણ (પ્રથમ પાંચ પ્રકરણે) ૧૮ * ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ પાન નિહાંગ, એલ્ફીન્સ્ટન સર્કલ, કાક, મુંબઈ - Page #88 -------------------------------------------------------------------------- ________________ અમરોગીન્દ્ર ભર્તુહરિ વિરચિત શૃંગારશતક (મૂળ સહિત ગુજરાતી) સંશોધકો શાસ્ત્રી બાલકૃષ્ણ ભાસ્કર વૈદ્ય પુરંદરે શારની શંકરલાલ જાદવજી જોષી લહેરુ - * પ્રકાશક , ભુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ - કેટ, મુંબઇ ૧ કિં. રૂ.૧ વિ.સં. ૨૧૦ ]. [ઇ. સ. ૧૯૫૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય પ્રાપ્તિસ્થાન : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ રીવ એકની પાછળ, ૩૦૮, બજારગેટ સ્ટ્રીટ, એલ્ફિન્સ્ટન સર્કલ, ફ્રાટ, મુંબઈ–૧ અને ગુજરાત તે સારાષ્ટ્રભરના અન્ય પ્રતિષ્ઠિત પુસ્તકવિક્રેતા (સવ હક્ક પ્રકાચકાને સ્વાધીન) સુક્ષ્મ નટવરલાલ ઇચ્છારામ દેસાઇ ખી. એ. સુદ્રણસ્થાન ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, રીઝવ બેંકની પાછળ, ૩૦૮, ખારગેટ સ્ટ્રીટ, એલ્ફિન્સ્ટન સર્કલ, કાટ, મુંબઇ ૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવેદન નીતિશતકમાં ૧૦–૧૦ શ્લોકોનું વગીકરણું કરી એકંદર દશ પ્રકરણે દર્શાવ્યાં છે, તેમ આ શૃંગારશતકમાં પણુ ૨૦-૨૦ ગ્લૅકેનું વર્ગીકરણ કરી એકંદર પાંચ પ્રકરણે દર્શાવ્યાં છે. પૂર્વ ક્રમ બદલતાં તેમાંના કેટલાક લેકે આ નવીન કમમાં ન હોવાથી તેમને ક્રમાંક કાઢી નાંખી તે જે જે લેકેની નીચે હતા તે તે ગ્લૅકોની નીચે તેમને કાયમ રહેવા દીધા છે. તેથી પૂર્વ ક્રમ અને નવીન કેમ બન્ને સચવાય અને પ્રકરણેનાં વગીકરણું સાથે વધારાના શ્લોકોનાં વાચનને પણું લાભ સુજ્ઞ વાચકેને મળે એવી ગોઠવણું કરવામાં આવવાથી, આ સંગ્રહ સર્વને પ્રિય થઈ પડશે, એવી આશા છે. આમાં ૪૯ ૫૫, ૨૨, ૨૩, ૬૪, ૬૭, ૬૮ અને ૯ આ આઠ લેકો નિર્ણયસાગરના પુસ્તકના કમ પ્રમાણે નવા ઉમેરવામાં આવેલા છે, તેના અમે જાણ છીએ. સંશોધકોએ કાળજી પૂર્વક તપાસવા છતાં આમાં કાંઈ ન્યૂનતા નજરે પડે તે તે દૂર કરી હંસનીરક્ષીરન્યાયથી સુજ્ઞ વાચકે આને સ્વીકાર કરશે, એવી આશા છે. " મુંબઈ – ૧ ) તા. ૧–૧–૧૯૫૪) | ગુજરાતી પ્રિ. એસ Page #91 -------------------------------------------------------------------------- ________________ शृङ्गारशतक श्लोकानुक्रमणिका श्लो अ ८७ अच्छार्द्रचन्दनरसार्द्रकरा ५३ ४९ क्षे. अजितात्मसु संबद्धः २२ मदर्शने दर्शनमात्रकामा १६ . क्षे. मनाघ्रातं पुष्पं २९ ५१ व्यपसर सखे दूरादस्मात् ३३ ९६ वर्ष नीत्वा निशायाः ५७ २४ ... ... ३५ अधारा: सन्त्ये ते ९४ अमुचीसंसारे ५६ २ क्षे. अस्थिरात्मासमुन्नद्धः ६२ अ ... २६ आमीलितनयनानां ४५ आवर्तः संशयानां ८३ आवास: किल किंचि० ३८ भावासः क्रियतां गांगे ९५ मासारेण न हर्म्यतः इ ९३ तो विद्युल्ली विल० २७ इदमनुचितमक्रमश्च १९ इमे तारुण्यश्री नव० उ १५ उद्वृतः स्तनभार एष ७५ उन्मत्तप्रेमसंरंभा ४९ उन्मीलत्रि क्ली -966 :: ... १ १८ ३० ५१ २६ ५७ ५६ १९ १४ हो. ९२ उपरि घनं घनपटलं २५ उरसि निपतितानां ए ३ क्षे. एकैव का चिन्महतां • ६२ क्षे. एको रागिषु राजते ११ क्षे. एतत्कामफलं लोके. ३७ ८ एताश्चलवलय संहति ० क ५९ कचुम्बति कुलपुरुषो ४१ कान्तेत्युत्पललोचनेति ५३ कामिनी कायकान्तारे ३९ किमिह बहुभिस्फेयुकि० २६ ३४ ६६ किं गतेन यदि सा ४१ ९ कुंकुमपङ्क कलंकितदेहा ७८ कृशः काण: खञ्जः १०० केशानालयन् दृशौ ६० १२ केशाः संयमिनः शुते० क्वचित्सुभ्रूभङ्गैः कच्चि ૪ O ५५ 2 ग १७ गुरुणा स्तनमारेण च १२ ९९ चुम्बन्तो गण्डभित्ती ० ५० जल्पन्ति सार्ध मन्येन ४५ ३३ ५० जात्यन्धाय च दुर्मु० ૨૮ २८ ७ १ ४ १३ ५९ ३३ ३६ Page #92 -------------------------------------------------------------------------- ________________ ww अनुक्रमणिका स्टो. पृष्ठ श्लो. ९० तरुणीवैषादीपितकामा ५४ क्षे. प्रियपुरतो युवतीनां १० ७० तावदेवकृतिनाहृदिस्फु० ४३ ९८ प्रोद्यत्प्रौढप्रियङ्गुयुतिभृति ५९ ७६ तावन्महत्वं पाण्डित्यं ४६ ४३ तावदेवामृतमयी ... ३० क्षे. बोद्धारो मत्सर० ... ६२ बाले लीलामुकुलित ३९ क्षे. दिक्कालाधनव० ... १ ३४ दिश वनहरिणीभ्यो २४ ७१ भवतिवचसिसङ्गत्याग ४३ ७ द्रष्टव्येषुकिमुत्तममृगदृशः ६ क्षे. भवन्तो वेदान्तप्रणि.. २३ क्षे. दृष्टा दृष्टिमधो ददाति ४ ९ .. ३ भ्रचातुर्यात्कुंचिताक्षाः ७३ मत्तेमकुंभदलने भुवि ४४ ६. धन्यास्तएवचपलायत० ३९ क्षे. मत्तेमकुंभपरिणाहिनि २७ १ क्षे.धिकस्यमन्दमनसः ६१ ६० मधु तिष्ठति वाचि ३८ ४ क्षे. धन्यास्ते वीतरामा ६३ ८२ मधुरयं मधुरैरपि ... ५० ३६. मात्सर्यमुत्सार्य ... २५ ५६ नगम्योमंत्राणांनच ... ३६ २३ मालती २३ मालती शिरसि ... १६ ४४ नामृतंन विषंकिंचि० १६ मुखेन चन्द्रकान्तेन १३ १०. नूनं हि ते कविवरा १३ मुग्धे धानुष्कता केय० १० ११ नूनमाज्ञाकरस्तस्याः ८ ६९ यदासीदज्ञानं ... ४३ ४८० यदेतत्पूर्णेन्दुद्युतिहर० ८१ परिमलभृतो वाताः ५० १८ यस्याःस्तनौयदिधनौ ८५ प्रथितःप्रणयवतीनां - ५२ ८४ पान्थस्त्रीविरहानलाहुति ५. २९ रागस्यागारमेकं २० प्रणयमधुरा:प्रेमोदाढा १५ २८ राजस्तृष्णाम्बुराशेर्न २४ प्राध्यामेतिमनागमा नितगुणं ... ... १७ ४७ लीलावतीनां सहजा ३२ काच०३० Page #93 -------------------------------------------------------------------------- ________________ व অক্ষরলিক पृष्ठ श्लो. ५ वक्त्रं चिन्द्रविलम्बि० ५ ४० सत्यं जना वच्मि न ९१ वियदुपचितमेवं ... ५५ ६८ सदा योगाभ्यास ६५ विरहोऽपि सङ्गमः खलु ४. ७४ सन्मागें तावदास्ते ... ४५ २१ वित्रम्य विश्रम्य ... १५ ३७ संसारेऽस्मिन्नसारे परि० २५ ८. विश्वामित्रपराशर. ४९ ३१ संसारेऽस्मिन्नसारे कु० २१ ५२ विस्तारितं मकरकेतन० ३४ ३३ संसारोदधिनिस्तार० २३ ५८ वेश्याऽसौमदनज्वाला ३७ ८६ सहकारकुसुमकेसर० ५ क्षे. वैराग्यं संश्रयत्येको ६४ ३२ सिद्धाध्यासितकन्दरे.. ५४ व्यादीण चलेन ... ३५ क्षे. सुधामयोऽपि क्षय ८९ सुधाशुभ्रं धाम स्फुरद० ५४ .८८ स्वजोहृयामोदाव्यजन० ५३ १ शंभुस्वयंमुहरयो हरिणे० २. ७९ स्त्रीमुद्रां झंषकेतनस्य. ४८ ७७ शास्त्रशोऽपि प्रथित० ४६ २ स्मितेन भावेन च क्षे. शुभ्रं सद्म सविभ्रमा ३ ६ स्मितं किञ्चिद्ववत्रे ५ ३. पृङ्गारद्रुमनीरदे ... २० ४२ स्मृता भवति पापा ७२ स्वपरप्रतारकोऽसौ .. ४४ १४ सति प्रदीपे पत्यमौ. १२ . ह. ४६ सत्पत्वेन शशाङ्क एष ३१ ९७ हेमन्ते दधिदुग्धसर्पि० ५८ Page #94 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતકનાં ૫ પ્રકરણે અંક વિષય-પ્રકરણ શ્લેકસખ્યા ૧ શ્રી પ્રશંસા પ્રકરણ ... ૧ થી ૨૦ ૨ સંજોગવર્ણન પ્રકરણ ... ... ૨૧ થી ૪૦ ૩ સ્ત્રીનિંદા પ્રકરણ... ... ૪૧ થી ૬૦ ૪ સુવિરત દુવિરક્ત પદ્ધતિ પ્રકરણ : ૧ થી ૮૦ ય હતુવર્ણન પ્રકરણ ... ૮૧ થી ૧૦૦. શૃંગારશતકના વિષયની અનુક્રમણિકા વિષય શ્લેક વિષય મંગળાચરણ .. . .... ૧ અજ્ઞાત મુગ્ધા ... ... તપણાનું દૂષણ ... ૨ માની સ્ત્રી ... .... લે. ૧ સ્ત્રી પ્રશંસાપ્રકરણ ૧-૨ અપૂર્વ ધનુષ્યધારિણી સ્ત્રી ભગવાન શંકરનું સ્વરૂપ કામદેવની સ્તુતિ.... . ••• ૧ કામી પુરુ .. ••• પુય તપતું હોય ત્યાં સીપી તાપ ... ... ' સુધી સુખ .. . . ક્ષે. સ્ત્રીરૂપી ઉત્ન •••. .• સ્ત્રીને જાળ • • સ્ત્રીપી ગ્રહ ••• • અલંકાર અને શસ્ત્ર ... * પુણ્ય સ્ત્રોની પ્રાપ્તિ... ૧૮ સ્ત્રીનું સૈનદર્ય ... .. સ્ત્રીના વિલાસે ... ૧૯ મનું સ્વાભાવિક ભૂષણ સ્ત્રીની વાણું .. ••• ૨૦ હાવભાવ... ••• • • સ્ત્રીની ચેષ્ટાઓ ઉત્તમ છે ( ૨ સંભેગવનપ્રકરણ ૨૧-૪૦ ની સર્વને વશ કરે છે ... ૮ વિરહિણું સ્ત્રી .. ••• ૨૧ સ્ત્રીનું સુખ .. .. ૯ અતૃપ્ત મન ... ... ૨૨ શ્રી અબળા નથી ... ૧૦ સ્વર્ગસુખ તુલ્ય ઉપભાગ - ૨ ચીન દાસ - ૧૧ કુલીન સ્ત્રીની કામગીડા... ૨૪ ની સ્વાભાવિક શેભા ૧૨ મુગ્ધા સુરત ત...... ૨૫ : Page #95 -------------------------------------------------------------------------- ________________ વિષય કામ-પુરુષાર્થના છેડે ... શ્રી પુરુષની કાંમી સ્થિતિ અજીત તૃષ્ણા સઘળા અનર્થાનું મૂળ... અવિકારી પુરુષને ધન્ય પુરુષાને આધાર સીને લીધે સ`સાર કમલનયના સ્રી... સંસારસમુદ્ર તરવા બાબત વનનિવાસ કે સ્રીસેવન ? ખાદ્ય વિષયાના મહિમાનું ... 600 ૨૪૨૭ સીના નિત બ કાળક્ષેપના એ પ્રકાર સ્ત્રી કે ગ ગાનદી ? સેવન કરવા લાયક ચાવન ... અને વન સુખદુ:ખનું કારણ ભાશાળી પુરુષ ભેાતાના ભાગ્યદય --- ... ... ... વિષયાનુક્રમણિકા ફ્લેક ૨૬ ૨૭ ૨૯ ૨૯ ૩૦ ... સમાન શ્રી સોના દાષાનું નિરૂ પણ મૂઢ પુરુષની સ્રી પર આસક્તિ સીનું મુખ ઝેરકોચલા જેવું ... ૩૧ ૩૨ ક્ષે. 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩ સીનિ દામકરણ ૪૧–૬૦ વિજ્ઞાન્ પણ મેહ પામે છે સ્ત્રીની નિા અમૃત સમાન અને વિષ ... ... ૩૯ ૪૦ ક્ષે. ક્ષે ૪૩-૪૪ ૪૫ વિષય મીના યાગની આવશ્યકતા ગાંચળ વૃત્તિયાળી સ્ત્રી... ... ... ૪૬-૪૭ ૪ પુરુષની છેતરપિડી કામરૂપ અપસ્માર રાગ વેશ્યાના અવિવેક સ્રીપુરુષનાંચિત્તાની એકતા વેશ્યાસગથી થતી હાનિ વેશ્યાના અધરા” સુમનના નિષેધ ૫૧ પર સ્ત્રીરૂપી સ કામદેવના ગળ કામરૂપી ચારના નિવાસ ૫૩ મીરૂપી સર્પના અસાધ્ય ઈંશ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ક્ષે. ૫ ... અધર પાન અને હૃદય તાડન અધિકારી પુરુષો... વિરક્તની આસ્થા વિરક્તની ઉક્તિ ... ... ... ગ્રીન ક્ષણભંગુર સોંગસુખને નિષેધ ૪૨ યાત્રાભ્યાસીને લૈાકિક ૪૧ સુખાન ટ્ટની નિરપેક્ષવા બ્રહ્મમય દૃષ્ટિ સીનાં કટાક્ષને પ્રભાવ કહેવું સહેલ છે પણ કરવું દુસ્તર... સૌ નિા અનુચિત છે ... ૪ સુવિરક્ત દુવિ રક્તપદ્ધતિપ્રકરણ ૬૧-૮૦ ૬૧ ... ટાક ૪૯ ... ૫૦' ••• ૬૩-૬૪ સયાગ વિયેાગની વ્યાખ્યા પ્રવાસી અને વર્ષાં ... ૫૯ ૬૦ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯ ৩৩ અનુક્રમણિકા વિષય - શ્લોક વિષય જામ જીતનાર પુરુષની વસંતનાં વિદ્ર ... ... ૮૪ વિક્ષતા •••••• ૭૩ સીઓના અધિકાનનું લેયર્થ ૯૫ પુજયાં સુધી સન્માગે ઉકંઠાજનક વસંત ... ૮૬ પ્રવર્તે? • ••• ગ્રીષ્મ ત્રતુનું વર્ણન ૮૭ થી ૮૯ પ્રમને આગ • • વર્ષો સ્તુનું વર્ણન ૯૦ થી ૯૫ અકામ પુરુષ .. .. શરદુ તુનું વર્ણન ... ૯૬ પણા જ થોડા સદ્દતિને હેમંત ઋતુનું વર્ણન ... ૯૭-૯૮ પામે છે .. .. ચંદ્રસરખી નાકની વાળી છે મોરલાને મારનાર કામદેવ શિશિર ઋતુનું વર્ણન ૯૯-૧૦૦ કામદેવને પ્રભાવ ... ૭૯ દુષ્ટ ઈદ્રિયનિગ્રહ .. કટાક્ષની ખળતા... • ક્ષેપક ૫ તુવર્ણનપ્રકરણ ૮૧-૧૦૦ મીના મુખમાં અને ચંદ્રમાં વસંતત્રતુ અને ઉર્દી પન તફાવત ••• સામગ્રી-વસંત ઋતુમાં “ ચીના ભકટિપાતની ઉછુંખલતા ૨ થતા ફેરફારે.. . ૮૧ મહાત્માઓનો જીવનવ્યાપાર ૩ વિપત્તિમાં અમૃત. પણ ધન્યવાદને પાત્ર પુરુષો ... ૪ વિષ ••• • • ૮૨ ત્રણ પ્રકારના રતક વિષે ત્ર માસ. ••• - ચિન વિવિધતા .... ૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ . ગુજરાતી પ્રિ. પ્રેસનાં ધાર્મિક પુસ્તકે અદ્વૈત મંજરી –૪– અમૃતાનુભવ . ૨- ૦-૦ અનંતાનુબૂતિ ૨-૪૦ અધ્યાત્મ રામાયણ ૩ ૦ ૦ કથા સરિત્સાગર ભા. ૧. ૬- ૦ ૦ કથા સરિત્સાગર ભા. ૨. ૮ - ૦ ૦ કર્મ માર્ગ ૨-૦-૦. ગણેશપૂજનવિધિ ૨- ૦-૦ ચંદ્રકાંત ભા. ૧ લે. • ••• ૧૦- ૧૦-૦ ચંદ્રકાંત ભા. ૨ જે ... ચંદ્રકાંત ભાગ ૩ જે ... ૧૦-૦ ૦ - ૦ દશ કુમાર ચરિત્ર ૨-૦-૦ : ધર્મ વિચાર ૧- ૮-૦ ધર્મજ્ઞાનદષ્ટાંતમાળા ... – ૦ -૦ ભક્તરાજની પુષ્પમાળા જ્ઞાન સૂર્યોદય ... ... ૨- ૮- ૦ પાતંજલ યોગદર્શન પ્રકાશ પુરૂષોત્તમ માહામ્ય ૨-૦-૦ મુગ્ધાની કથા - ૪–૦ પંચદશી-ચંદ્રકાંત વિવરણું બોધવચન .... ••• • ••• . ૧-૦-૦ ભર્તુહરિશચતુષ્ટય ... - ••• ૩- ૦-૦ ચિધનાનંદી ગીતા ૮- ૦–૦ ભાગવત ૨૫-૦-૦ હરિવંશ ૧૨– ૦-૦ સંપૂર્ણ મહાભારત (૩ ભાગમાં) પર- ૦-૦ માર્કન્ડેય પુરાણ (કવિતા) .... ૪– ૦-૦ ગવાસિષ્ઠ મહારામાયણ ૫ પ્રકરણ • ૮- ૦૮ વામન પુરાણ ••• • ગુજરાતી, પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિલ્ડીંગ રીઝર્વ બેંકની પાછળ, . એલિફન્સ્ટન સર્કલ, કોટ, મુંબઇ – ૧ ૦ ૦ તથા છે. ૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાતી” પ્રિ. પ્રેસમાં વેચાતાં પુસ્તકા પિંગલા–ભતૃહરિની સતી રાણી કૃષ્ણે અર્જુન યુદ્ધ પુરૂષાત્તમ માસ માહાત્મ્ય સુગ્ધાની કથા પુરૂષોત્તમ માસ માહાત્મ્ય ( પાનીઆ ) મુગ્ધાની સ્થા ( પાનીઆ) અધ્યાત્મ રામાયણ ચેાગવાસિષ્ઠે મહારામાયણ-૫ પ્રકરણ આદિત્યહૃદય ક્રમ માર્ગ–શિવગણપતિનું અધ્યાત્મ સ્વરૂપ ગણેશ પૂજન વિધિ ગણપતિનું અધ્યાત્મજ્ઞાન ગણપતિ અથર્વશીર્ષ ગણપતિ એનાાક્ષરમંત્ર ગિરિન્કંગ જ્યાતિલિ ંગ સામનાથ ગાવિંદ દામેાદર માધવ સ્તાત્ર ભીષ્મસ્તવરાજ અનુસ્મૃતિ ગજેન્દ્રમેાક્ષ ૦-૪ કૃષ્ણકથામૃત ૦-૪ એકાદશક'ધ (મૂળ સહિત ગુજરાતી) કૃષ્ણેાપનિષદ ચ વ્યકિતકા ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, સાસુન બિલ્ડીંગ, રીઝવ બેંકની પાછળ એલ્ફિન્સ્ટન સલ કાટ, સુખઈ – ૧ 3.241. ૨-૦ : ૪ ૪- ૦ - ૩=૦ -૪ <- 0 - જ & છે ૧ - ૨ - ૪ Y C 7 Page #99 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાતી” મિ. પ્રેસમાં વેચાતા પુસ્તક ૨. આ. - ૬ ત્રિવિધ નામાવલી (મૂળ ને ગુજરાતી) વલ્લભનામ અને વલ્લભ નામાવલિ (મૂળ ને ગુજરાતી) विष्णुसहस्रनाम - (मूल ) गणेशसहस्त्रनामावलिः शिवसहस्रनामावलिः पुरुषोत्तम सहस्रनाम ( संस्कृत ) पुरुषोत्तम सहस्रनामावलिः बृहत्स्तोत्र मुक्ताहार बृहत्स्तोत्र रत्नहार શિવમહિમ્ન: તોત્રમ્— મુરુ) सत्यनारायण पूजा - कथा ( मूल ) सत्यनारायण पूजा कथा पानीया वाल्मीकि रामायणम् । टीकात्रयोपेतम् દૃષ્ટાંતાલિકાશતક ફ્રાન્ક્યુશસની શિખામણ ઉતિ ચાક્રાયણ ઇન્દ્ર વિરાચન પ્રાણાપાસના વૃક્ષ વાર્તા યાજ્ઞવાય મૈત્રેયી -ગાગી સવાદ ધ “ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિલ્ડીંગ, રીઝવ એશ્નની પાછળ, એલ્ફિન્સ્ટન સલ, કાટ, મુંબઇ – ૧ - e-p 210 -૦ .૨ = -- -- નથી rai r - - - ૪ = . ૪ - ૪ - ૪ -૪ = Page #100 -------------------------------------------------------------------------- ________________ अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत शेंगा र श त क मूळसहित गुजराती भाषांतर મંગળાચરણ मनुष्टुभवृत्त विकालाधनवैच्छिन्नानन्तचिन्मात्रमूर्तये । વાઘેરવાય નમઃ શાન્તાય તેને જેની મૂર્તિ, દિશા અને કાલ વગેરેથી અભ્યાસ છે, એટલા જ માટે અનન્ત અને ચૈતન્યરૂ૫ છે, જે એક જ આત્મજ્ઞાનના સારર૫ છે, જે શાંત છે અને પ્રકાશાપ છે, તે પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું. સુભાષિત કેણુ સાંભળે છે? . . बोद्धारो मत्सरग्रस्ताः प्रभवः स्मयषिताः। ... अबोधोपहताश्चान्ये जीर्णमङ्गे सुभाषितम्॥ તૃણનું દૂષણ-જ્ઞાનીઓ મત્સરથી વ્યાપ્ત છે, રાજાઓ પિતાના અભિમાનમાં જ ખેંચાયેલા રહે છે અને બાકીના બધા અજ્ઞાનથી હાયલા છે; તેથી સુભાષિત અમારા અંગમાં ઝણું થઇ ગયું. Page #101 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત અર્થાત્ સંસારમાં ત્રણ જાતના પુરુષ છે, એટલે જેઓ જ્ઞાની છે તેઓ ઈર્ષ્યાથી બીજા લોકોને જ્ઞાન આપવાની પરવા જ રાખતા નથી; જેઓ મોટા માણસ છે, તેઓ તે હું જ ગુણી અને વિદ્વાન માણસ છું એવા અહંકારથી સહુની અવગણના જ કરે છે; અને જેઓ અજ્ઞાની છે, તેઓ તે બાપડા કંઈ સમજતા નથી; આમ હોવાથી સંસારમાં વિદ્વાનની અને વિદ્યાની બેયની તુલના જ નથી. સૂચના-આ બન્ને ઑકો નીતિશતકના આરંભમાં આવી ગયા છે છતાં મંગળાચરણ માટે અહીં દાખલ કર્યા છે. ૧. સ્ત્રી પ્રશંસાપ્રકરણ ૧-૨૦ પ્રથમ નીતિ બતાવીને પછી શુંગાર વર્ણવતાં રાજર્ષિ પ્રવર ભર્તુહરિ કામદેવની વંદનાત્મક સ્તુતિથી મંગળાચરણ કરે છે. वसन्ततिलकावृत्त शंभुस्वयंभुहरयो हरिणेक्षणानां येनाक्रियंत सततं गृहकर्मदासाः। वाचामगोचरचरित्रविचित्रिताय तस्मै नमो भगवते कुसुमायुधाय ॥१॥ શંભુ, સ્વયંભુ અને હરિને પણ જેણે હરિણેક્ષણાઓનાં– સ્ત્રીઓનાં સતત ઘરનું કામ કરનારા-ગુલામ બનાવેલા છે એવા અને વાણીથી પણ અગમ્ય ચરિત્રથી ત્રિચિત્ર એવા ભગવાન કુસુમાયુધ-કામદેવને હું નમસ્કાર કરું છું. ૧ *અવ–પુણ્ય તપતું હોય ત્યાંસુધી સુખ મળે છે અને પુણ્યને અસ્ત થતાં સુખનો પણ અસ્ત જ થાય છે. આ .. ૧ “જીદમતાલ તિ છે. દૃષ્ટિ . નિ. તા. ૨ વાટ. - ૨ “ચિત્રિતા તિ . છે. શું સ્ટિ, પાયાન્તરમ્' ૩ “મવાર વગાય” તિ શું છે. . જિ. પાયાન્તરા : Page #102 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક –સ્રીઓનું શું શું બંધનકર્તા નથી? અવ૦वंशस्थवृत्त स्मितेन भावेन च लज्जया भिंया पराङ्मुखैरर्धकटाक्षवीक्षणैः । वचोभिरोर्ष्याकलहेन लीलया समस्तभावैः खलु बन्धनं स्त्रियः ॥ મંદ હાસ્ય, હાવભાવ, લજજા, ભય, આડું જોવું, અધ વાંચેલ આંખે જોવું, મધુર ભાષણ, ઇર્ષ્યા, કલહ-કલેશ અને લીલા વિલાસ, એ સ્ત્રીઓના સઘળા ભાવેા પુરુષને બંધનરૂપ છે. शार्दूलविक्रीडितवृत्त शुभ्रं सद्म सविभ्रमा युवतयः श्वेतातपत्रोज्ज्वला लक्ष्मीरित्यनुभूयते स्थिरमिव स्फीते शुभे कर्मणि । विच्छिन्ने नितरामनङ्गकलहकीडात्रु सन्तुकं • मुक्काजालमिव प्रयाति झटिति भ्रंश्यद्दशोऽदृश्यताम् ॥ જ્યાંસુધી શુભ કર્મ પહેાંચતાં હૈાય ત્યાંસુધી ધવલ મંદિર, વિલાસવાળી યુવતીએ અને શ્વેત છત્રથી ઉજ્જવલ રાજલક્ષ્મીનું સુખ સ્થિર હાય, એમ અનુભવાય છે; પણ તે (કર્મને!) અંત આવી રહેતાં તે તે સર્વ કામક્રીડાના કલહમાં છૂટી ગયેલા દેરાવાળા મૈક્તિકાની જાળની પેઠે સપાટામ તબુદ્ધ પુરુષની દૃષ્ટિસમીપમાંથી અદૃશ્ય થઈ જાય છે. (આ àાક નીતિશતકમાં ૯૪ મા છે. ) ૧ ‘ષિયા’ કૃતિ ઝુ. કે. હૈં, જિ. પાયાન્તરમ્ । ‘નિમનુà” કૃતિ નિ. લા. પાયાન્તરમ્ । રૂ ‘ત્રયદ્દેિશો ૬૦' કૃતિ નિ. લા. પાયાન્તરમ્। Page #103 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃ અવ૦-સ્વાભાવિક કટાક્ષ વગેરે ભાવ સ્ત્રીઓને અલંકારની પેઠે શાલા આપે છે ને શસ્ત્રની પેઠે પુરુષાનાં.હૃદયને ભેદે છે. शालिनीवृत्त भ्रूचातुर्यात्कुञ्चिताक्षाः कटाक्षाः स्त्रिग्धा वाचो लजितांताश्च हासाः । लीलामन्दं प्रस्थितं सस्मितं च स्त्रीणामेतद्भूषणं चायुधं च ॥ ३ ॥ ભ્રકુટીનાં ચાતુર્ય થી સંકાચવાળાં નેત્રકટાક્ષા, પ્રેમવાળાં વચના, લજ્જાવાળાં હાસ્યા, લટકાથી મ≠ મઢ ચાલવું અને મંદુ મટ્ઠ હાસ્ય, આ સઘળાં સ્ત્રીનાં અલંકાર અને શસ્ત્ર છે. ૩ અવનીચેના એ શ્લેાકેાથી શૃંગારના આલંબનરૂપ સ્ત્રીનું વર્ણન કરવામાં આવે છે. शिखरिणीवृत्त क्वचित्सुभ्रूभङ्गैः क्वचिदपि च लज्जापरिगतैः क्केचिद्भोतित्रस्तैः क्वचिदपि च लीलाविलसितैः नंनोढानामेतैर्वदनकमलनेत्रलसितैः स्फुरन्नीलाब्जानां प्रकरपरिकीर्णा इव दिशः ॥ ४ ॥ કોઇ વેળા સુંદર ભ્રૂકુટિભગવાળાં, કોઇ વેળા લજ્જાથી કરેલા હાવભાવવાળાં, કાઇ વેળા ભયથી ચમકેલાં, કાઇ વેળા લીલાથી કરેલા હાવભાવવાળાં તેમ જ નેત્રના વિલાસવાળાં ૧૨ સ્થિત ’ કૃતિ ઝુ. કે. હૈં. હિ. નિ. લા. ચ પાયાન્તરમ્। ૨ ‘હષિકૂ૦િ’કૃતિ નિ. રા. પટાન્તરમ્। રૂ છુમારીનામેતેને(મ)નયુમીને હિી' કૃતિ યુ. કે. ફ્રજિ તથા ચનિ. લા. પાયાન્તરમ્। Page #104 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક નવોઢાઓનાં મુખકમળાથી દિશાઓ જાણે ડેલતાં શ્યામ કમળાના સમુદાયથી છવાયેલી હોય તેવી જણાય છે. ૪ તાપર્ય-સ્ત્રીઓ ઉપર અત્યંત આસક્ત પુરુષને એનાં મુખ વગેરેનું સ્મરણ થાય છે અને તેમના જેવી બીજી વસ્તુઓનું પણ સમરણ થાય છે. સ્ત્રીઓનું સ્વાભાવિક ભૂષણ शार्दूलविक्रीडितवृत्त वक्त्रं चन्द्रविडम्बि पङ्कजपरीहासक्षमे लोचने : वर्णः स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णुः कचानां चयः। .. वक्षोजाविभकुम्भविभ्रमहरौ गुर्वी नितम्बस्थली वाचोहारि च मार्दवं युवतिषु स्वाभाविक मण्डनम् ॥५॥ ચંદ્રને તિરસ્કાર કરે તેવું મુખ, કમળને પરિહાસ કરવામાં સમર્થ એવાં નેત્ર, સેનાથી સરસ વર્ણ (અંગરંગ), ભમરાને જીતે એ શ્યામ કેશસમૂહ, હાથીના ગંડસ્થળની શેભાને હરી લે તેવાં (ભરાઉ) સ્તન, ભારે નિતંબ અને વાણનું મનહર કામળપણું, આ સ્ત્રીઓનું સ્વાભાવિક ભૂષણ છે. ૫ અવ–આવતી જુવાની વખતે સ્ત્રીઓના જે જે ભાવ થાય છે, તે સઘળા સુંદર લય છે. - शिखरिणीवृत्त स्मितं किंचिंद्वक्त्रे सरलतरलो दृष्टिविभवः · परिस्पन्दो वाचामभिनवविलासोक्तिसरसः। गतीनामारम्भः किसलयितलीलापरिकरः स्पृशन्त्यास्तारुण्यं किमिह नहि रम्यं मृगदृशः॥६॥ ૧ “ન્દ્રવિજય” રૂતિ નિ. તા. વાકાન્તરમાં ૨ “વિવ' રૂતિ ગુ. છે. શું ઢિ. તથા ૨ વરિપુરા ત્તિ વિ. સ. પાન્તા ' વાતાના પ્રતિ નિ વા. વાન્તર, Page #105 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત મુખ ઉપર મંદ મંદ હાસ્ય, સરલ અને ચંચલ એ દૃષ્ટિને વૈભવ, નવીન શૃંગારમય વચનોથી સરસ એ વાણીને વ્યાપાર અને નવાંકુરવાળી લીલાઓના સમૂહાળો ગમનને આરંભ, આ સઘળા, જુવાનીને ઝીલતી મૃગસમાન લેનવાળી સ્ત્રીના ગુણેમાં ક ગુણ રમણીય-મનહર નથી?–અર્થાત તેના સર્વે ગુણે મને હર છે. ૬ અવક-જોવા લાયક અને સાંભળવા લાયકમાં શું ઉત્તમ છે? એ પ્રશ્નને ઉત્તર. शार्दूलविक्रीडितवृत्त द्रष्टव्येषु किमुत्तमं मृगशः प्रेमप्रसन्नं मुखं वातव्येष्वपि किं तदास्यपवनः श्राव्येषु किं तद्वचः। કિં વાપુ તોપણ હજુ ર્ધાિ તત્તનુध्येयं किं नवयौवनं सुंहदयैः सर्वत्र तद्विभ्रमः ॥७॥ પ્રશ્ન-જોવા લાયક પદાર્થોમાં શું ઉત્તમ છે? ઉત્તર-મૃગના જેવાં નેત્રવાળીનું પ્રેમપ્રસન્ન મુખ. પ્રશ્ન-સુંઘવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીના મુખને શ્વાસ. પ્રશ્ન-સાંભળવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર–સ્ત્રીનું વચન. પ્રશ્ન-ચાખવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીના અધરોષ્ઠને રસ. પ્ર-સ્પર્શ કરવામાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીનું તન પ્રશ્ન-ધ્યાન કરવા લાયકમાં શું ઉત્તમ છે ? ૧ તા.' પતિ મિ. સા. પાઠાંતરમા - : - ૨ “ઃ ઉતિ લિ. - વત્તા " Page #106 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક 'ઉત્તર-સ્ત્રીનું નવીન યૌવન અર્થાત્ સ્ત્રીની ચેષ્ટા સર્વત્ર ઉત્તમ છે. ૭. અવ–સ્ત્રી કોને વશ કરતી નથી ? वसन्ततिलकावृत्त एताश्चलद्वलयसंहतिमेखलोत्थ झङ्कारनूपुररवाहृतराजहंस्यः। . कुर्वन्ति कस्य न मनो विवशं तरुण्यो वित्रस्तमुग्धहरिणीसंदृशाक्षिपातैः ॥८॥ ઊંચા નીચા થવાથી ખણખણાટ કરી રહેલાં વલાના અને મેખલાના ઝમકારથી તથા નૂપુરના શબ્દથી રાજહંસીએનું આકર્ષણ કરનારી સ્ત્રીઓ ત્રાસ પામેલી અર્થાત ભયચક્તિ થયેલી સુંદર હરણના જેવાં નેત્રેના કટાક્ષથી કેના મનને વશ કરતી નથી? તાત્પર્યન્સીએ સર્વથા પુરુષને વ્યાકુળ કરે છે. ૮ અવ–આ જગતમાં સ્ત્રી જ સર્વને વશ કરવામાં સમર્થ થાય છે. दोधकवृत्त .. कुङ्कमपङ्ककलङ्कितदेहा गौरपयोधरकम्पितहारा नूपुरहंसरणत्पदपद्मा कं न वैशं कुरुते भुवि रामा ॥९॥ - જેના શરીર પર કેસર ચલું હોય છે, જેને હાર શ્વેતક્તનથી કંપાયમાન હોય છે અને જેનાં ચરણકમ માં ઝાંઝરજપી હસે ઝણઝણાટ કરતા હોય છે, તેવી રામા કેને વશ કરતી નથી અર્થાત્ સર્વને વશ કરે છે. ૯ . • ૧ “ષટઃ જટાક્ષ હતિ તા. પાટાન્ડરમાં. ૨ “વર : સ છે. . તથા વન, પા. વાત્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકત અવ-સ્ત્રીઓને અબળા (બળરહિત) કહેવાનો વ્યવહાર ખાટ છે, પણ તેઓ બળવાળી છે એ પર શ્લોક – वसन्ततिलकावृत्त नूनं हि ते कविवरा विपरीतबोधी ये नित्यमाहुरबला इति कामिनीभ्यः। याभिर्विलोलतरतारकदृष्टिपातः રાશsfe વિડિતા વૈવસ્ત્રાઃ શં તાઃ ૨૦માં જે ઉત્તમ કવિ સ્ત્રીઓને નિરંતર અબલા (બળ વિનાની) કહે છે, તેઓ- બેશક સ્ત્રીવિષયમાં અજ્ઞાત છે. કારણ કે જે સ્ત્રીઓએ ચંચળ કીકીવાળાં નેત્રાના કટાક્ષેથી ઈન્દ્ર વગેરેને પણ જીતી લીધા છે તેઓ અબળા કેમ કહેવાય? (તે અબળા નહીં, પણ સબળ છે.) ૧૦ અવ૦-આ કામદેવ સ્ત્રીનાં કટાક્ષ જેમ ફેરવે તેમ ફરે છે, માટે સ્ત્રીનો હુકમ ઉઠાવનાર છે, એમ કહે છે. કટ્ટર , नूनमाज्ञाकरस्तस्याः सुभ्रुवो मकरध्वजः। येतस्तन्नेत्रसंचारसंचितेषु प्रवर्तते ॥११॥ - આ તે નિ:સંશય છે કે મકરવજ એટલે કામદેવ સ્ત્રીને હુકમ ઉઠાવનાર નેકર છે. કારણ કે એ કામદેવ સીના કટાક્ષે સૂચવેલા પુરુષમાં પ્રવતે છે. ૧૧ ૧ વાવો” તિ નિ. સા. પાદાન્તા 1. ૨ “લ્લા રતિ નિ. તા. પાત્તામા રે “મવાર તિ . પ્રે. રૃઢિ , grટાતરમ્ | ૪ નેત્ર તિ . . . હિ. વાનરમા ૧ જિતેરિ તિ . . જિ. વાતમા ' Page #108 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક -સ્ત્રનું શરીર શાંત છતાં પણુ શાભે છે, એ પર અવ૦શ્લેષાલ કાર. शार्दूलविक्रीडितवृत्त केशाः संयमिनः श्रुतेरपि परं पारं गते लोचने चान्तर्वक्त्रमपि स्वभावशुचिभिः कीर्ण द्विजानां गणैः । मुक्तानां सतताधिवासरुचिरं वक्षोजकुम्भद्वयं चेत्थं तन्वि वपुः प्रशान्तमपि ते क्षोभं करोत्येव नः ॥ १२ ॥ કેશ સંયમી (ગૂંથેલા અને ચે!ગી) છે, નેત્ર શ્રુતિ ( વેદ તથા કાન)ના પણ પેલા પારને પહાંચેલાં છે, મુખ સ્વભાવથી શુચિ એવા દ્વિજો (દાંત તથા બ્રાહ્મણ)થી વ્યાપ્ત છે, સ્તન પી એ કુલા મુકતા (જીવનમુક્ત અને મેાતીના હાર)ના રહેવાથી શાભે છે, એવી રીતે હૈ સુંદરી! શાંત છતાં પણુ તારું શરીર અમને વિકારથી ક્ષેાસ અથવા અનુરાગ ઉત્પન્ન કરે છે. ૧૨* *शार्दूलविक्रीडितवृत्त दृष्टा दृष्टिमधो ददाति कुरुते नालापमाभाषिता शय्यायां परिवृत्य तिष्ठति बलादालिंगिता वेपते । निर्यान्तीषु सखीषु वासभवनानिर्गन्तुमेवेहते जाता वामतयैव संप्रति मम प्रीत्यै नवोढा प्रिया ॥ સામું જોતાં નજર નીચી કરે છે, મલાવતાં માલતી નથી, શયનમાં પાસું ફેરવીને સુઇ જાય છે અને બળાત્કારે આલિંગન આપતાં કંપે છે, અંતઃપુરમાંથી સખી મહાર નીકળી જવાને તૈયાર થતાં તેમની સાથે બહાર જવાની ક ૧ ‘સંયમિતા ’ ક્રૂતિ યુ. કે. ૬. હિ. વાન્તરમ્ । ૨ ચિરૌ યોગઽમાવિમાવિત્થ તિ નિ. તા. પાયાન્તરમ્ । રાન” કૃતિ નિ. લા. પાન્તરમ્। Page #109 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિત અવ-સ્ત્રી ધનુષધારીથી વિલક્ષણ છે. मुग्धे धानुष्कता केयमपूर्वा दृश्यते त्वयि । यैदाविष्यसि चेतांसि गुणैरेव न सायकैः ॥१३॥ હે સુંદરી! તું ગુણે (ધનુષ્યની દેરી)થી જ પુરુષનાં ચિત્તને વિધે છે, પણ બાણથી વિંધતી નથી, માટે તારી પાસે આ અપૂર્વ ધનુષ્યધારીપણું કેવું? ૧૩ અભિપ્રાય-ધનુષ્યધારી પુરુષ બાણુવડે પ્રત્યક્ષ લક્ષ્ય (નિશાન)ને વિધે છે અને સ્ત્રી તે અપ્રત્યક્ષ મનુષ્યનાં * ઈચ્છા કરે છે, એવી રીતે નવી પૂરણે આણેલી પ્રિયા મને હમણું તેના સ્ત્રીભાવથી પ્રીતિ ઉત્પન્ન કરે છે.* અવકામને વધારનાર સામગ્રી પાસે હોય તો પણ સ્ત્રીઓના મનમાં માનને ઉદય થતો નથી. बार्या प्रियपुरतो युवतीनां तावत्पदमातनोतु हदि मानः। भवति न यावच्चन्दनतरुसुरभिनिर्मलः पवनः॥ પતિની પાસે સ્ત્રીઓના હદયમાં માન ત્યાં સૂધી ટકે છે કે, જ્યાં સૂધી ચંદન વૃક્ષની સુગંધવાળે નિર્મળ પવન વાત નથી. (એટલે કે સુગંધી પવન વાય છે કે, તત્કાળ સ્ત્રીના માનનો નાશ થાય છે.) १ पद्यमिदमधस्तनं च पयं निर्णयसागरीयपुस्तके न विद्यते। * અહીંની સંસકૃત પ્રતમાં આ પ્રાણ ફરીને આવેલો છે, માટે અમે તેની પુનક્તિ ન કરતાં કલાત્તાવાળી કાવ્યસંગ્રહની પ્રતમાંથી આ શ્વો ઉમેર્યો છે. ' . ', ૧ “તર સયતે' રતિ . . .જિ. પાયાન્તરના ૨ ચયા વિ. રતિ છે હરિ તથા જિ. તા. વાટા, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શૃંગારશતક ચિત્તને બાણથી નહીં પણ ગુણથી વિધે છે, એ જ સ્ત્રીમાં વિલક્ષણપણું છે. અવય–વૈરાગ્યવાળા અને વૈરાગ્ય વગરના પુરુષોમાં માત્ર શિવ જ શ્રેષ્ઠ છે, પણ બીજા નથી. शार्दूलविक्रीडितवृत्त एको रागिषु राजते प्रियतमादेहाहारी हरो नीरांगेष्वपि यो विमुक्तललनासंगो न यस्मात्परः। दुर्वारस्मरबाणपन्नगविषज्वालावलीढो जनः । शेषः कामविडम्बितो हि विषयान्भोक्तुं न मोक्तुं क्षमः॥ રાગી (સંસારમાં આસક્ત, પુરુષોમાં એક શંકર જ રાજે છે, કારણ કે તેણે પોતાની પ્રિયાનું અધું શરીર હરેલું છે અને વૈરાગ્યવાળાઓમાં પણું સ્ત્રીઓને સંગ તજનારા શંકર જ રાજે છે; કારણ કે શંકરથી બીજે કંઈ કામી પુરષથી નિવારણ થઈ ન શકે એવાં કામના માણપી સપની ઝેરી વાળાથી વ્યાસ થયે થકા વિષયને ભોગવવા માટે વા છેડવા માટે સમર્થ નથી, એટલે એક શંકર જ સમર્થ છે. અભિપ્રાય-પાર્વતીની સાથે વિવાહ થયા પહેલાં મેહ કરવા આવેલા કામદેવને શંકરે બાળીને ભસ્મ કર્યો છે (અર્થાત્ જીત્યો છે), માટે શંકરવિરાગ્યવાળામાં શેભે છે, ૧ “નાપુ બનો’ રૂતિ સુ છે. ૬. ૪િ. તથા ૨ નિ. . पाठान्तरम् । ૨ “ચાણામૂલો” તિy. . . હિ. તથા વિદપુરો इति नि: सा. पाठान्तरे । રે “વિકવિતા=' રૂતિ નિ. તા. પાતરમ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભર્તુહરિકૃત | અવ -સ્ત્રી ઉપર અતિ આસક્ત પુરુષ જગતનો કોઈ પણ વ્યવહાર જાણતો નથી. अनुष्टुभवृत्त सति प्रदीपे सत्यग्नौ सत्सु तारारंवीन्दुषु। विना मे मृगशावाक्ष्या तमोभूतमिदं जगत् ॥१४॥ દી, અગ્નિ, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છતાં પણ સ્ત્રી વિના આ જગત્ મને અંધકારમય જણાય છે. એટલે સ્ત્રીનાં કટાક્ષવડે વિધાયલે હું શું કરવું અને શું ન કરવું તે કાંઈ પણ જાણી શકતા નથી. ૧૪ અવ–સ્ત્રીનાં સ્તન વગેરે તાપ કરે છે, પરંતુ તે કરતા અધિક તાપ મધ્યમાં રહેલી રામાવલી પણ કરે છે. શાસ્ત્રવિક્રીહિસવૃત્ત उद्धृत्तः स्तनभार एष तरले नेत्रे चले भूलते रागाधिष्ठितमोष्ठपल्लवमिदं कुर्वन्तु नाम व्यथाम् । सौभाग्याक्षरपंक्तिकेव लिखिता पुष्पायुधेन स्वयं मध्यस्थाऽपि करोति तापमधिकं रोमावली केन सा ॥१५॥ અત્યંત વર્તુળ એ આ સ્તનભાર, ચંચળ નેત્રે, ચલાયમાન ભ્રકુટી અને રંગવાળે આ અધરપલ્લવ, એ સઘળાં ભલે પીડા કરે, પરંતુ કામદેવે પિતે જાણે સૌભાગ્યના 9 એટલે શ્રેષ્ઠ છે; અને વિવાહ થયા પછી વિયેગના ભયથી પાર્વતીને પોતાનાં અધે શરીરમાં ધારણ કરે છે (અર્ધનારીશ્વર છે), માટે રાગી(સંસારી)માં પણ શંકર જ શોભે છે એટલે શ્રેષ્ઠ છે. ૧ “ાળીન્દુષ' તિ જુ. છે. દિ. તથા શનિ . વાયા ૨ નાઝિર રિ જિ. રા. વન્તરHI Page #112 -------------------------------------------------------------------------- ________________ શૃંગારરાતક ૧૩ અક્ષરાની પક્તિ લખેલી હૈાય તેવી અને મધ્યમાં રહેલી એવી રામાવલિ કયા હેતુથી અધિકતાપ કરતી હશે?‘૧૫ અભિપ્રાય—જગતમાં પ્રસિદ્ધ છે કે, મધ્યસ્થ હાય તે તાપ કરતા નથી અને આ રામાવલિ મધ્યસ્થ છતાં પણ તાપ કરે છે. અવ॰મેાહ ઉપજાવનારી સ્ત્રીનું વર્ણન કરવામાં આવે છે. अनुष्टुभ्वृत्त मुखेन चन्द्रकान्तेन महानीलैः शिरोरुहैः । पांणिभ्यां पद्मरागाभ्यां रेजे रत्नमयीव सा ॥१६॥ ચંદ્રકાન્ત મણિ જેવા મુખે, મહાનીલમણિ જેવા કેશેાએ અને પદ્મરાગમણિ જેવા હાથે કરીને શ્રી રત્નમય હાય એવી શાલે છે.* ૧૬ अनुष्टुभवृत्त गुरुणा स्तनभारेण मुखचन्द्रेण भास्वता । शनैश्चराभ्यां पादाभ्यां रेजे ग्रहमयीव सा ॥ १७ ॥ ગુરુ (એવા)શ્વનભારે, પ્રકાશિત ચંદ્ર જેવા મુખે અને શનૈશ્વર (મદ્ય ગતિવાળા) પગે કરીને સ્ત્રી ગ્રહુમય હાય એવી શાલે છે.- ૧૭ જામ્યાં’ કૃતિ નિ. લા. વાન્તરમ્। ચન્દ્રકાન્ત, ધેાળા મહિ; મહાનીલ, કાળેા મણ, પદ્મરાગ, લાલ મણિ; એ રીતે ત્રણ મણિ જેવી હેાવાથી રત્નમયી. + ગુરુ=ગ્રી પક્ષે ભારે સ્તન; ગ્રહપક્ષે બૃહસ્પતિ, ચંદ્રો પક્ષે મુખચંદ્ર અને ગ્રહપક્ષે ચન્દ્રમા, રાસ્નેચર સી પક્ષે મંતિ અને ગ્રહપક્ષે રાતિ નામના ગ્રહ–એ રીતે ત્રણ પક્ષે ગ્રહને મળતી હોવાથી સ્ત્રી ગ્રહમય ઢાય, એવી લાગે છે. ર Page #113 -------------------------------------------------------------------------- ________________ ભતું હરિકૃત અન–પુણ્ય વિના સુંદર સ્ત્રી મળતી નથી, માટે ચિત્તને પુણ્ય કરવાની પ્રાર્થના રાજષિ ભતૃહરિ કરે છે. बसन्ततिलकावृत्त *** શ यस्याः स्तनौ यदि घनौ जघनं विहारि वक्त्रं च चारु तव चित्त किमाकुलत्वम् । पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा पुण्यैर्विना नहि भवन्ति समीहितार्थाः ॥ १८॥ હું ચિત્ત! તું વ્યાકુળ શા માટે થાય છે? જેનાં સ્તન મળેલાં હાય, જેના જઘન વિશેષ મનેહારી હાય અને સુખ સુંદર હેાય તેવી સ્ત્રીનાં તેવાં સ્તન વગેરે પર તને ઇચ્છા હાય તેા તું પુણ્ય કર; પુણ્યે વિના વાંછિત પદાર્થો મળતા નથી. ૧૮ અવ॰સુંદર સ્ત્રીના વિલાસની મેટાનું વન. शिखरिणीवृत्त इमे तारुण्यश्रीनवपरिमला: प्रौढसुरतप्रतापप्रारम्साः स्मरविजयदानप्रतिभुवः । चिरं चेतश्चौरा. अभिनवविलासैकगुरवो विलासव्यापाराः किमपि विजयन्ते मृगदृशाम् ॥ १९ ॥ મૃગનયનાએના અનુપમ વિલાસના વ્યાપારા કે જેમાં તારુણ્યની શૈાલાના નવીન સુંદર ગંધ ડાય છે, પ્રૌઢ કામક્રીડાના પ્રતાપના આરંભ હાય છે, જે કામદૈવને વિજય આપવામાં સમર્થ હાય છે, ચિરકાલ ચિત્તને ચારનારા છે * , તા: ત્તિ નિ, લા. વાઢાન્તમ્ । ૨ વ જ્ઞાતિ કૃતિ તુ. જિ. पाठान्तरम् । ♦ વિાધ” વૃત્તિ ઝુ. ત્રે. ૬. હિ તથા ચનિ. છા, ઠા જ ‘વિનિય’ વૃત્તિ જુ. કે. ૫. જિ. નાયાન્તરમ્ ! 8. Page #114 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક અને નવીન વિલાસના-વિકારના મુખ્ય શિક્ષક હોય છે, તે સર્વ કરતાં ઉત્તમતાથી–ઉત્કૃષ્ટતાથી વિજય પામે છે. ૧૯ અવ -સ્ત્રીઓ પિતામાં અત્યંત આસક્ત પુરુષનું સર્વસ્વ હરી લે છે. हरिणीवृत्त प्रणयमधुराःप्रेमोगाढा रसादलसास्तथा भैणितमधुरा मुग्धप्रायाः प्रकाशितसंमंदाः। प्रकृतिसुभगा विश्रम्भार्हाः स्मरोदयदायिनी रहसि किमपि स्वैरोलापा हरन्ति मृगीदृशाम् ॥२०॥ સ્ત્રીઓનાં એકાંતમાં પ્રણયથી મધુરાં, પ્રેમથી ભરપૂર, શૃંગારરસથી આળસવાળાં અને કામડા વખતે બોલવાથી મધુર અસ્કુટ, પ્રકટ હર્ષવાળાં, સવભાવથી જ સુંદર, વિશ્વાસ ગ્ય અને કામને ઉત્પન્ન કરનારાં અલૈકિક યથેચ્છ ભાષા મનને હરણ કરે છે. ૨૦ ૨ ભેગપ્રકરણ ૧-૪૦ - ચંદ્રનાં કિરણોનું નિવારણ કરતી સ્ત્રીનું વનમાં ફરવું. उपजातिवृत्त विश्रम्य विश्रम्य वनद्रुमाणां छायांसु तन्वी विचार काचित। तेनूत्तरीयेण करोद्धतेन निवारयन्ती शशिनो मयूखान् ॥२१॥ ૧ “પ્રેમીઢાર કલાકવા.” રુતિ . . ૬૪િ. તથા ૨ “નોदारा रसाश्रयतां गताः' इति नि. सा. पाठान्तरे । ૨ “નિતિ” તિ નિ વા, વાડાના ૩ “મ”થાર' તિ મુ. . હૃદ્ધિ . પાન્તર - ' “ રાજા” તિ શુ છે. ૬. જિ. પાન્તરમ્.. ! ક સ્તનને 'તિ છે. હ તા ૨ નિ, આ. કાર Page #115 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત ' હાથમાં ધરેલાં સ્તનપરનાં ઝીણાં ઉત્તરીય વસથી ચંદ્રનાં કિરણનું નિવારણ કરતી વિયેગવાળી કોઈ એક કૃશાંગી સ્ત્રી વન વૃક્ષની છાયામાં વારંવાર વિશ્રામ લઈ લઈને ફરતી હતી. ૨૧ અવ-મનમાં થયેલી અભિલાષા ઉત્તરોત્તર વધતી જાય છે, પણ તૃપ્ત થતી નથી. उपजातिवृत्त अदर्शने दर्शनमात्रकामा दृष्ट्वा परिष्वङ्गरसैकलोला। आलिङ्गितायां पुनरायताक्ष्यामाशास्महे विग्रहयोरभेदम् ॥२२॥ ' અમે જ્યાં સૂધી સ્ત્રી જોવામાં ન આવી હોય ત્યાંસુધી તેને જોવાની ઈચ્છા કરીએ છીએ, જોયા પછી તેને આલિંગન કરવાના રસમાં સુખમાં અતિ તૃણું કરીએ છીએ અને આલિંગન કર્યા પછી પુનઃ બન્નેનું શરીર એક થાય તેવી ઈચ્છા કરીએ છીએ. ૨૨ અભિપ્રાય-કોઈને નસીબ વેગે આલિંગનને લાભ થાય, તે પણ તેથી સંતોષ ન માનીને વિયોગના ભયથી નાયક નાયિકાનું એક શરીર થાય તેવી ઈચ્છા કરે છે. એવી રીતે શૃંગારમાં નિમગ્ન પુરુષ તૃપ્ત થતા નથી. : અવ–માળા અને ચંદન વગેરે ધારણ કરી સ્ત્રીને સમાગમ કરે એ સવર્ગનું સુખ આપે છે. रथोद्धतावृत्त मालती शिरसि जृम्भणोन्मुखी चन्दनं वपुषि कुङ्कमाविलम् । पक्षसि प्रियतमा मनोहरा स्वर्ग एष परिशिष्ट आगतः॥२२॥ ૧ “gઇ” ટૂતિ નિ. તા. વાકાન્તના :૨ “અi ગુણે રુનિ જિ. તા. પાયાન્તરા રૂ “નાસા' તિ જી. કે. હરિ. તથા ર જિ. રા, પાયા Page #116 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૧૭ જે મસ્તક ઉપર ખીલતાં માલતીનાં પુષ્પોની માળા હેય, (મુખપર મદનમદજનિત કૃતિ હેય), શરીરપર કેસરી ચંદન પડેલું હોય અને વક્ષઃસ્થલ પર મનહર અથવા મદમાતી પ્રિયતમા હાય, તે ભેગવતાં શેષ રહેલું સ્વર્ગસુખ પૃથ્વી ઉપર આવેલું છે, એમ જાણવું. ૨૩ અવ – કુલીન સ્ત્રીની સાથે કામક્રીડા કરવી, એ જ પરમાનંદરૂ૫ છે. शार्दूलविक्रीडितवृत्त प्राङ्या मेति मनागमानितगुणं जाताभिलाषं ततः सवीडं तदनु श्लथीकृततनु प्रत्यस्तधैर्य पुनः । प्रेमाई स्पृहणीयनिर्भररहःक्रीडाप्रगल्भं ततो निःशङ्काङ्गविकर्षणाधिकसुखं रम्यं कुलस्त्रीरतम् ॥२४॥ પ્રથમ “નહીં નહીં એ પ્રકારે નિષેધથી જેમાં ગુણેનું થોડુંક અપમાન થાય છે તેવું, અથવા કિંચિત્ ન પામેલા રસવાળું, કિંવા કિંચિત્ મનહરતાને પામેલા ગુણવાળું, પછી અભિલાષાવાળું, તે પછી લજજાસહિત, તે પછી જેમાં શરીર શિથિલ થાય છે એવું, તે પછી જેમાં પૈને નાશ થાય છે એવું, તે પછી પ્રેમથી આર્દુ એવું અને તે પછી ઈચ્છા કરવા એગ્ય અત્યંત એકાંત કીડાથી પ્રગલભ અને શંકારહિત શરીરનું મર્દન કરવાથી અધિક સુખ આપનારું એવું કુલીન સ્ત્રીની સાથેનું રત (કામક્રીડા) રમણીય છે. ૨૪ ૧ “મનો નાગર' રૂતિ ગુ. છે. ૪. ૪િ. તથા ૨ “મનાનાતાર્ણ તિ નિ.તા. વકાતરા . . ૨ “ઝોનમય કદવત’ તિ નિ. તા. પાડાન્સરFા. . ૨ “નિ:જાજ” રૂતિ યુ.કે. ૬.જિ. તથા ૨ નિતા. વિરાટ Page #117 -------------------------------------------------------------------------- ________________ ભતૃ કૃિત અભિપ્રાય–કુલીન સ્રી પ્રથમ તે ઉપર ઉપરથી ના ના કહે છે, પછી ઇચ્છા કરી લજ્જાસહિત પેાતાનું શરીર શિથિલ કરે છે અર્થાત્ પુરુષને અંગસ્પર્શ કરવા દે છે, છેલ્લે ધૈર્ય છેાડી પ્રેમ બતાવે છે, માટે તેની સાથે યથેચ્છ શરીરનું મન કરી' એકાંત સ્થળમાં કામક્રીડા કરવાથી અધિક સુખ મળે છે. અવ૦-આ સંસારમાં અનુકૂળ સ્ત્રીઓને ઉપભાગ કરનાસ પુરુષા પુણ્યવાન છે, પણ બીજા પુણ્યવાન નથી. मालिनीवत्त ૧૮ उरसि निपतितानां स्रस्तधम्मिल्लकानां मुकुलितनयनानां किंचिदुन्मीलितानाम् । सुरतजनितखेदस्विन्नगण्डस्थला (ली) नामधरमधु वधूनां भाग्यवन्तः पिबन्ति ॥ २५ ॥ છાતી ઉપર પડેલી હાય, જેના ચેટલે છૂટી ગયા હાય, જેનાં નેત્રા થાડાં વિંચેલાં હાય અને થાડાં ખુલ્લાં હાય અને કામક્રીડાના પરિશ્રમને લીધે જેના ગાલ ઉપર પસીના આવી ગયા હાય, તેવી વધુએના અધરાઇના મને ભાગ્યવાન્ પુણ્યવાન પુરુષા પીએ છે. ૨૫ અવ૦—સ્વીકારેલા કામરૂપી પુરુષાર્થના પરમ છેડા શું છે? गीति आमीलितनयनानां यत्सुरतरसो नु संविदं कुरुते । मिथुनैर्मिथोऽवधारितमवितथमिदमेव कामनिर्वहणम् ||२६|| ૧ ‘હરિપુરત’કૃતિ ઝુ. કે. હૈં. હિ. તથા ૨ નિ. લા. વાટા॰ ૨ ‘પુજવન્ત:' કૃતિ ઝુ. કે. ૬. જિ. પાટાન્તરમ્ । ♦ ‘ચસ્તુતરતો ન’ રૂત્તિ ઝુ. પ્રે. ૬. જિ. તથા ૨ ચ: પુતલોડનું કૃતિ નિ. લા. વાદાન્તરે ૪ માતિ' કૃત્તિ નિ. સા. પાયાન્તરમ્ । મેં હૈં. જિ. . પાન્તિમ્ હું ભવિત॰' કૃતિ ઝુ Page #118 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૧૯ અરધાં વિ`ચેલાં નેત્રવાળી સ્ત્રીઓની સાથે કરેલી કામક્રીડાના રસ પરમ સુખકારક થઈ પડે છે, એમ સ્ત્રી પુરુષનાં જોડાંએ મળીને જે નિશ્ચય કર્યાં છે, એ જ ખરેખર કામ પુરુષાર્થને છેડા છે. ૨૬ અવ॰સ્ત્રી અને પુરુષની સ્થિતિમાં અવસ્થાભેદથી ઉચિતપણું અને ક્રથી વિરુધ્ધપણુ છે. पुष्पिताप्रावृत्त इदमनुचितमक्रमश्च पुंसां यदिह जरास्वपि मान्मथा विकाराः। यदपि च न कृतं नितम्बनीनां स्तनपतनावाधे जीवितं रतं वा ॥ આ સંસારમાં વૃદ્ધાવસ્થામાં પણ પુરુષાને જે કામવિકાર થાય છે, તે અનુચિત ને ક્રમવિરુદ્ધ છે; વળી મેટા નિતખવાળી સ્ત્રીએનાં સ્તન પડી જાય ત્યાંસૂધી વિધિએ તેઓનું જીવન અથવા સુરત નિર્માણુ ન કર્યું, એ પણુ અનુચિત ને ક્રમવિરુદ્ધ છે. ૨૭ અર્થાત્-પુરુષાને વૃદ્ધાવસ્થામાં કામવિકાર ન થતા હેત તે સારું, કિવા સ્ત્રીએ જીવે ત્યાંસૂધી સંયમી રહેતી. હાત તા સારું, પણ આતા એય એક બીજાથી વિરુદ્ધ, માટે અનુચિત. અવ॰તૃષ્ણા જિતાય એવી નથી. स्रग्धरावृत्त राजंस्तृष्णाम्बुराशेर्न हि जगति गतः कश्चिदेवावसानं को वisर्थोऽर्थैः प्रभूतैः स्ववपुषि गलिते यौवने सानुरागः । गच्छामः सद्म यावद्विकसितनयनेन्दीवरालोकिनीनामाक्रम्याक्रम्य रूपं झटिति न जरया लुप्यते प्रेयसीनाम् ॥२८॥ હે રાજન્ ! જગતમાં કાઈ પણ પુરુષ તૃષ્ણારૂપી સમુદ્રના પારને પહાંચ્યા નથી. પેાતાનું શરીર શિથિલ ૧ ‘વાવ્યર્થક' કૃતિ શું છે. ૬. જિ. વાન્તરમ્ । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભર્તૃહરિકૃત થતાં, ચૈાવનની ઇચ્છા ધરાવનાર પુરુષને પુષ્કળ ધનનું શું પ્રયાજન છે? (અર્થાત્ કંઇ નહીં.) માટે ફૂલેલાં શ્યામ કમલ જેવાં નેત્રવાળી પ્યારી સ્ત્રીઓનાં રૂપના ઘડપણુ જલદી ખળાત્કારથી નાશ ન કરે, તેટલા વખતમાં અમે ઘેર જઇએ. ૨૮ અવ॰સધળા અનર્થાંનું મૂળ યાવન છે તે નીચલા શ્લાકથી જણાવે છે. स्रग्धरावृत्त रागस्यागारमेकं नरकशतमहादुःखसंप्राप्तिहेतुमहस्योत्पत्तिबीजं जलधरपटलं ज्ञानताराधिपस्य । कन्दर्पस्यैकमित्रं प्रकटितविविधस्पष्टदोष प्रबन्धं लोकेऽस्मिन्न ह्यनर्थत्रजकुसुमवनं यौवनादन्यदस्ति ॥ २९ ॥ ચાવન એ રાગનું એક ઘર છે, સેંકડા નરકામાંનું મહાદુઃખની પ્રાપ્તિનું કારણ છે, મેાહની ઉત્પત્તિનું કારણ છે, જ્ઞાનરૂપી ચંદ્રને ઢાંકનાર મેઘના સમુદાય છે (એટલે જ્ઞાનને ઢાંકનાર છે), કામદેવના મુખ્ય મિત્ર છે અને નાના પ્રકારના દોષને પ્રકટ કરનાર છે, માટે આ લેાકમાં અનર્થાંના સમુદાયસરખુ કુસુમવન યાવન વિના બીજું એકે નથી. ર૯ અવ૦-ઉપલા શ્લેાકમાં સધળા અનર્થોનું મૂળ યાવન છે, એમ કહ્યા પછી તે યાવન પામીને જેને વિશ્વાર થયા નથી, તેને ધન્ય છે. તે સંબંધે દૃષ્ટાંતઃ– शार्दूलविक्रीडितवृत्त शृङ्गारतुमनीरदे विसृमरक्रीडारस स्रोतसि प्रद्युम्नप्रियबान्धवे चतुरता मुक्ताफलोदन्वति । तन्वीनेत्रचकोरपार्वणविधौ सौभाग्यलक्ष्मीनिधौ धन्यः कोऽपि न विक्रियां कलयति प्राप्ते नवे यौवने ॥३०॥ ૧ ગુણાવ૧૨૦ રાત જુ. પ્ર. ૬. Iē. પાયાન્તરમ ૨ ‘પ્રદ્યુમ ્૦’કૃતિ ઝુ. છે. ૬. હિ. નિ. મા. ૨ પાયાન્તરમ્ । રૂ ચતુરવાનુ[॰' કૃતિ નિ. લા. પાન્તરમા Page #120 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૨૧ જે શૃંગારવૃક્ષને મેઘરૂપ છે (એટલે જેમ મેઘ વૃક્ષનું પેષણ કરે છે, તેમ જે ચાવન શૃંગારનું પેષણ કરે છે), જે ફેલાતા ક્રીડારસનેા પ્રવાહ છે (એટલે ક્રીડારસને ઉત્પન્ન કરે છે), જે કામદેવને પ્રિય મિત્ર છે, જે ચતુરાઇપી મુક્તાફ્ળાના સમુદ્રરૂપ છે (એટલે તેમને ઉત્પન્ન કરનાર છે), જે સ્ત્રીનાં નેત્રરૂપી ચકેાર પક્ષીને પૂર્ણિમાના ચંદ્રપ છે (એટલે તેને આનંદ આપનાર છે) અને જે સૈાભાગ્યની લક્ષ્મીના ભંડાર છે, એવું નથૈાવન પ્રાપ્ત થતાં પણ જેને વિકાર થતા નથી, તે પુરુષને ધન્ય છે. ૩૦ અવ૦-હવે સંસારમાં દુષ્ટ રાજાના મહેલના દરવાજાની સેવા કરવાથી ખેદ પામેલા મનવાળા પુરુષા તરુણુ સ્ત્રીઓના આધારથી સ્થિર ચિત્તવાળા થાય છે. स्रग्धरावृत्त संसारेऽस्मिन्नसारे कुनृपतिभवनद्वारसेवावलम्बब्यासङ्गध्वस्तधैर्य कथममलधियो मानसं संनिदध्युः । यद्येताः प्रोद्यदिन्दुद्युतिनिचयभृतो न स्युरम्भोजनेत्राः प्रेखत्काञ्चीकलापाः स्तनभरविनमन्मध्यभागास्तरुण्यः ॥३१॥ આ અસાર સંસારમાં, જો ઉગતા ચંદ્રની કાંતિના સમુદાયને ધારણ કરવાવાળી, કમળ જેવાં નેત્રવાળી, ખણુ– ખણાટ કરતી કટિમેખલાવાળી અને સ્તનાના ભારથી જેના મધ્ય ભાગ નમતા હાય છે એવી તરુણુ સ્રીએ ન હત તા, દુષ્ટ રાજાના મહેલના દરવાજાની સેવાના અવલંબનપર અત્યાસક્તિ રાખવાથી અર્થાત્ સેવારૂપ કલંકના સસગથી જેમનું ધૈર્ય રહેતું નથી. એવા સ્વચ્છ બુદ્ધિવાળા પુરુષા, ૧ ‘૬૦’ કૃતિ નુ છે. હૈં. જિ. નિ. લા. ૬ પાટાન્તરમ્। ૨ માન૦' કૃતિ નિ. કા. વામનન ! Page #121 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત પિતાનાં મનને કયે પ્રકારે થિર રાખત? અથત કઈ પણ પ્રકારે સ્થિર રાખી શકત નહીં. ૩૧ સાર-દુષ્ટ રાજાની સેવાથી મનમાં ખેદ પામતા પુરુષનું ચિત્ત ઉપર વર્ણવેલી સ્ત્રીઓના સેવનથી સ્થિર થાય છે. અવ–સ્ત્રી ઉપર આસક્તિ જ પ્રણામ વગેરેનું કારણ થાય છે. शार्दूलविक्रीडितवृत्त सिद्धाध्यासितकन्दरे हरवृषस्कन्धावंगामे गङ्गाधौतशिलातले हिमवतः स्थाने स्थिते श्रेयसि। कः कुवीत शिरः प्रणाममलिनं म्लानं मनस्वी जनो । यद्वित्रस्तकुरङ्गशावनयना न स्युः स्मरास्त्र स्त्रियः ॥३२॥ જે ભયભીત થયેલા હરિભુના બચ્ચાના જેવા નેત્રવાળી સ્ત્રીઓ કામદેવનું શસ્ત્ર ન હેત તે, જેની ગુફામાં સિદ્ધ પુરુષે વસે છે, જેનાં વૃક્ષોની સાથે શંકરને પિડીઓ કાંધ ઘસે છે અને જેના શિલાતળને ગગાજી ધૂવે છે, એવા કલ્યાણકારક હિમાલય પર્વતનું નિર્જન સ્થાન વિદ્યમાન છતાં, કે મનસ્વી મનુષ્ય મસ્તક પ્રણસથી મલિન અને ખેદવાળું કરત? અર્થાત કેઈ નહીં; (અર્થાત સ્ત્રી ઉપર આસક્તિ ન થાત તે સર્વે ઉપદ્રવરહિત હિમાલય પર્વતમાં જઈને વસત, પણ સ્ત્રીને પ્રણામ વગેરે કરત નહીં.) ૩૨ * ' અવ–આ સંસારમાં જેમ પરોપકારથી બીજું ઉત્તમ પુણ્ય નથી, તેમ કમલ સરખાં નેત્રવાળી સ્ત્રીઓ વિના બીજું કાંઈ પણ સુંદર નથી. ૧ “ાભ્યાસને તિ નિ. હા, વાડાસમા ર સ્થિત તિ જુ. છે. દુઢિ પાડાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શૃંગારશતક અવ સંસારનાં સુખની ઇચ્છાવાળા પુરુષ સ્ત્રીને સહવાસ અવશ્ય કરે, પણ સંસારને તરવાની ઇચ્છાવાળા પુરુષે કરે નહીં, તે પર દૃષ્ટાંત. मनुष्टुभवृत्त संसारोदधिनिस्तारपदवी न दवीयसी। अन्तरा दुस्तरा न स्युर्यदि रे मदिरेक्षणाः ॥३३॥ જે વચમાં દસ્તર એવી મદિરેક્ષણ સીઓ ન હોય તે સંસાર સમુદ્રને તરવાને માર્ગ કાંઈ દૂર નથી. ૩૩ - અભિપ્રાય-જે વૈરાગ્ય પામ હોય તે સ્ત્રીને સંગ તજ ને જે ન પામ હોય તે સંસારના સુખની ઈચ્છાવાળાએ સ્ત્રીને સંગ કર. ' જ સિવારનવૃત્ત भवन्तो वेदान्तप्रणिहितधियामाप्तगुरवो विचित्रालापानां वयमपि कवीनामनुचराः। तथाप्येतद्ब्रूमो नहि परहितात्पुण्यमाधिकं न चास्मिन संसारे कुवलयदृशो रम्यमपरम् ॥ તમે વેદાંતીઓના હિતકારક ગુરુ છે, તે અમે પણ વિચિત્ર ભાષણ કરનાર કવિઓને અનુસરનાર છીએ, તથાપિ અમે એટલું તે કહીએ છીએ કે, આ સંસારમાં પરોપકારથી બીજું અધિક પુણ્ય નથી અને કમલનયના સ્ત્રીઓથી બીજું (ઈ) સુંદર નથી ! ૧ વાર તલ પીન્ત ફાત ને. હા. પાયાન્તરણ * ૨ હૈ' તિ કિ. સા. પાઠાંતરમ્ ! ૨ “મત્ર' રૂતિ વાન્તY: '. ૪ “વિરાણા ' સિ નું છે..હિ કારણ * * Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ભર્તુહરિત અવક–વનમાં જઈ વસવું અથવા સ્ત્રીઓની સાથે રહેવું, એ જ સુખદાયક છે. मालिनीवृत्त दिश वनहरिणीभ्यो वंशकाण्डच्छवीनां कवलमुपलकोटिच्छिन्नमूलं कुशानाम् । शुकयुवतिकपोलापाण्डुताम्बूलवल्लीदलमरुणनखाः पाटितं वा वधूभ्यः ॥३४॥ હે જન! વાંસના દંડ જેવી કાંતિવાળા દર્ભોને, પથ્થરના અગ્રભાગથી છેદેલાં મૂળવાળે કેળીઓ વનની મૃગલીઓને આપ, અથવા તે લાલ નાના અગ્રભાગોથી ચીરેલાં અને પિોપટીઓના અથવા શક દેશમાંની સ્ત્રીઓના ગાલ જેવાં ધાળાં પીળાં નાગરવેલનાં પાન સ્ત્રીઓને આપ. ૩૪ અર્થાત-કાં તે વનવાસ કરીને જીવન ગાળ અથવા તે ઉત્તમાંગનાઓનાં છળબળ નિરખીને આનંદમાં દિવસ ગુજાર બાહ્ય વિષયના મહિમાનું રણ ફિજિળીવૃત્ત असाराः संन्त्येते विरतिविरसा बाह्यविषया जुगुप्सन्तां यद्वा ननु सकलदोषास्पदमपि । तथाप्यन्तस्तत्त्वप्रणिहितधियामप्यतिबल.. स्तदीयोऽनाख्येयः स्फुरति हृदये कोऽपि महिमा ॥३५॥ વિરક્તિના ગે રસહીન થયેલા આ બાહ્ય વિષ અસાર છે, અથવા સર્વ દેનું સ્થાન પણ છે. તેમને નિંદ, તથાપિ તેમને વાણુથી વર્ણવી ન શકાય એ કેઈક અતિ બલવાનું મહિમા અંતસ્તવમાં સમાધિલીન અદ્ધિ ધરાવતા ગીશ્વરના હૃદયમાં પુરણ પામે છે. ૩૫ ૧ રાજ” રાત ાન. તા. પાટાતરમ ! ૨ “ ” તિ નિં. કા. પટોત્તમ!.. Page #124 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક અવ૦-પર્વ તના નિતંબ (તળેટી) અને સ્ત્રીના નિતંબ એ અન્ને સુખ આપનાર છે, પણ તેમાં કાણુ વિશેષ સુખ આપે છે? उपजातिवृत्त मात्सर्यमुत्सायं विचार्य कार्यमार्याः समर्यादमिदं वदन्तु । सेव्या नितम्बाः किमु भूधराणामुत स्मरस्मेरनिंत म्बिनीनाम् ॥३६॥ હું આ પુરુષા ! ઈર્ષ્યાને દૂર કરી (તથા) કાના વિચાર કરીને, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ ઉત્તર આપે। કે, શું પ°તાના નિત એનું સેવન કરવું, કે કામદેવના મઢ હાસ્યવાળી સ્ત્રીએના નિતંમાનું સેવન કરવું ? ૩૬ તાત્પ કે, અધિકાર પ્રમાણે પતના સ્ત્રીઓના નિતંબ બન્ને સેવવાં. નિતંબ અને અવ॰~આ સૌંસારમાં પડિતાને એ પ્રકારે કાળક્ષેપ થાય છે. स्रग्धरावृत्त संसारेऽस्मिन्नसारे परिणतितरले द्वे गती पण्डितानां तत्त्वज्ञानामृताम्भःप्लवलुलितधियां यातु कालः कदाचित् । नो चेन्मुग्धाङ्गनानां स्तनजघनघनाभोगसंसर्गिणीनां स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलोलोद्यमानाम् ॥३७॥ આ અસાર અને નાશવાળા સ`સારમાં પડિતાની એ પ્રકારની પ્રવૃત્તિ હાય છે. તેએાએ કદાચિત્ તત્ત્વજ્ઞાનરૂપી ૧ ‘વિજાસિનીનામ’ કૃતિ ઝુ. છે. હૈં. હિ. પાટાન્તરમ ર્ ‘સંઘો વળવારે’ કૃત્તિ નિ. ના. પાન્તરમ્ । રૂ ‘જીતસહિત॰' કૃતિ ઝુ. છે. હૈં. હિ. વાઝાન્તરમ્ । ૪ ચિત' કૃત્તિ નિ. સા. પાટાન્તરમ | બ‘જોોચતાનામ્’રૂતિ ઝુ. મે હૈં. હિ. पाठान्तरम् । 3 Page #125 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત અમૃતજળમાં બુદ્ધિને ગેથાં મરાવવામાં કાળ કાઢવે, પરંતુ જે પિતાને તત્ત્વજ્ઞાન ન હોય તો સ્થિરતાથી ભરાઉ સ્તન અને ભરાઉ જાંઘવાળી મુગ્ધાંગનાના મેટા ઉપસ્થસ્થળમાં તૃષ્ણાસહિત હસ્તતલથી સ્પર્શ કરવામાં ઉદ્યમી થઈ કાળક્ષેપ કર. ૩૭ તાત્પર્ય–તત્વજ્ઞાન થયું હોય તે સર્વદા તત્વવિચાર કરવા, નહીં તે સર્વદા સ્ત્રી સેવન કરવું. અવ-આ લેકના તથા પરલોકના હિત માટે શું કરવું? मनुष्टुभवृत्त आवासः क्रियतां गाङ्गे पापहारिणि वारिणि । स्तनद्वैये तरुण्या वा मनोहारिणि हारिणि ॥३८॥ પાપ હરનાર ગંગાના વહેતા જલના કિનારા ઉપર નિવાસ કરે અર્થાત્ પુણ્ય મેળવવાની ઈચ્છા હોય તે ગંગાના કિનારા ઉપર રહી તપ કરે અથવા તે મનહર તરુણ સ્ત્રીના મેતીના હારવાળાં સ્તનમાં વાસ કરો અર્થાત સંસારના સુખની ઈચ્છા હોય તે સ્ત્રીસંગે કીડા કરો. ૩૮ मालिनीवृत्त किमिह बहुभिरुक्तैर्युक्तिशून्यैः प्रलापैयमपि पुरुषाणां सर्वदा सेवनीयम् । अभिनवमदलीलालालसं सुन्दरीणां स्तनभरपरिखिन्नं यौवनं वा वनं वा ॥३९॥ આ જગતમાં યુક્તિ વગરના ઘણું વ્યર્થ બકવાદનું શું પ્રજન છે? પુરુષોએ નવીન મદની લીલાઓમાં લુપ અને સ્તનના ભારથી વ્યાસ (મદવાળું) સ્ત્રીઓનું યૌવન અથવા વન, એ બન્ને સદા સેવવાં જોઈએ. ૩૯ મળે” ત છે. દૃષ્ટિ. પાઠાન્તરા . ૨ “જિa” તિ નિ. તા. પાયાન્તરમ્ Page #126 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક તાત્પર્ય–વૈરાગ્ય ન વ્યા હોય તે બનવંતી ચી સેવવી અને વૈરાગ્ય વ્યા હોય તે વન સેવવું, કારણ કે અવસ્થા પ્રમાણે બંને સુખ આપે છે.* અવ–સ્ત્રી જ સુખદુઃખનું કારણ છે. इन्द्रवज्रावृत्त सत्यं जना वच्मि न पक्षपाताल्लोकेषु सर्वेष्वतितथ्यमेतत् । नान्यन्मनोहारि नितंबिनीभ्यो दुःखस्य हेतुन हि कश्चिदन्यः ४० હે જ! નિધિની સ્ત્રીઓથી બીજું કંઈ (પણ) મને હારી નથી, તેમ તેમના જે બીજે દુઃખને (મુખ્ય) હેતુ પણ નથી જ, એમ હું પક્ષપાતથી કહેતો નથી, પણ સત્ય કહું છું. સર્વ લેકમાં આ અતિ સત્ય છે. ૪૦ *અવ–સ્ત્રીએ લિંગન કરાયો જે માણસ સૂવે છે, તેને ધન્ય છે. वसन्ततिलकावृत्त मत्तेभकुंभपरिणाहिनि कुङ्कमार्गे कान्तापयोधरतटे रसखेदखिन्नः। वक्षो निधाय भुजपञ्जरमध्यवर्ती धन्यः क्षपां क्षपयति क्षणलब्धनिद्रः॥ ॐ ૧ “વો’ તિ શુ છે. હૃ. ૪િ. વાટત્તરમૂા. २ अस्मदुपलब्धप्राचीनहस्तलिखिते निर्णयसागरीये च पुस्तके, સાપ શતિ પાકાતમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ આ સાત અધલકે કહેવાય છે તથા ભ, ભુવ સ્વા, મહા, જનક, તપ અને સત્ય આ સાત ઉર્વ લોકો કહેવાય છે. રૂ “દુઃવત’ હૃતિ જુ. . જિ. પાતરા ૪ “તિ’ હૃતિ નું છે. દુ૪િ . પાયાન્તરમાં આ - ૫ “વલઃ વિષાએ તિ શું.. દુજિ. પાટનામા : : Page #127 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત ૩ સ્ક્રીનિ’દાપ્રકરણ ૪૧-૬૦ અવ ૬૦–વિદ્વાન પુરુષ પણ સ્ત્રીને જોઇ મેાહ પામે છે. शार्दूलविक्रीडितवृत्त ૨૮ कान्तेत्युत्पललोचनेति विपुल श्रोणीभरेत्युत्सुकः पीनोत्तुङ्गप्रयोधरेति सुमुखाम्भोजेति सुभूरिति । दृष्ट्वा मुह्यति मोदतेऽभिरमते प्रस्तौति विद्वानपि प्रत्यक्षामसिपुत्रिकां स्त्रियमहो मोहस्य दुश्चेष्टितम् ॥ ४१ ॥ કેવું આશ્ચય છે કે, વિદ્વાન પુરુષ પણ પ્રત્યક્ષ છરીના જેવી સ્ત્રીને જોઇ આ રમણીય છે, એનાં નેત્રા કમળ જેવાં છે, એના નિતં બહુ મોટા છે, એનાં સ્તના ભરાઉ અને ઊંચા છે, એનું મુખ કમળ જેવું સુંદર છે અને એની ભૃકુટિ સુંદર છે, એમ કહે છે અને મેડ પામે છે, પ્રસન્ન થાય છે, તેમાં અત્યાસક્ત થઈને જ તેની સ્તુતિ કરે છે અને તેની સાથે ક્રીડા કરે છે. અહા! આ માહુની ખરામ ચેષ્ટા છે. ૪૧ સ્કિ કામક્રીડાના પરિશ્રમથી થાકી ગયેલે, માટા હાથીના ગડસ્થલ જેવા પહેાળા અને કુંકુમથી ભીંજાએલા સ્ત્રીના સ્તન તટ ઉપર પેાતાની છાતી રાખીને તેના હાયરૂપી પાંજરામાં ક્ષણુવાર શયન કરીને, જે રાત્રિ ગાળે છે, તેને ધન્ય છે. તાત્પર્યં-આ જગતમાં સ્રીની સાથે પરસ્પર આલિ ગન કરીને સૂવું, તે જ સુખનું કારણ છે. ૧ટ્યુશમક્ષ્મીનો॰' કૃતિ ઝુ. મેં. હૈં. જિ. ાયાન્તરમ્ । ૨‘માયતિ’ કૃતિ પ્યુ. કે. TM જિ. પાટાન્તરમ્ । ‘યક્ષાણુનિવ્રુત્રિનાં” કૃતિ યુ. કે. ૪. જિ. તથા ૨ ‘ઋત્યક્ષાગુવિધિમાં'પત્તિ નિ. લા. પાન્તરે । Page #128 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક અર્થાત્-મેહથી વિદ્વાન પણ સ્ત્રીમાં લંપટ થાય છે. अनुष्टुभवृत्त स्मृता भवति पापाय दृष्टा चोन्मादकारिणी। gણ મવતિ મોાય ના નામ થતા કથન જરા જેનું સમરણ કરવાથી પાપ લાગે છે અથવા સંતાપ ઉત્પન્ન થાય છે, જેને જેવાથી ઉન્માદ (ગાંડાપણું) થાય છે અને સ્પર્શ કરવાથી મેહ થાય છે, એવી સ્ત્રીને દયિતા (પ્રિય) કેમ કહેવાય ? ૪૨ [ અવ૦–અતિ અપવાળી સ્ત્રીને જોઇ મોહ પામેલ અને તે ન પ્રાપ્ત થતાં કોઈ પુરુષની આ સ્ત્રી દુર્લભ છે, એમ જણાવનારી ઉક્તિ. शिखरिणीवृत्त अनाघ्रातं पुष्पं किसलयमलूनं कररुहैरैनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् । अखण्डं पुण्यानां फलमिव च तद्पमनघं न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधिः॥ કુમારિકાનું રૂપ ન સુંઘેલાં પુષ્પ જેવું છે, નખવડે ન છેરાયલા નવાંકુર જેવું છે, ન વિંધેલા રત્ન જેવું છે, રસ ન ચાખેલાં નવા મધ જેવું છે અને પુણ્યનાં અખંડ ફળ જેવું છે, તે કયા ભક્તા પુરુષને તે સ્ત્રી બ્રહ્મા મેળવી આપશે, એ હું જાણતું નથી. ૧ “તાવાય’ શુતિ રુ. છે. ૪. ૪િ. તથા ૪ કિ.રા. પાયાન્તભા ૨ “ધન' રૂતિ ગુ. છે. હૃ. જિ. વાતમુા - “રનામુ તિ . છે. ૨. જિ. પાઠાન્તરમાં ૪ “નિદ્ મવકૂપ૦ રુતિ અ. . ૪. જિ. સારા Page #129 -------------------------------------------------------------------------- ________________ ભતું હરિકૃત અવ—એક જ સ્ત્રીને જોવાથી અમૃત જેવું સુખ થાય છે તે નહીં જોવાથી વિષ જેવું દુઃખ થાય છે. अनुष्टुवृत्त तावदेवामृतमयी यावल्लोचनगोचरा । चक्षुःपथादतीता तु विषादव्यतिरिच्यते ॥४३॥ સ્ત્રી જ્યાંસૂધી દૃષ્ટિ આગળ હુંાય છે ત્યાંસૂધી અમૃત જેવી લાગે છે અને નજરથી દૂર જાય છે ત્યારે વિષથી પણ વધે છે, એટલે તેથી પણ અધિક દુઃખ આપે છે. ૪૩ અવ—એક જ સ્ત્રી જો આસક્ત હાય તે। અમૃતની પેઠે સુખ આપે છે અને વિરક્ત દ્વાય તે ઝેરની પેઠે દુઃખ આપે છે. अनुष्टुभवृत्त नामृतं न विषं किंचिदेकां मुक्त्वा नितम्बिनीम् । सैंवामृतलता रक्ता विरक्ता વિષવપુરી કા એક સ્ત્રીને છેાડી ખીજું કાંઇ અમૃત કે ઝેર નથી–અર્થાત્ એ જ અમૃત અને એ જ ઝેર છે; કારણ કે સ્ત્રી જો આસક્ત હાય તા અમૃતની વેલી જેવી થઈ પડે છે, એટલે તેના જેવું સુખ આપે છે અને જો વિરક્ત હાય તે વિષવેલી થઈ પડે છે, એટલે તેના જેવું દુઃખ આપે છે. ૪૪ અવ—અહીં સુધી શૃંગારવણું નથી પરલેાક્ર પ્રાપ્ત થતા નથી, માટે પરલેાક પ્રાપ્ત કરી આપનાર વૈરાગ્ય મેળવવા માટે પ્રથમ વૈરાગ્યમાં વિશ્વરૂપ સ્ત્રીને એ શ્લેાકેાથી નિદી છે. खग्धरावृत्त आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । ૧ ‘મુવન’ કૃતિ જુ. મે હૈં. હિં. તથા = નિ. આ પાયાન્તરમાં Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શૃંગારશતક स्वर्गद्वारस्य विघ्नो नरकपुरमुखं सर्वमायाकरण्डं स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः॥४५॥ * સંશને આવર્ત (ઘુમરી), અવિનયનું ભવન, સાહસેનું નગર, દેન ભંડાર, સેંકડો કપટેનું સ્થાન, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિઘ, નરકપુરીનું દ્વાર, સઘળી માયાને કરંડીઓ, અંદર વિષ સમાન, બહાર અમૃત સમાન અને પ્રાણીઓનું મુખ્ય બંધનશ્વર રૂપી યંત્ર કેણે બનાવેલું હશે? તે હું જાણતો નથી. ૪૫ शार्दूलविक्रीडितवृत्त सत्यत्वे न शशांक एष वदनीभूतो न वेन्दीवरद्वन्द्वं लोचनतां गतं न कनकैरप्यङ्गयष्टिः कृता। कित्वेवं कविभिः प्रतारितमनास्तत्त्वं विजानन्नपि त्वङमांसास्थिमयं वपुर्मुगदृशां मन्दो जनः सेवते ॥४६॥ યથાર્થ વિચાર કરીએ તો (આમ જ જણાશે કે) ચન્દ્ર કોઈ સ્ત્રીનું મુખ થયે નથી, શ્યામ કમલ સ્ત્રીનાં નેત્ર થતાં નથી અને સ્ત્રીના શરીર સેનાથી બનાવેલ નથી, તે પણ સ્ત્રીનું મુખ ચન્દ્ર છે, નેત્ર શ્યામ કમલ છે અને શરીર સેનાનું છે, એવી રીતે કવિના કહેવાથી જેનું મન ઠગાયલું હોય છે, એ મૂઢ મનુષ્ય યથાર્થ જાણવા છતાં પણ સ્ત્રીઓનાં ચામડી, માંસ અને હાડકાંવાળા શરીરને સેવે છે. ૪૬ ૧ “નિમ રૂતિ . p. હૂ ૪િ. gટાતરમ્ ૨ “સ (ગાળ) એવા રૂતિ ગુ. p. ઢિ. તથા જ નિ. રા. વાતરમૂા. ૩ “ સત્યેન મૃણાૐ રૂતિ ગુ. છે. . ૪િ તથા ૨ નિ.તા. 1. પાતરમ્ ( ૪ “ખવાતિ જુ. કે. રુ. ૪. વાડાના મૂા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩ર. ભર્તુહરિકૃત અવ-સ્ત્રીઓનાં સ્વાભાવિક કટાક્ષ વગેરેને જોઈ, “આ મારા પ્રત્યે કટાક્ષ કરે છે એમ સમજી મૂઢ પુરુષ મેહ પામે છે, તે ભમરાના દૃષ્ટાંતથી કહે છે. इन्द्रवज्रावृत्त लीलावतीनां सहजाः स्वभावास्त एव मूढस्य हृदि स्फुरन्ति । रागो नलिन्या हि निसर्गसिद्धस्तत्र भ्रमत्येव मुधा षडनिः ॥४७ - કટાક્ષ વગેરે સ્ત્રીઓના સ્વાભાવિક ધર્મો–વિલાસે છે, અને તે મૂઢ પુરુષના હૃદયમાં પ્રકાશે છે. તેમાં દષ્ટાંત-કમળને રંગ સ્વભાવસિદ્ધ છે, અને તેમાં ભ્રમર વ્યર્થ જ જમ્યા કરે છે. ભાવાર્થ-જેમ ભ્રમર કમળના રંગને જ આ રંગ મારે માટે છે એમ માને છે, તેમ મૂઢ પુરુષ સ્ત્રીઓનાં કટાક્ષને જોઈને “આ મને કટાક્ષ મારે છે એમ માને છે. ૪૭ અવ૦-અમૃત જેવું દેખાતું સ્ત્રીમુખ પરિણામમાં વિષ જેવું થઈ પડે છે, તે પર ગેરકાચલનાં વૃક્ષનું દૃષ્ટાંત. शिखरिणीवृत्त यदेतत्पूर्णेन्दुद्युतिहरमुदाराकृतिधरं મુલi તન્યા વિરુ યુતિ ચાધરમપુ इदं तत्कि पाकट्ठमफलमिदानीमतिरसं व्यतीतेऽस्मिन्काले विषमिव भविष्यत्यसुखदम् ॥४८॥ જેમાં અધરામૃતને વાસ છે એવું, સેળે કળાએ ઉગેલા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે એવું અને સરલ આકૃતિવાળું આ નાજુકડીનું મુખકમળ ઝેર કેચલાં જેવું છે. ૧ વિકા’ તિ શુ છે. ૬. ૪િ. પાયાન્તામાં ૨ “કૃપા દૃતિ લિ. હા, વટાણા “વર' રૂતિ નિ હા. વાકાન્તરમ્ ४ 'फलमिवातीव विरसे' इति गु.प्रे. ह.लि. पाठान्तरम् । Page #132 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૩૩ તથાપિ વૈવનકાળે અતિ રસથી ભરેલું લાગે છે, પણ જુવાની જતી રહ્યા પછી ઝેર જેવું દુઃખકર થઈ પડશે. ૪૮ शार्दूलविक्रीडितवृत्त उन्मीलत्रिवली तरङ्गनिलया प्रोत्तुङ्गपीनस्तनद्वन्द्वेनोद्गतचक्रवाकयुगला वक्त्राम्बुजोद्भासिनी। कान्ताकारधरा नदीयमभितः क्रूरात्र नापेक्षते संसारार्णवमजनं यदि तदा दूरेण सन्त्यज्यताम् ॥४९॥ ખીલેલી ત્રિવલીરૂપ તરંગેનું ઉદ્ગમસ્થાન, અતિ ઊંચા પુષ્ટ સ્તનેના યુગલને ઉદય પામેલા ચકવાકયુગલની પેઠે ધરાવતી, મુખારવિંદથી શેભતી અને સર્વતઃ કુટિલ હૃદયવાળી અથવા સર્વત્ર નકાદિ કુર જંતુઓને ધરાવતી નદીની પેડ કાંતાને આકાર ધરાવતી આ કર ની છે. જે તમને સંસાર સાગરમાં નિમજજન ન કરવું હોય તે આ નદીને તમે દૂરથી ત્યાગ કરો. ૪૯ ( આ લેાક વૈરાગ્યશતકમાં ૨૬ મા પૃષ્ઠપર છે.) અવ -સ્ત્રીઓને સર્વથા કોઈ પણ પ્રિય નથી. मनुष्टुभवृत्त जल्पन्ति सार्धमन्येन पश्यन्त्यन्यं सविभ्रमाः। हृदये चिन्तयन्त्यन्यं प्रियः को नाम योषिताम् ॥५०॥ વિલાસવાળી સ્ત્રીઓ એકને જાવે છે, બીજાની સાથે વાત કરે છે અને ત્રીજાનું હદયમાં ધ્યાન ધરે છે, માટે બીઓને કેણુ પ્રિય છે? ૫૦ અવ –ઉપલી જ વાત બીજે પ્રકારે વર્ણવે છે. हरिणीवृत्त अपसर सखे दुरादस्मात्कटाक्षविषानलात् प्रकृतिविषमाद्योषित्सद्विलासफणाभृतः। ૧ “દૂત' તિ નિ તા. પાયાન્તરા Page #133 -------------------------------------------------------------------------- ________________ ભતૃ ડુકૃિત इतर फणिना दष्टः शक्यश्चिकित्सितुमौषधैचंटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मन्त्रिणः ॥ ५१ ॥ હું મિત્ર! સ્ત્રીરૂપી સર્પ કે જેમાં કટાક્ષ પી ઝેરી અગ્નિ ડાય છે, જે સ્વભાવથી વિલક્ષણ હાય છે અને વિલાસરૂપી ફડ્ડાને ધારણ કરે છે, તે સર્પથી તું દૂર નાશી જા; કારણ કે જે પ્રસિદ્ધ સર્પ કરડ્યો હશે તા ઔષધેાથી તેના ઉપાય થઈ શકશે, પણ ચંચલ-ચતુર સ્ત્રીરૂપી સર્પ કરડેલા પુરુષને મંત્ર જાણનારા પણુત છે એટલે મત્રથી વા ઔષધથી પણ તેના ઉપાય થઈ શક્તા નથી. ૫૧ અવ॰—સ્ત્રી ઉપર કામથી થયેલી આસક્તિનું નિવારણ થતું નથી. वसन्ततिलकावृत्त ૩૪ विस्तारितं मकरकेतनधीवरेण स्त्रीसंशितं बडिशमत्र भवाम्बुराशौ । तेनाचिरात्तदधरामिषलोलमर्त्य मत्स्यान्विकृष्य स पचत्यनुरागवह्नौ ॥ ५२ ॥ નામનું આ સંસારરૂપી સમુદ્રમાં કામદેવરૂપી માછીમારે સ્ત્રી અડિશ (માછલાં મારવાને લેઢાના કાંટા—ગળ) નાંખ્યા છે, તેથી તે સ્ત્રીના અધરેાછરૂપી માંસની ઇચ્છાવાળાં મનુષ્યરૂપી માછલાંને ખેંચીને એ કામદેવ પ્રૌતિરૂપી અગ્નિમાં પકવે છે. પર અવ-સ્ત્રીને ન જોવાના ચિત્તને ઉપદેશ. अनुष्टुभूवृत्त कामिनीकायकान्तारे कुचपर्वतदुर्गमे । मा संचर मनःपान्थ तत्रास्ते स्मरतस्करः ॥५३॥ ૧ ་તુર્૰’ કૃત્તિ નિ. લા. પાયાન્તરમ્ । Page #134 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક - ૩૫ હે મનના વટેમાર્ગ! જેમાં કુચપી દુર્ગમ પર્વત આવેલા છે એવા સ્ત્રીના શરીરરૂપી વનમાં થઈને તું ન જા; કારણ કે તેમાં કામપી ૨૨ વસે છે. ૫૩ અવ સપના કરડવાનાં ઝેર કરતાં સ્ત્રીનાં કટાક્ષ પી ઝેરનો ઉપાય કરવો મુશ્કેલ છે. शार्दूलविक्रीडितवृत्त व्यादीघेण चलेन वक्रगतिना तेजस्विना भोगिना नीलाब्जयुतिनाऽहिना वरमहं दष्टी न तच्चक्षुषा। दष्टे सन्ति चिकित्सका दिशि दिशि प्रायेण धर्मार्थिनो मुग्धाक्षीक्षणवीक्षितस्य नहि मे मन्त्री नवाप्यौषधम् ॥५४॥ અતિ લાંબે, ચંચળ, વાંકી ગતિવાળો, મણિથી શોભીતે, તેજસ્વી ફણાવાળે અને કાળા કમળના જેવી કાંતિવાળો કાળે સર્પ કરડે તે તે ઠીક પણ સ્ત્રીનું નેત્ર કરડે તે ઠીક નહીં, એટલે સ્ત્રી કટાક્ષથી જૂવે તે ઠીક નહીં). કારણ કે જે કાળે સર્પ કરડયા હોય તો તેના ઉપાય કરનાર ધર્મિષ્ઠ ચિકિત્સક (વૈદ્ય વગેરે) પુરુષે ઘણું કરીને પ્રત્યેક દિશામાં છે, પરંતુ જે સુંદર સ્ત્રીનાં નેત્રથી હું ક્ષણમાત્ર જેવા (કરડાયો) હઉ તો તેના માટે મંત્ર કે ઔષધ કાંઈ પણ નથી. ૫૪ मालिनीवृत्त । इह हि मधुरगीतं नृत्तमेतद्रसोऽयं स्फुरति परिमलोऽसौ स्पर्श एष स्तनानाम् । इति हत परमार्थैरिन्द्रियैर्धाम्यमाणः स्वहितकरणधूतैः पञ्चभिर्वश्चितोऽस्मि ॥५५॥ ૧ “ચાલીÈન' રૂતિ ગુ. છે. દુઢિ. પાયાન્સર Page #135 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત આ લેકમાં મધુર ગાન છે, નૃત્ય છે, રસ છે, પમરાટ છે અને તેને સ્પર્શ પણ કુરે છે. એ પ્રકારે પરમાર્થને નાશ કરનારી અને પોતાનું કલ્યાણ કરવામાં ધૂર્ત એવી પાંચ જ્ઞાનેંદ્રિએ મને છેતરે છે. ૫૫ અવ –અપસ્માર (વાઈ)ની પેઠે કામ દુજય છે, એમ કહે છે. शिखरिणीवृत्त न गम्यो मन्त्राणां न च भवति भैषज्यविषयो। न चापि प्रध्वंसं व्रजति विविधैः शान्तिशतकैः। भ्रमावेशादङ्गे किमपि विदधद्भङ्गमैसमं स्मरापस्मारोऽयं भ्रमयति दृशं घूर्णयति च ॥५६॥ કામરૂપી અપમાર (વાઈ)ને મંત્રથી પણ પરિહાર થતો નથી. એટલે જેમ અપરમાર, મંત્રથી પણ શાંત થતું નથી તેમ કામ પણ મંત્રથી શાંત થતા નથી). તેને ઔષધ લાગુ પડતું નથી, નાના પ્રકારની સેંકડો શાંતિઓ કરવાથી પણ તેને નાશ થતો નથી, તે ભ્રમના વેગથી કહી નહિ શકાય તે શરીરમાં ભેદ કરે છે, ભ્રમ કરે છે અને દષ્ટિને ઘુમાવે છે. પ૬ शार्दूलविक्रीडितवृत्त । जात्यन्धाय च दुर्मुखाय च जराजीर्णा खिलाङ्गाय च ग्रामीणाय च दुष्कुलाय च गलत्कुष्ठाभिभूताय च । यच्छन्तीषु मनोहरं निजवपुर्लक्ष्मीलवश्रद्धया पण्यस्त्रीषु विवेककल्पलतिकाशस्त्रीषु रज्येत कः॥५७॥ જન્મજાત અંધને, અતિ નિંદ્ય ભાષણ કરવાથી દૂષિત થયેલા અથવા ગંધાતા મુખવાળાને, વૃદ્ધાવસ્થાથી અતિ ૧ “શાનિતરતૈઃ ફરિ . . રિ. તથા જિ. સા: પાટા ૨ “માતા” રૂતિ નિ હા. પાન્તર Page #136 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૩૭ શિથિલ થયેલાં કરચરણાદિ સવ અવયવવાળાને, ગ્રામાંતરથી આવેલા અજ્ઞાત પુરુષને, નીચ કુળવાળાને અને ગળત કાઢીને, અલ૫ ધનની આશાથી પોતાનું મનહર અંગ સ્વાધીન કરતી, અને એટલા જ માટે વિવેકરૂપી કલ્પવૃક્ષને છેદનારી છુરી જેવી વેશ્યાઓ ઉપર કયે પુરુષ આસક્ત થાય? અર્થાત કાઈ નહીં. પ૭ અભિપ્રાય-થોડા ધનના લેભથી જન્માંધ-જન્મથી આંધળા વગેરેને પણ પિતાનું શરીર સોંપનારી વિવેક વગરની વેશ્યાને વિવેકી પુરુષે સેવવી ન જોઈએ." અવ૦–વૃંગારરસનું સેવન કરતા પુરુષ વેશ્યાને સંગ નહીં કરો, કારણ કે તે અતિ નિંદાલાયક છે. તેનું વર્ણન નીચે મુજબ છે. • अनुष्टुभवृत्त वेश्याऽसौ मदनवाला रूपेन्धनसमेधिता। कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ॥५८॥ આ વેશ્યા, પપી ઇંધણાંથી વધેલી કામાગ્નિની જવાળા છે, જેમાં કામી પુરુષે યૌવન અને ધનને હોમે છે. પ૮ અવ –એક ચિત્તથી સ્ત્રીપુરુષનો સમાગમ , એ કામનું ફળ છે; પરંતુ બન્નેનાં એક ચિત્ત વગરનો સમાગમ મડદાંના સમાગમની પેઠે વ્યર્થ છે. एतत्कामफलं लोके यदद्वयोरेकचित्तता। अन्यचित्तकृते कामे शवयोरिव सङ्गमः॥ ॐ ૧ “ાન્વિતા’ તિ . . ૬. ઢિ. તથા ૨ “વિવા ' ફત્ત જિ. સા. પાટાર . Page #137 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત ભાવાર્થ-વેશ્યાને સંગ કરવાથી યૌવન અને ધનના નાશ થાય છે, માટે તેનેા સંગ કરવા નહીં. आर्या ૩૮ कधुंबति कुलपुरुषों वेश्याधरपल्लवं मनोशमपि । चारभटचोरचेटकनटविटनिष्ठीवनशरावम् ॥५९॥ કયા કુલીન પુરુષ સુંદર છતાં પણ વેશ્યાના અધરપલ્લવનું ચુંબન કરે ? અર્થાત્ કાઇ નહીં. કારણ કે તે અધરાઇ ચાર, ચેÙા, ચાર, સ્ત્રી પુરુષાની ભેટ કરાવનારે ત, વેષ ભજવનારા નટ અને જાર પુરુષને થૂંકવાનું પાત્ર છે. (અધમ-નીચ પુરુષા વેશ્યાના અધરનું ચુંબન કરે છે, માટે કુલીન પુરુષે વેશ્યાનું સેવન ન કરવું જોઇએ.) ૫૯ અવ૦-પ૪વિધિથી અધરાઇના મનમાં અને સ્તનના મનમાં હેતુ બતાવી વિષયને છૂપાવી સ્ત્રીઓના બહારના અને અંદરના સ્વભાવ જુદે છે, એમ દર્શાવ્યું છે. वैतालीयवृत्त मधु तिष्ठति वाचि योषितां हृदि हालाहलमेव केवलम् । अत एव निपीयतेऽधरो हृदयं मुष्टिभिरेव ताड्यते ॥ ६०॥ સ્ત્રીઓનાં વચનમાં મધ રહે છે (એટલે સ્ત્રીઓનાં વચના મધુર હાય છે), પણ હૃદયમાં કેવળ હલાહલ ભર્યું આ લેાકમાં કામનું ફળ એ જ છે, કે પુરુષ બન્નેનું એક ચિત્ત થવું; પરંતુ જૂદાં જુદાં ચિત્ત હાય તા મડદાંના સંગમની પેઠે (તેમનેા સંગ) નિષ્ફળ છે.† ક સ્વકીયા * ભતૃહરિને। અભિપ્રાય એવા છે કે, પરકીયા કાઇ પણ જો સ્વામિલક્ત ન હેાય તે તેની સાથેને સંગ શે? તે સંગ સ્મશાનમાંનાં મડદાંરૂપ છે અને એમાં એમ દર્શાવ્યું છે કે, પરકીયા તે એક ચિત્તવાળી હેાય જ નહીં, તેથી તેના સાથેના સંગ, એ મડદાં સાથે સગ કરવા જેવા છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક હોય છે, માટે અંધકનું પાન કરવામાં આવે છે ને હૃદયને મૂઠીથી મારવામાં આવે છે એટલે તેનું મર્દન કરાય છે. ૬૦ ૪ મુવિરક્તદુવિરક્તપદ્ધતિ પ્રકરણ ૧-૮૦ અવ –સ્ત્રીને જોઈને જેમને વિકાર થતો નથી, તેમને જ ધન્ય છે. वसन्ततिलकावृत्त धन्यास्त एव चंपलायतलोचनानां तारुण्यदर्पघनपीनपयोधराणाम् । क्षामोदरोपरिलसत्रिवलीलतानां . दृष्ट्वाऽऽकृति विकृतिमेति मनो न येषाम् ॥६१॥ ચપળ અને દીઘ નેત્રવાળી, યોવનના મદમાં તવાથી પુષ્ટ અને મેટાં પાધરવાળી તથા જેમના કૃશ ઉદર ઉપર ત્રિવલી પડેલી હોય છે એવી સ્ત્રીઓના આકૃતિ જોઈને જેમના મનમાં વિકાર થતું નથી, તે જ પુરુષોને ધન્ય છે ૬૧ मन्दाक्रान्तावृत्त बाले लीलामुकुलितममी मन्थरा दृष्टिपाताः किं क्षिप्यन्ते विरम विरम व्यर्थ एष श्रमस्ते। सम्प्रत्यन्ये वयमुपरतं बाल्यमास्था वनान्ते क्षीणो मोहस्तृणमिव जगजालमालोकयामः ॥६२॥ હે બાળા ! લટકાથી મીચાતાં આ મંદ મંદ કટાક્ષ તું શું કરવાને માટે નાખે છે? તારે એ શ્રમ વ્યર્થ છે, માટે વિરામ પામ-એમ ન કર; કારણ કે હમણું અમે બદલાઈ ગયા છીએ. અમારી બાલ્યાવસ્થા બદલાઈ ગઈ છે. ૧ “ધવાચત’ તિ નિ. તા. પાદાન્તરમ્ | Page #139 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત અમારી–આસ્થા વનમાં લાગી રહી છે, માઢ ક્ષીણુ થઇ ગયે છે અને જગતની જાળ અમે તૃણવત્ જોઇએ છીએ. ૬૨ शिखरिणीवृत्त ૪૦ इयं बाला मां प्रत्यनवरत मिन्दीवरदलप्रभाचोरं चक्षुः क्षिपति किमभिप्रेतमनया | गतो मोहोऽस्माकं स्मरशबरबाणव्यतिकरज्वरज्वाला शान्ता तदपि न वराकी विरमति ॥ ६३ ॥ આ ખાળા નીલ કમળની કાંતિને ચારનારાં ચક્ષુથી મારા તરફ્ એક સરખી જીવે છે, પણ તેથી શું? કારણુ કે અમારા મેહુ જતા રહ્યા છે. અને કામદેવના પુપમાણુથી ઉત્પન્ન થતી ગરજવાળા પણુ શાંત પડી ગઇ છે, તથાપિ આ તુચ્છ સ્ત્રી કેમ જપતી નથી ? ૬૩ शार्दूलविक्रीडितवृत्त किं कन्दर्प शरं कदर्थयसि रे कोदण्डटङ्कारितं रे रे कोकिल कोमलं कलरव किं वा वृथा जल्पसि । मुग्धे स्निग्धविदग्धचारुमधुरैर्लोलैः कटाक्षैरलं चेतश्चुम्बितचन्द्रचूडचरणध्यानामृतं वर्तते ॥ ६४॥ અરે કામદેવ ! તું ધનુષ્યની ઢારડીપરમાણુને ટંકારયુક્ત કરી વ્યર્થ શા માટે જવા દે છે વારૂ? અરે રે કાયલ ! તું સુંદર મધુર સ્વર શા માટે કાઢે છે વારૂ ? તથા હૈ સુંદરી! તું તારા સ્નિગ્ધ, વિવિધ વિલાસવિશેષનું વિવરણ કરવામાં નિપુણ અથવા વિરક્તને પણ કામવિકારથી વિહ્લલ કરનારાં સુંદર અને મધુર એવાં ચંચલ કટાક્ષાના પાત કરવાનું ખસ કર. કારણ મારું ચિત્ત ચંદ્રશેખર મહાદેવનાં ચરણાના ધ્યાનપ અમૃતના આસ્વાદ લેવામાં પ્રવૃત્ત થયેલું છે. ૬૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક અવક–જેઓનાં મન પરસ્પર મળેલાં હોય તેઓને વિયાગ પણ સંયોગ જ છે અને જેનાં મન મળેલાં ન હોય તેઓને સંયોગ પણ વિગ૫ છે, તે સંબંધી વર્ણન – आर्या विरहोऽपि संगमः खलु परस्परं संगतं मनो येषाम् । यंदहृदयविघटितः संगमोऽपि विरहं विशेषयति ॥६५॥ જેઓનાં મન પરસ્પર મળેલાં હોય, તેઓને વિયેગ પણ સંગ છે (એટલે તેઓ વિયેગી છતાં પણ મનથી મળેલા છે), ને જેઓનાં મન જુદાં હોય છે તેઓને સંગ પણ વિયેગને વધારે છે. (એટલે વિયેગથી અધિક છે; કારણે તેઓનાં મન જૂદાં હોય છે). ૬૫ અવર-પ્રવાસી પુરુષ નવા મેઘને જોઈને આગળ ચાલવાની અશક્તિથી ત્યાં જ બેસીને, પિતાની સ્ત્રીનું સ્મરણ કરે છે, તેનું વર્ણન. रथोद्धतावृत्त किंगतेन यदि सान जीवति प्राणिति प्रियतमा तथाऽपिकिम्। इत्युदीय नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम् ॥६६॥ જે મારા વિયોગથી મારી પ્રિયા ન જીવતી હોય તે ઘેર જવાનું શું પ્રજન છે? ને મારી પ્રિયા જીવતી હોય તે પણ શું પ્રજન” (કારણ કે મેઘને જોઈ મારાથી ચાલી શકાતું નથી એવી રીતે નવી મેઘમાલિકાને (છ માસનાં ઘેરાયેલાં વાદળાં) જોઈને-કહીને પ્રવાસી પુરુષ પિતાને ઘેર જતો નથી. ૬૬ ૧ ‘fહેડ રૂતિ . છે. ૬. જિ. તથા ૨ નિ હા. પાટા ૨ “વિઘટિતે તમેડ’ કૃતિ છે. ૪. હિ. પવન્તરમા ३ 'इत्युदीक्ष्य' इति गु.प्रे. ह. लि. तथा च नि. सा. पाठान्तरम् । Page #141 -------------------------------------------------------------------------- ________________ ઢી કાળ ४२ ભર્તુહરિકૃત हरिणीवृत्त विरमत बुधा योषित्सङ्गात्सुखात्क्षणभङ्गुसत् कुरुत करुणामैत्रीप्रज्ञावधूजनसङ्गमम्। । न खलु नरके हाराक्रान्तं घनस्तनमण्डल शरणमथवा श्रोणीबिम्बं रणन्मणिमेखलम् ॥६७॥ હે પંડિત ! સ્ત્રીસંગથી થનારા ક્ષણભંગુર સુખથી વિરામ પામ અને કરુણા, મૈત્રી તથા પ્રજ્ઞાપી વપૂજનને સંગ કરે; કારણ કે હારયુક્ત ભારે ઘાટું સ્તનમંડલ કે મણિએની મેખલાથી મૃઝુમ થતું નિતંબનું મંડલ કંઈ નરકમાં શરણ અર્થાત્ તારનાર થનાર નથી. ૬૭ (આ ગ્લૅક વિરાગ્યશતકમાં ૪૬ મા પૃષ્ઠ પર છે.) અવર-જેનું ચિત્ત નિરંતર બ્રહ્મમાં જ હોય, તેવા પુરુષને સ્ત્રીનું ભાષણ વગેરે વિષયો સંતોષ આપતા નથી. शिखरिणीवृत्त सदा योगाभ्यासव्यसनकृशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः। प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रविधुभिः નિશ્વારા યુવાવસુ તૈ: દટા ગાભ્યાસના વ્યસનથી જેના આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરુષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી ક્રુરી રહેલી છે, તે પુરુષને સ્ત્રીઓમાં ભાષણે, અધરેષ્ઠના મધનું, સુગંધી નિ:શ્વાસવાળાં મુખકમળોનું અને સ્તન કલશેના આલિંગન સહિત મૈથુનનું શું પ્રજન છે વારૂ? ૬૮ . (આ લેાક વૈરાગ્યશતકમાં ૬૩ મા પૃષ્ઠપર છે.) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શૃંગારશતક અવ -સાર અને અસારના વિકવાળા પુરુષને સર્વત્ર બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. शिखरिणीवृत्त यदासीदशानं स्मरतिमिरसंचारजनितं तदा दृष्टं नारीमयमिदमशेषं जगदपि इदानीमस्माकं पटुतरविवेकाअनजुषाँ समीभूता दृष्टिस्त्रिभुवनमपि ब्रह्म मनुते ॥१९॥ જ્યારે ઠામદેવપી અંધકારના સંચારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું ત્યારે આ સર્વ જગત્ સ્ત્રીમય જોવામાં આવતું હતું; હમણ અત્યંત વિવેકપી અંજનને સેવવાથી સમાન થયેલી અમારી દૃષ્ટિ ત્રિભુવનને પણ બ્રહ્મમય, નિહાળે છે. ૬૯ (આ લેાક વૈરાગ્યશવકમાં ૨૪ મા પૃષ્ઠ પર છે.) અવ૦–વિવેકી પુરુષને પણ સ્ત્રીનાં કટાક્ષ૫ બાણે ન વાગ્યા હોય ત્યાં સુધી જ તેના હૃદયમાં વિવેકપ દીવો ઝળકે છે. रथोद्धतावृत्त तावदेव कृतिनां हृदि स्फुरत्येष निर्मलविवेकदीपकः। यावदेव न कुरङ्गचक्षुषां ताड्यते चंपललोचनांचलैः ॥७॥ જ્યાં સૂધી કુરંગનાં જેવાં નેત્રવાળી સ્ત્રીઓનાં ચંચળ નેત્રકટાક્ષે ન વાગ્યાં હોય, ત્યાં સુધી જ વિવેકી પુરુષના હૃદયમાં પણું નિર્મળ વિવેકદીપક પ્રકાશે છે. ૭૦ _ અવ–કહેવું સહેલું છે પણ ક્રરવું દુસ્તર છે. भवति वचसि सङ्गत्यागमुद्दिश्य वार्ता श्रुतमुखरमुखानां केवलं पण्डितानाम् । १ “कृत्तिनाम पि' इति नि सा. पाठान्तरम् । ૨ “વહુ' રૂતિ નિ.તા. વાકાન્તરમાં मालिनीवृत्त Page #143 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત जघनमरुणरत्नग्रन्थिकाञ्चीकलापं कुवलयनयनानां को विहातुं समर्थः ॥७१॥ શાસ્ત્રશ્રવણથી વાચાળ પંડિતોની વાણમાં “સ્ત્રીને સંગ ન કરે એવી વાત જ થાય છે, પણ ત્યાગ થતો નથી; કારણ કે જેપર લાલ રત્નથી ગુંથેલે મેખલામણિ હાથ છે, એવું કમલ જેવાં નયવાળી સ્ત્રીઓનું જઘન વજવા કેણ સમર્થ છે? ૭૧ અવ–સ્ત્રીને લાભ થવો, એ જ તપનું ફળ છે. आर्या स्वपरप्रतारकोऽसौ निन्दति योऽलीकपण्डितो युवतीः। यस्मात्तपसोऽपि फलं स्वर्गः स्वर्गेऽपि चाप्सरसः॥७२॥ જે મિથ્યા પંડિત યુવતીઓને નિંદે છે તે પિતાને તથા બીજાને છેતરે છે, કારણ તપનું પણ ફલ સ્વર્ગ છે અને સ્વર્ગમાં પણ (ભેગવવાની વસ્તુ તે) અપ્સરાઓ (જ) છે. ૭ર અભિપ્રાય–તપ કરીને સ્વર્ગમાં ગયેલા પણુ અપ્સરાઓને ભેગવે છે ત્યારે સ્ત્રીઓની ચિંતા કરવી અનુચિત છે. | અવ –હાથીને ગર્વ હરવામાં અને સિંહને મારવામાં કેટલાક શૂરા છે, પરંતુ કામને જીતનારા તે વિરલ જ હોય છે. वसन्ततिलकावृत्त मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचिताचण्डमृगराजवधेऽपि दक्षाः। किंतु ब्रवीमि वलिनां पुरतः प्रसा कन्दर्पदर्पदलने विरला मनुष्याः॥७३॥ १ स पर० इति नि. सा. पाठान्तरम् । ૧ “ધીર: તિ નિ, તા. વડાપ્ના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શૃંગારશતક મદમસ્ત હસ્તીનાં ગંડસ્થળ ફાડી નાંખે એવા શૂર પૃથ્વી ઉપર છે અને કેટલાક પ્રચંડ સિંહને વધ કરવામાં પણ કુશળ છે, પરંતુ હું બળવાની સમક્ષ આગ્રહથી કહું છું કે, કંદપને દર્પ ઉતારનારા મનુષ્ય વિરલા જ છે. ૭૩ અવ૦ પુરુષ જ્યાં સુધી સ્ત્રીઓના દૃષ્ટિરૂપી બાણથી વિંધાતો નથી, ત્યાં સૂધી સન્માર્ગ વગેરેનું આચરણ કરે છે. स्रग्धरावृत्त सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणां लजां तावद्विधत्ते विनयमपि समालम्बते तावदेव । भूचापाकृष्टमुक्ताः श्रवणपर्थगता नीलपक्षमाण एते यावल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिबाणाः पतन्ति ॥७॥ - ભ્રકુટીરૂપ ધનુષ્યથી કાન સૂધી ખેંચીને મૂકેલાં, શ્યામ પાપણવાળાં અને ધર્યને ચેરનારાં સ્ત્રીઓનાં દષ્ટિરૂપી બાણે જ્યાં સૂધી પુરુષના હૃદયમાં પેસતાં નથી, ત્યાં સૂધી પુરુષ સન્માર્ગમાં રહે છે, ઇદ્ધિને વશમાં રાખે છે, લજજા રાખે છે અને ત્યાં સૂધી જ વિનયને પણ આશ્રય કરે છે. ૭૪ અવન–પ્રેમથી કરાતું સ્ત્રીનું કાર્ય ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી. अनुष्टुभ्वृत्त ... उन्मत्तप्रेमसंरम्भादारभन्ते यदङ्गनाः। तत्र प्रत्यूहमाधातुं ब्रह्माऽपि खलु कातरः॥७५॥ સ્ત્રીઓ અત્યંત પ્રેમના વેગથી જે કાર્ય આરંભે છે, તેમાં વિ નાંખવા બ્રહ્મા પણ ખરેખર કાયર છે. ૭૫ - '૧ દિ(ત્ર) ના રૂતિ . . ૬. . વિ . ૨ પાયાનામ! ૨ “પથગુણો’ રૂતિ ગુ. કે. દૃ૪િ. વાદાત્તાત્રે Page #145 -------------------------------------------------------------------------- ________________ ભતૃહરિકૃત અભિપ્રાય-બ્રહ્મા પણ સ્ત્રીચરિત્રનું ઉલ્લંઘન કરી શકતા નથી, કારણ કે તે પિતાની પુત્રી પછવાડે દેડ્યા, એ વાત પુરાણ વગેરેમાં પ્રસિદ્ધ છે. ' - અવક–પુરુષ જ્યાં સુધી કામને વશ થતા નથી, ત્યાં સુધી મોટાઈ વગેરે ગુણિયલ રહે છે. अनुष्टुभ्वृत्त तावन्महत्त्वं पांडित्यं विवेकित्वं कुलीनता। यावज्ज्वलति नाङ्गेषु हन्ति पञ्चेषुपावकः ॥७॥ જ્યાં સૂધી શરીરમાં કામદેવ પ્રકટ થતા નથી ત્યાં સૂધી મહત્ત્વ, પંડિતપણું, વિવેકીપણું અને કુલીનપણું રહે છે. ૭૬ સ્ત્રીએથી જ સગતિનો અટકાવ થાય છે – જાન્તાવૃત્ત . शास्त्रज्ञोऽपि प्रैथितविनयोऽप्यात्मबोधोऽपि बाँढं. संसारेऽस्मिन्भवति विरलो भाजनं सद्गतीनाम् । येनैतस्मिन्निरयनगरद्वारमुद्घाटयन्ती वामाक्षीणां भवति कुटिला भूलता कुञ्चिकेव ॥७७॥ સ્ત્રીઓની વાંકી ભ્રકુટી કે જે નરક નગરનાં બારણું ઉઘાડવા માટે કુચી જેવી છે માટે શાસ્ત્ર જાણનાર હોય તે પણ, અતિ વિનયવાળો હોય તે પણ અને દઢ ૧ “કુછીનવં વિવેવિતા' તિ જુ. પ્ર. . . તથા . રા. पाठान्तरम्। ૨ ઉત્ત’ તિ શું છે. હૃ. .િ તથા “તઃ' રૂતિ નિ . પાન્તરેT. ३ 'प्रगुणितनयोऽप्यात्त०' इति गु. प्रे. ह. लि. पाठान्तरम् । ૪ “ના& ફતિ . p. હૃ. ઢિ. રાતરમ ! Page #146 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૪૭ આત્મજ્ઞાની હૈય તે પણ આ સંસારમાં વિરલ પુરુષ જ સદ્દગતિનું પાત્ર થાય છે. હ૭ અભિપ્રાય-નરકનાં બારણુને ઉઘાડવામાં કુંચી જેવી સ્ત્રીઓની ભ્રકુટી જ્યાં સુધી જગતમાં છે, ત્યાં સૂધી શાસ્ત્ર જનાર આદિ પણ સદ્ગતિને પામતા નથી. અવ–મોટા પ્રયાસથી પણ કામના વેગનો પરિહાર થતો નથી. એપર કૂતરાનું દૃષ્ટાંત – शिखरिणीवृत्त कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो वणी पूयक्लिन्नः कृमिकुलशतैरावृततनुः। क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्पितगलः शुनीमन्वेति श्वा हतमपि निहन्त्येव मदनः ॥७८॥ કુશ, કાણા, લંગડો, કાનરહિત (બુચ), પુછરહિત (બાડા), ત્રણવાળે, પરુથી ખરડાયલો, સેંકડો કીડાઓથી. ભરેલાં શરીરવાળે, ભૂખથી દૂબળે થયેલા અને ઘડાના કાંઠલામાં જેણે ગળું ઘાલેલું છે એ ઘરડો કૂતરે, કૂતરીની પછવાડે પછવાડે જાય છે. ( આ પ્રભાવ કૂતરી કે કૂતરાને નથી, પણ કામદેવને છે.) આનું કારણ આ કે કામદેવ મરેલાને પણ મારે છે. ૭૮ ૧ ‘વેસાઢ૦’ ફાંત નિ. સા. પાડાન્તરમ્ * મૈથુનજન્ય લડાઈઓમાં બીજા કૂતરાએ કાન તથા પુચ્છ કરડી તથા બચકાં ભરીને બુચો, બાંડે અને ત્રણયુક્ત કરી નાંખેલે. * બચકાંના ધાવાળો. + સાંકડાં મેઢાનાં માટીના વાસણમાં ખાવાની લાલચે પણ મેંટું ઘાલે અને પછી મેટું નીકળે નહિ ત્યારે ભોંય પછાડી પોતે વાસણ ભાંગી નાંખે કે સંધાઈને મરી ગયાની નકે કાઈ વાસણ ફેલ નાંખે ત્યારે તેને કાંઠલો કૂતરાની કેટમાં રહી જાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભર્તુહરિકૃત અવલોકમાં પ્રસિધ્ધ રાજાની પેઠે કામદેવ નામને રાજા, સ્ત્રીરૂપ પિતાની મુદ્રા (છાપ)ને ઉલ્લંધન કરનારને દંડે છે, એમ આ લૅકમાં દર્શાવ્યું છે. शार्दूलविक्रीडितवृत्त स्त्रीमुद्रां झंषकेतनस्य परमां सर्वार्थसंपत्करी ये मूढाः प्रविहाय यान्ति कुधियो मिथ्याफलान्वेषिणः। ते तेनैव निहत्य निदयतरं नग्नीकृता मुंडिताः । केचित्पश्चशिखीकृताश्च जटिलाः कापालिकाश्चापरे ॥७९॥ જે બુદ્ધિશૂન્ય અજ્ઞાની પુરુષે મેક્ષ વગેરેની પ્રાપ્તિની ઈચ્છાથી ઉત્તમ અને સંસાર માં ઉપયેગી શ્રેષ્ઠ પુરુષાર્થોને આપનારી મીનકેતન કામદેવની સ્ત્રીરૂપ મુદ્રા(છાપ)નું ઉલ્લંઘન કરી બીજે ઠેકાણે જાય છે, તેઓને કામદેવ જ નિર્દયપણથી મારીને જન્મજાત નગ્ન જેવા અર્થાત્ એક જાતના દિગંબર સાધુઓ અથવા મુંડી કરે છે, અથવા પંચશિખાધારીપાંચ શિખાવાળા કરે છે, અથવા જટાધારી કરે છે, અથવા તે કાપાલિક (ખાપરીને ધારણ કરનાર) કરે છે. ૭૯ અભિપ્રાય-જેમ રાજા પિતાની છાપનું ઉલ્લંઘન કરનારને દડે છે, તેમ કામદેવ નામને રાજા, “સંસારમાં સુખનું સાધન ી જ છે, એ નિશ્ચય કરી તેની સ્ત્રી પણ મુદ્રાનું ઉલ્લંઘન કરી, જેઓ બીજે પ્રકારે વત છે, તેઓને મુંડિયા-સાધુ વગેરે કરી દંડે છે. ૧ “કુસુમાયુધ’ રતિ નિસા. પાદાન્તરમ્' ૨ “”િ હૃતિ નિ સા. વકાતરમ્. રૂ “નિર્વાણ ફુતિ . છે. ૨. ૪િ. વાડાન્સરના Page #148 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૪૯ અવ-ઇંદ્રિયનિગ્રહ અતિ દુષ્ટ છે, એપર વિશ્વામિત્ર વગેરેનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनास्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः । शाल्यन्नं सघृतं पयोदधियुतं भुञ्जन्ति ये मानवास्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद्विन्ध्यस्तरेत्सागरम् ॥८०॥ વિશ્વામિત્ર અને પરાશર પ્રકૃતિ ઋષિએ કે જેઓ વાયુ, જળ અને પાન ખાઇ નિર્વાંહ કરતા હતા, તેઓ પણ સ્ત્રીનાં સુલલિત મુખકમલ નિરખીને માહુ પામ્યા હતા, ત્યારે જે મનુષ્ય ઘી, દૂધ, દહીં અને ભાત ખાય છે, તેઓની ઇન્દ્રિયાના નિગ્રહ થાય તા વિધ્યાચળે સાગર તરવા જેવું છે. (એટલે જેમ વિધ્ય પર્વતે સમુદ્ર તરવા દુષ્ટ છે, તેમ મનુષ્યાએ ઇન્દ્રિયનિગ્રહ કરવેા દુધટ છે). ૮૦ *અવ૦-સ્ત્રીનાં ફુટાક્ષનું પડવું અત્યંત અપકારક છે, તે ખલ પુરુષસમાન છે. अनुष्टुभ्वृत्त अजितात्मसु संबद्धः समाधिकृतचापलः । भुजङ्गकुटिलः स्तब्धो भ्रूविक्षेपः खलायते ॥ તેથી જેમ ખલ પુરુષ જેમણે મનને જીત્યું ન ાય તેમની સાથે રહે છે, તેમ સ્ત્રીનાં કટાક્ષ પણ તેવાની સાથે સંબધ રાખે છે. જેમ ખલ સમાધિ (ચિત્ત સ્થિર રાખવા)માં ચપલતા કરે છે, તેમ કટાક્ષ પણ સમાધિ (મનના નિગ્રહ) માં ચપલતા કરે છે; જેમ ખલ સર્પ જેવા વાંકા ૧ ત્રિજ્ન્મ: વેત્સાગો' કૃત્તિ નિ. લા. વાટાન્તરમ્। Page #149 -------------------------------------------------------------------------- ________________ No. ભર્તુહરિકૃત પ તુવર્ણનપ્રકરણ ૮૧-૧૦૦ અવ ૦-વસંત ઋતુ આવે ત્યારે કામને ઉદ્દીપન કરનાર પદાર્થોના ગુણો પ્રકટ થાય છે, એ સંબંધે છ લોકોથી ' વસંત ઋતુનું વર્ણન. हरिणीवृत्त परिमलभृतो वाताः शाखा नवांकुरकोटयो मधुरविरुतोत्कण्ठा वाचः प्रियाः पिकपक्षिणाम् । विरलसुरतस्वेदोद्वारा वधूवदनेन्दवः प्रसरति मधौ राज्यां जातो न कस्य गुणोदयः । ८१॥ વસંત ઋતુને ફેલાવ થાય છે ત્યારે વાયુ પમરાટને ધારણ કરે છે એટલે સુગંધી વાયુ વાય છે), શાખાઓમાં કરેડ નવાંકુરો આવે છે, કોયલે મધુર ટહુકાથી ઉત્કંઠા ઉત્પન્ન કરનારી પ્રિય વાણું બેલે છે અને રાત્રિમાં ચંદ્ર જેવાં સીઓનાં મુખ ઉપર કામકીડાના પરિશ્રમથી પારવાં પારવાં પસીનાનાં મેતીએ બંધાય છે, માટે વસંત ઋતુમાં કેના ગુણનો ઉદય થતો નથી? અર્થાત્ સર્વના ગુણને ઉદય થાય છે. ૮૧ द्रुतविलंबितवृत्त . मधुरयं मधुरैरपि कोकिलाकलकैलैर्मलयस्य च वायुभिः। विरहिणःणिहंति शरीरिणो विपदि हंत सुधापि विषायते ॥ જ હોય છે, તેમ કટાક્ષ પણ વાંકો હોય છે અને જેમ ખલ સ્તબ્ધ (ગર્વિષ્ઠ) હોય છે, તેમ કટાક્ષ પણ સ્તબ્ધ (સ્થિર) હોય છે માટે સ્ત્રીનાં કટાક્ષ ખલાચરણ સમાન છે. ૧ “tવતો તમારી રુતિ . . . ૪. નિ. સા. વા ૨ ‘વિરવિરો .” તિ નિ. સા. પાકાતરમ્ ૩ “વૈર્મરચહ્ય’ રૂતિ નિ. સા. વકાતરમ્ ४ 'प्रहिणस्ति' इति नि. सा. पाठान्तरम् । Page #150 -------------------------------------------------------------------------- ________________ પ૧ શૃંગારશતક આ વસંત ઋતુ, કેયના મધુર કલરવથી અને મલયાચળના વાયુઓથી વિરહી પુરુષોને સંતાપે છે. અહાહા ! વિપત્તિમાં અમૃત પશુ વિષ જેવું થઈ પડે છે. ૮૨ शार्दूलविक्रीडितवृत्त आवासः किल किंचिदेव दयितापावें विलासालसः कणे कोकिलकामिनीकलरवः स्मेरो लतामण्डपः। જોશો નાવિમિત્ત વતઃ ઘr: સિતાંશ: केषांचित्सुखयन्त्यवेहि हृदये चैत्रे विचित्राः क्षेपाः ॥८॥ હે જન! ચિત્ર માસની વિચિત્ર રાત્રિએ અથવા ચિત્ર માસમાં પહેરેલી વિચિત્ર પુપમાળાઓ કોઈ પુરુષને હદયમાં સુખ ઉપજાવે છે એમ સમજ. કારણ કે તે રાત્રિએ નાની હોવાથી સ્ત્રીના પડખામાં વિલાસથી મંદ =એ કે આવાસ અથવા ઈષ્ટજનેના દર્શનથી હર્ષવશ થયેલી સ્ત્રીઓના શુષ્ક રુદન, હાસ્ય, ત્રાસ, ક્રોધ, શ્રમ અને મરથથી મિશ્ર હાવભાવને નિવાસ તેમજ કાનમાં કેલેને મધુર કલરવ સાંભળવામાં આવે છે, લતામંડપ પ્રફુલ્લિત થાય છે, કેટલાક સારા કવિઓની સાથે આલાપ થાય છે અને ચંદ્રનાં કિરણે સેવવા લાયક થાય છે. ૮૩ ૧ વાજ્જિત” રૂતિ ગુ. . . . . . ની - पाठान्तरम् । रोमाश्रुइर्षभीत्यादेः सङ्करः किलकिञ्चितम् । ૨ “પાસ” રૂતિ ગુ. છે. . ૪. નિ. તા. ૨ પાઠાન્તરમાં “ વધ તિ જુ. કે. . ઢિ. નિ. તા.પાઠાતરમ્ | ૪ “ પુનિત વાત્ર દર' તિy.. દૃષ્ટિ.નિ. સા.વાછા “:' રૂતિ . . હૃ. જિ. વિ. . વાટાનતર મા Page #151 -------------------------------------------------------------------------- ________________ પર ભતૃહરિકૃત शार्दूलविक्रीडितवृत्त पान्थस्त्रीविरहानलाहुतिकथामातन्वती मञ्जरी माकन्देषु पिकाङ्गनाभिरधुना सोत्कण्ठमालोक्यते । अप्येते नवपाटलापरिमलप्राग्भारपाटश्चरा वान्ति क्लान्तिवितानतानवकृतः श्रीखण्डशैलानिलाः॥८४॥ વસંત કાળમાં આંબરાઈઓમાં રહેલી કોયલે પ્રવાસી જનની સ્ત્રીઓને વિરહપી અગ્નિમાં હેમવાની વાત કરતી આંબાની મંજરીને ઉત્કંઠાથી નિહાળ્યા કરે છે અને નવીન પાટલાનાં પુપની પુષ્કળ સુગંધસંપત્તિ ચોરવાવાળા, એટલે તેમને સુગંધવાળા અને મેટા પરિશ્રમને દર-કુશ કરવાવાળા મલયાચળના વાયુ વાય છે. ૮૪ प्रथितः प्रणयवतीनां तावत्पदमातनोतु यदि मानः। भवति न यावश्चन्दनतरुसुरभिर्मलयपवमानः ॥८५॥ સ્ત્રીઓના અભિમાનનું વય–જ્યાં સુધી ચંદનવૃક્ષના સુવાસને ધરાવતા મલય પર્વત પરને વાયુ પ્રવૃત્ત થતા નથી, ત્યાં સુધી પ્રેમ ધરાવતી પ્રમદાને અભિમાન વિશાળ હોય છે. ૮૫ " भार्या सहकारकुसुमकेसरनिकरभरामोदमूर्छितदिगन्ते। . मधुरमधुविधुरमधुपे मधौ भवेत्कस्य नोत्कण्ठा ॥८६॥ વસંત ઋતુ કે જેમાં આંબાના પુષ્પ (મેર)ના સમુ - દાયના ઉભરાને સુગંધ દિશાઓમાં ફેલાય છે અને જેમાં મધુર મકરંદથી ભ્રમરાઓ વ્યાકુળ થાય છે, એવી વસંત ઋતુમાં કેને ઉત્કંઠા થતી નથી. અર્થાત સર્વને થાય છે. ૮૬ ૧ “અવાજતે તિ નિ સT. પાયાન્તરમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ પ૩ શૃંગારશતક અવ૦-ગ્રીષ્મ ઋતુમાં પણ હર્ષને અને કામદેવને વધારનાર પદાર્થો છે, માટે તે પદાર્થો બતાવીને વસંત ઋતુનું વર્ણન કર્યા પછી ત્રણ લોકેથી ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરે છે. वसन्ततिलकावृत्त अच्छार्द्रचन्दनरसाकरा मृगाक्ष्यो धारागृहाणि कुसुमानि च कौमुदी च । मन्दो मरुत्सुमनसः शुचि हर्म्यपृष्टं ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥ ગ્રીષ્મ ઋતુમાં અતિ સ્વચ્છ ચંદનના રસથી જેઓના હાથ ભીંજાયેલા હોય છે એવી હરિણાક્ષીઓ, ફૂવારાવાળા ઘર, પુષ્પ, ચાંદની, સુખકારક સ્પર્શવાળ વાયુ, માલતી લતા અને ધવલ અગાશીઓ હર્ષને અને કામદેવને વધારે છે. ૮૭ शिखरिणीवृत्त स्रजो हृद्यामोदा व्यजनपवनश्चन्द्रकिरणाः परामः कासारो मलयजरजः सीधु विशदम् । शुचिः सौधोत्सङ्गः प्रतनु वसनं पङ्कजदृशो निदाघार्ता ह्येतत्सुखमुपलभन्ते सुकृतिनः ॥८८॥ ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા પુણ્યવાન પુરુષોને અર્થાત ગ્રીષ્મ ઋતુને પ્રાદુર્ભાવ થતાં પુણ્યશાલી પુરુષને મનેહર સુગંધવાળી માળાઓ, પંખાને પવન, ચંદ્રનાં કિરણે, १ 'अच्छाच्छ'-इति नि. सा. पाठान्तरम् । २ 'रसाईतरा' इति नि. सा. पाठान्तरम् । ३ 'चन्दनं च' इति गु. प्रे. ह. लि. पाठान्तरम् । ४ 'मरुन्मधुरसः' इति गु. प्रे. ह. लि. पाठान्तरम्। - ५ 'निदाघावेतद्विलसति' इति गु. प्रे. ह. लि. तथा च नि. सा. पाठान्तरम्। Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભર્તુહરિકૃત મકરંદ, સાવર, ચંદનનું ચૂર્ણ, સ્વચ્છ મઘ, મહેલને શુદ્ધ મધ્ય ભાગ, ઝીણું વસ્ત્ર અને કમલ જેવાં નેત્રવાળી સ્ત્રીઓ, આટલી વસ્તુનું સુખ મળે છે અર્થાત્ આ બધું પ્રાપ્ત થાય છે. ૮૮ शिखरिणीवृत्त સુધાબં ધામ મઢાફિઝ: રાધ: प्रियावक्त्राम्भोजं मलयजरजश्चातिसुरभि। . स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने करोत्यन्तः क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥ કળી ચૂના વગેરેથી સફેત ઘર, પુરાયમાન થયેલે સ્વચ્છ કિરણે વાળે ચંદ્ર, કમલ જેવું સ્ત્રીનું મુખ્ય અતિ સુગંધી ચંદનનું ચૂર્ણ અને મધુર સુગંધવાળી માળાઓ, આ સઘળી વસ્તુઓ, આસક્તિવાળા પુરુષના મનમાં વિકાર ઉત્પન્ન કરે છે, પરંતુ વિષયના સંસર્ગથી વિમુખ એટલે વૈરાગ્યવાળા પુરુષના મનમાં વિકાર ઉત્પન્ન કરતી નથી. ૮૯ છ કલોકાથી વર્ષાઋતુનું વર્ણન કરવામાં આવે છે. दोधव वृत्त तरुणीवैषां दीपितकामा विकसितजातिः पुण्यसुगन्धिः । उन्नतपीनपयोधरभारा प्रावृद् तनुते कस्य न हर्षम् ॥९॥ જેમ સ્ત્રીમાં કામ ઉતપન્ન થાય છે તેમ વર્ષા ઋતુથી પણ કામ ઉત્પન્ન થાય છે, જેમાં સ્ત્રી કેશમાં જાઈનાં પુષ્પને ધારણ કરે છે તેમ વર્ષા ઋતુમાં પણ જાઇનાં પુપે લે ૧ વોરાત” તિ શુ છે..જિ.નિ. તા. ૨ વાટાનત્તરના ૨ “ઝાતીપુH૦' રૂતિ ગુ. છે. દૃષ્ટિ .નિ. તા. ર વાત છે ૩ “પ્રવૃષિ તિ ગુ. છે. સ્ટિ, વાટારતરમ્ Page #154 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક ૫૫ છે; જેમ સ્ત્રીનાં શરીર વગેરેમાં સુંદર સુગંધ હોય છે, તેમ વર્ષાઋતુમાં પણ સુંદર સુગંધ હોય છે; જેમ સ્ત્રીઓને ઊંચાં ને મેટાં પધર (સ્તન) હોય છે, તેમ વર્ષો તુમાં પણ ઊંચાં ને મેટાં પધર (મેઘ) હેાય છે; માટે સ્ત્રીની પિઠે વર્ષાઋતુ કોના હર્ષને વધારતી નથી? અર્થાત્ સર્વના હર્ષને વધારે છે. ૯૦ मालिनी वृत्त । वियदुपचितमेधं भूमयः कन्दलिन्यो नवकुटजकदम्बामोदिनो गन्धवाहा। शिखिकुलकलकेकारावरम्या वनांताः सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९॥ વધેલા મેઘવાળું આકાશ, નવાંકુરવાળી પૃથ્વીઓ, નવીન ઇંદ્રજવની અને કદંબની સુગંધવાળા વાયુઓ અને મયુરોના મધુર શબ્દથી સુંદર વનના ભાગે- આ વસ્તુઓ, વિયેગી અથવા વિગ વગરના અર્થાતું સુખી અને દુઃખી સવ પુરુષોને ઉકંઠાવાળા કરે છે. ૯૧ અવ૦-પરદેશમાં કમાવા ગયેલા પુરુષની આ ઉકિત છે. आर्या उपरि घन घनपटलं तिर्थग्गिरयोऽपि नर्तितमयूराः। क्षितिरपि कन्दलघवला दृष्टिं पथिकः क्व यापयतु ॥१२॥ ઉપર જુવે તે મેઘને ઘાટો સમુદાય છે, આડું જુવે છે જેમાં મયૂરો નાચે છે તેવા પર્વતે છે અને પૃથ્વી પણ નવાં કુરોથી ધેલી છે, ત્યારે પ્રવાસી પુરુષ કઈ તરફ જઈ દષ્ટિને સુખ આપે? ૯૨ ' અર્થાતુ–સ્ત્રીને સહવાસ જ સુખનું કારણ છે. ૧ “વાત તુ તિ . છે. ૬. ૪િ. વાટાવર Page #155 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત शिखरिणीवृत्त इतो विद्युबल्लीविलसितमितः केतकितरोः स्फुरद्वन्धः प्रोद्यजलदनिनदस्फूर्जितमितः। તા વિકાઢવાઢવઃ कथं यास्यन्त्येते विरहदिवसाः संभृतरसाः॥९३॥ એક તરફ વિજળીના ચમકારા, એક તર્યુ કેવડાની કુરી રહેલી સુગંધ, એક તરફ આકાશમાં થતી મેઘગર્જના અને એક તરફ કીડા કરતા મયુરોને મધુર કલરવ થાય છે, માટે પુષ્કળ છે શૃંગાર રસ જેમાં, એવા વિરહિણું સ્ત્રીઓના આ વિરહના દિવસે કેમ નીકળશે? ૯૩ રાશિનીવૃત્ત असूचीसंचारे तमसि नभसि प्रौढजलदध्वनिप्राये तस्मिन्पतति दृषदां नीरनिचये। इदं सौदामिन्याः कनककमनीयं विलसितं मुदं च ग्लानिं च प्रथयति पथिवेवे सुदृशाम् ॥९४॥ સેઈને સંચાર પણ થઈ શકે નહિ એવું અંધારું છવાઈ રહેતાં, આકાશમાં ગંભીર મેઘની ગજનાઓ થતાં અને કરાની સાથે ધંધબંધ વૃષ્ટિ પડતાં માર્ગમાં સેનાના જે સુંદર વિજળીને ચમકારે, સ્ત્રીઓને હર્ષ અને ખેદ આપે છે. ૯૪ અભિપ્રાય-મારો પતિ આવતું હશે, એવી આશાથી માર્ગ તરફ જતી પ્રવાસિની સ્ત્રીને વિજળીને પ્રકાશ A ૧ બાસુમ (પ્રાસંમ) વતિ પૃષતાનાં ’ રૂતિ ગુ. છે. શું. હિ. નિ. તા. ૨ વાદાત્તરમાં ૨ “વૈgટા’ તિ જુ. . દૃષ્ટિ.નિ. તા. ર વાગ્યા Page #156 -------------------------------------------------------------------------- ________________ પ૭ શૃંગારશતક થવાથી હર્ષ થાય છે અને તે વિજળી કામોદ્દીપક છે, માટે ખેદ થાય છે. शार्दूलविक्रीडितवृत्त आसारेण न हर्म्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते । जाताः शीतलशीकराश्च मरुतश्चात्यन्तखेदच्छिदो धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥१५॥ વૃષ્ટિ પડવાથી પ્રિય પતિ મહેલમાંથી બહાર જઈ શકતા નથી અને ટાઢને લીધે કંપવાથી સ્ત્રીઓ પતિને ગાઢ આલિંગન કરે છે ને શીતલ છાંટાવાળા હોવાથી જ અતિ પરિશ્રમને દૂર કરનારા વાયુઓ વાય છે. એવી રીતે ધન્ય પુરુષોને દુદિન (મેઘથી અંધરાયલે દિવસ) પણ, સ્ત્રીના સમાગમથી સુદિન (સારે દિવસ) થાય છે. ૯૫ | અવ –એક કથી શરઋતુનું વર્ણન કરવામાં આવે છે. स्रग्धरावृत्त अर्ध नीवा निशायाः सरभससुरतायासखिन्नश्लथाङ्गः प्रोद्भूतासातृष्णो मधुमदनिरतो हम्यपृष्ठे विविक्ते । संभोगक्लान्तकान्ताशिथिलभुजलतावर्जितं कर्करीतो ज्योत्स्नाभिन्नाच्छधारं पिबति न 'सलिलं शारदं मन्दभाग्यः॥ એકાંત એવી અગાસીમાં અર્ધરાત્રિ ગાળી કાઢયા પછી સવેગ કામક્રીડાના પ્રયાસને લીધે ખિન્ન થવાથી જેના અવયવે શિથિલ હોય, જેને સહન ન થઈ શકે તેવી તૃષા ઉત્પન્ન થયેલી હોય અને જે મદિરાના મદવાળે ૧ “મતિ રચત” તિ . છે. જિ. નિ. તા. ૨ વાટા . • ૨ “હુવા” તિ નિ. તા. વાટત્તમ રે “એસ્કેપ રૂતિ . છે. હૃ. દિ. પાઠાન્તરમ્ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભતૃહરિકૃત હાય તે જે પુરુષ કામક્રીડાથી થાકી ગયેલી કાન્તાએ શિથિલ હાથથી આણેલું અને ચંદ્રના પ્રકાશથી સ્વચ્છ ધારાવાળું શર૬ જતુનું જળ, ઝારી (કરવડાથી. પોતે નથી, તે કમનસીબ સમજ. ૯૬ : અવઢ-બે લોકોથી હેમંત ઋતુનું વર્ણન કરવામાં આવે છે. शार्दूलविक्रीडितवृत्त हेमन्ते दधिदुग्धसपिरशना माञ्जिष्ठवासोभृतेः . काश्मीरद्रवसान्द्रदिग्धवपुषः खिन्ना विचित्र रतैः। पीनोरुस्तनकामिनीजनकृताश्लेषा गृहाभ्यन्तरे ताम्बूलीदलपूगपूरितमुखा धन्याः सुख शेरते ॥९७॥ હેમંત ઋતુમાં દૂધ, દહીં ને ઈં ખાનારા, કુસુંબાં વસ્ત્ર પહેરનારા, શરીરપર જાઓ કેસરી લેપ ચેપડનારા વિચિત્ર એવી કામક્રીડાથી ખિન્ન રહેનારા, ભરાઉ સાથળવાળી અને સ્તનવાળી સ્ત્રીઓએ આલિંગન કરેલા અને નાગરવેલના પાન પારીથી ભરેલાં મુખવાળા ધન્ય પુરુષો પિતાના મંદિરમાં સુખપૂર્વક શયન કરે છે. ૭ स्रग्धरावृत्त प्रोद्यत्प्रौढ-प्रियंगु-द्युति-भृति विदैलकुन्द-माद्य हिरेफे काले प्रालेय-वात-प्रचेलविलितोद्दाम-मन्दारदानि । १ 'वपुषश्छिन्ना' इति नि. सा. पाठान्तरम् । ૨ “વૃત્તોતિ છે. ૬. ૪િ. નિ. સા. ૨ પટારમાં ૩ “વિક્રાન્ત” રુતિ નિ. હા, વાતરમ્ | ૪ “વવુ' રૂતિ ગુ. છે. દૃજિ. વાકાન્ત ૧ કવિતા૦' રૂતિ નિ. ર. પાકાતમા Page #158 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક येषां नो कण्ठलग्ना क्षणमपि तुहिनक्षोदरक्षा मृगाक्षी तेषामायामयामा यमसदनसमा यामिनी याति यूनाम् ॥९८ ॥ જેમાં ખીલતા પ્રિયંગુની શૈાભા થાય છે, જેમાં ભ્રમરા ખીલતા કુન્દથી મઢવાળા થાય છે અને જેમાં ઠંડા વાયુથી ચલાયમાન મંદાર વૃક્ષાની માળા ફૂલે છે, એવા સમયમાં ટાઢથી રક્ષા અર્થાત્ ટાઢનું નિવારણ કરવામાં દક્ષ સ્ત્રી ક્ષગુવાર પણ જેએાના કંઠને વળગતી નથી, તે યુવાન પુરુષાની રાત્રિ માટા પહેારવાળી ને યમના ઘર સરખી થાય છે, એટલે અત્યંત દુઃખ કરનારી થઈ પડે છે. ૯૮* અવ૦-ખે ક્ષેાકેાથી શિશિર ઋતુનું વર્ણન કરવામાં આવે છે. स्रग्धरावृत्त चुम्बन्तो गण्डभित्तीरलकवति मुखे सीत्कृतान्यादधाना वक्षः सूत्कञ्चुकेषु स्तनभरपुलकोद्भेदमापादयन्तः । h *અવ—સ્ત્રીનાં નાફના મેાતીનું ચન્દ્રના ઉત્પ્રેક્ષાથી વર્ણન નીચલા શ્લેાકથી કર્યું છે. उपजातिवृत्त ૫૯ . सुधामयोऽपि क्षयरोगशान्त्यै नासाग्रमुक्ताफलकच्छलेन । अनङ्गसंजीवनदृष्टिशक्तिर्मुखामृतं ते पिबतीय चन्द्रः ॥ હે શ્રી! ચંદ્ર જો કે અમૃતરૂપ છે, માટે જ દૃષ્ટિના સામર્થ્યથી કામદેવને જીવાડે છે, (કામદેવ ઉત્પન્ન કરે છે;) તેા પશુ તે ક્ષયરેાગની શાન્તિ માટે નાસિકામાં પહેરેલાં મુક્તાફળના મિષથી તારા મુખનું અમૃત પીતે હાય, તેમ હું માનું છું. ૧ ‘ક્ષા’ તિ નિ. સા. પાયાન્તરમ્ । ૨‘નિમા' કૃતિ ઝુ. ત્રે. હૈં. જિ. પાયાન્તરમ્ । Page #159 -------------------------------------------------------------------------- ________________ ६० ભર્તુહરિકૃત ऊरूनाकम्पयन्तः पृथुजघनतटात्त्रंसयन्तोंऽशकानि व्यक्तं कान्ताजनानां विटचरितकेतः शैशिरा वान्ति वाताः९९४ - સ્ત્રીઓના ગાલનું ચુંબન કરતા, વાંકા કેશવાળા મુખમાં સીત્કાર કરાવતા, કાંચળી વગરનાં વક્ષ સ્થલમાં સ્તન ઉપર રોમાંચ ઉત્પન્ન કરતા, સાથળને કંપાવતા અને પહોળા જઘન તટ ઉપરથી વસ્ત્રાને ખસેડતા, શિશિર ઋતુના વાયુઓ વ્યભિચારી પુરુષની પેઠે આચરણ કરતા વાય છે. ૯૯ शार्दूलविक्रीडितवृत्त केशानाकुलयन दृशौ मुकुलयन् वासो बलादाक्षिपજાતવપુરુદ્રમં - કયy i તૈકી वारंवारमुदारसीत्कृतकृतो दन्तच्छदान् पीडयः न्प्रायः शैशिर एष संप्रति मरुत्कान्तासु कान्तायते ॥१०॥ શિશિર ઋતુને વાયુ, વાળને આમતેમ ડોલાવી. વ્યાકુળ કરે છે, નેત્રોને બંધ કરે છે, બળાત્કારથી વસ્ત્ર ખેંચે છે, જેમાંચ વધારે છે, ગમનથી શરીર પર કંપને પ્રકટ કરે છે અને વારંવાર જોરથી સીત્કાર કરવાવાળા હઠને પીડે. છે, માટે આ શિશિર ઋતુને વાયુ સ્ત્રીઓ પાસે પતિની પેઠે આચરણ કરે છે. ૧૦૦ - અભિપ્રાય–જેમ પતિ સ્ત્રીના કેશ ફેરવવા વગેરે કરે છે, તેમ શિશિર ઋતુને વાયુ પણ કરે છે. ' ॥ इति श्रीमद्राजर्षिप्रवरभर्तृहरिकृतं शृंगारशतकं संपूर्णम् ॥ .. ૧ “મૃતઃ શુતિ .. હૃ. ૮. નિ. સ. ૧ વાટારમાં ૨ શ્રાવેvi mતે (નૈ) હતિ જુ. છે. દુ૪િ. નિ. ૨ વાટા Page #160 -------------------------------------------------------------------------- ________________ શૃંગારશતક અમચલિત ક્ષેપક શ્લેક રસીના મુખમાં અને ચંદ્રમાં તફાવત સીના મુખમાં ચંદ્રના સામ્યને અભાવ છે, એનો આશય નીચેના સ્લેકમાં દર્શાવ્યું છે. धिक्तस्य मन्दमनसः कुकवेः कवित्वं यः स्त्रीमुखं च शशिनं च समं करोति । भ्रूभङ्गविभ्रमकटाक्षविलोकितानि . પપ્રણાલિતાનિ કુતર રાકેશ સ્ત્રીનાં મુખને અને ચંદ્રમાને જે સમાન બનાવે છે અર્થાત્ સ્ત્રીમુખને ચંદ્રની ઉપમા આપે છે તે મંહમતિ કુકવિનાં કવિત્વને ધિક્કાર છે. કારણ જીઓનાં કેપમિશ્ર અને પ્રસન્નતામિ. હાસ્યાને ધરાવતાં જે ભૂભંગના વિલાસવાળાંહાવભાવવાળાં કટાક્ષાનાં-વક્રદષ્ટિનાં અવલોકનો તે ચન્દ્રમાં કયાં છે? ૧ ભાવાર્થ-સ્ત્રીના મુખમાં જેવી વૈકારિક ભાવવ્યંજક અને વિષયક ઈચ્છાજનક આકર્ષતા છે તેવી આકર્ષકતા ચંદ્રમાં નથી. ચંદ્રમાં તે ચિત્તખેદજનક ભાવનું નિરસન કરી કેવળ ચિત્ત પ્રસન્નતા જનક ભાવને પ્રાદુભવ કરાવનારી આકર્ષકતા છે. આ અપ્રચલિત ક્ષેપક કે “ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાંના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી પ્રાપ્ત થયેલી પ્રતપથી દાખલ પાયલા છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ , ભતૃહરિકૃત સ્ત્રીના ભ્રકુટિપાતની ઉછુંખલતા અભિr રાક્ષર વાર્ષિતાવા भुजङ्गकुटिलस्तस्या भूविक्षेपः खलायते ॥२॥ અસ્થિર પ્રયત્નવાળે, ઉન્નત અવસ્થાને પામેલ, ચપલતાનું આકર્ષણ કરનાર અને ભુજંગસમાન વકે એ સ્ત્રીના ભમ્મરને વિક્ષેપ ખેલ પુરુષસમાન આચરણ કરે છે. ભાવાર્થ-જેમ ખલ પુરુષ અસ્થિર સ્વભાવવાળ, ગર્વથી ઘેરાયલ, ચપલતાનું આકર્ષણ કરનાર અને ભુજ સમાન કુટિલ હોય છે, તેમ સ્ત્રીના ભમ્મરને વિક્ષેપ પણ અસ્થિર પ્રયત્નવાળે, ઊંચે ચડેલે, ચપલતાનું આકર્ષણ કરનારે અને ભુજંગસમાન કુટિલ હોય છે. - મહાત્માઓને જીવનવ્યાપાર एकैव काचिन्महतामवस्था सूक्ष्माणि वस्त्राण्यथवा च कन्था। करानलग्नामिनवा च बाला गङ्गातरङ्गेश्वथवाक्षमाला ॥३॥ ! સૂકમ વસ્ત્ર ધારણ કરવાં અથવા કંથા-ગોદડી ઓઢવી અને (પાણિગ્રહણ સંસ્કારમાં) હસ્તના અગ્રભાગે વળગેલી નવીન (પરણી આણેલી) કન્યા સાથે રહેવું અથવા ગંગા નદીના તરંગવાળાં સ્થાનમાં રુદ્રાક્ષમાલા સાથે લઈ જ૫. કર્યા કર આ અવસ્થાઓમાંની કેાઈક એક જ અવસ્થા મહાપુરુષોની હાય છે. ૩ ભાવાર્થ-જે મહાપુરુષે કઈ પણ અવસ્થામાં સક્ષમ વસ્ત્રોને ધારણ કરતા હોય તે સૂક્ષમ બને જ ધારણ કરે છે, કંથાને ઓઢી ફરતા હોય તે કંથાને ઓઢીને જ ફરતા રહે છે, નવવધૂ પ્રાપ્ત થાય તો વિવાહ કરી તેની Page #162 -------------------------------------------------------------------------- ________________ શૃિંગારશતક સાથે જ રહે છે અને જે સ્થાનમાં ગંગા નદીના તરંગ દષ્ટિએ પડે છે, તે સ્થાનમાં રહેતા હોય તે ત્યાં જ રહી રુદ્રાક્ષમાલા ધારણ કરી જપ કર્યા કરે છે. તેઓને જે અવસ્થા પ્રાપ્ત થાય તે અવસ્થાને જ તેઓ વળગી રહે છે. અવસ્થાંતર કરવાની અથવા અવસ્થાનુસાર વસ્તુઓના વિસ્તારને ધરાવવાની તેઓને ઈચ્છા જ થતી નથી. . ધન્યવાદને પાત્ર પુરુષ पन्यास्ते वीतरागा गुरुवचनरतास्त्यक्तसंसारभोगा योगाभ्यासेऽतिलीना गिरिवरगहने यौवनं ये नयन्ति । अन्ये प्रोत्तुङ्गपीनस्तनकलशभराक्रान्तकामां दिनान्ते. कान्तामालिङ्गय कण्ठे मृदुतलशयने शेरते तेऽपि धन्याः ॥४॥ આસક્તિ વિનાના, ગુરુવચનમાં રત થયેલા–અવધાન ધરાવતા, સંસારમાંના ઉપભેગેને ત્યાગ કરેલા અને ગાભ્યાસમાં અતિશય લીન થયેલા જે પુરુષો હિમાલય પર્વત પરનાં અરણ્યમાં વિન વ્યતીત કરે છે તેઓ ધન્ય કહેવાય છે. તેમજ રાત્રિના સમયમાં ઊંચા અને પ એવા સ્તનકલોના ભારે આક્રમણ કરેલાં શરીરને ધરાવતી કાંતાના કંઠનું આલિંગન કરી જે અન્ય પુરુષો અતિ મૃદુ-સુંવાળી શય્યા પર શયન કરે છે તેઓ પણ ધન્ય કહેવાય છે. ૪ ભાવાર્થ-સંગત્યાગી ભેગીઓ અને વિવાહિત સ્થિતિ ગાળનારા સંગપ્રિય ગૃહસ્થ સંગદેષથી અલિપ્ત હોવાથી ધન્યવાદને પાત્ર છે પણ કાયિક, વાચિક અને માનસિક સંગદેષવાળા તદિતર દુરાચારી પુરુષ સંગદેષથી અલિસ ન હોવાથી ધન્યવાદને પાત્ર નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ભઈ હરિત ત્રણ પ્રકારનાં શતકા વિષે રુચિની વિવિધતા वैराग्यं संश्रयत्येको नीतौ भ्रमति चापरः । अङ्गारे रमते कचिदुचिभेदः परस्परम् ॥ ५ ॥ કાઈ એક વૈરાગ્યના આશ્રય કરે છે, બીજે કાઈ નીતિશાસ્ત્રમાં ભ્રમણ કરે છે અને કાઇક શૃંગારમાં રમમાણુ થાય છે. પરસ્પરમાં રુચિલક દૃષ્ટિએ પડે છે.પ. ૧૪ ભાવાર્થ-જેને જે વિષય પ્રિય હોય છે, તે તે વિષયુમાં પ્રવૃત્તિ કરતા રહે છે. મહાત્મા ભર્તૃહરિએ ભિન્ન ભિન્ન રૂચિવાળા લોકો માટે ભિન્ન ભિન્ન થતોા રચ્યાં છે, અષાની રુચિ સરખી હાતી નથી પણ ભિન્ન ભિન્ન હાય છે. બિનવિધિ નૈઃ। Page #164 -------------------------------------------------------------------------- ________________ અમરવેાગીન્દ્ર ભર્તૃહરિ વિરચિત વૈરાગ્યશતક (મૂળ સહિત ગુજરાતી) સાધકા શાસ્ત્રી બાલકૃષ્ણ ભાસ્કર વૈદ્ય પુરંદરે શાસ્ત્રી શરલાલ જાદવજી જોષી લહેરુ પ્રકાશક ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ કાઢ, મુંબઇ ૧ વિ.સ. ૨૦૧૦ ] રૂ. ૧ ૧૪. સ. ૧૯૫૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય પ્રાવસ્થાન અ)શતી પ્રિન્ટિંગ પ્રેસ રીકવ બેંકની પાછળ ૮, બજારગેટ સ્ટ્રીટ, એન્જિન સહિ, કેટ, મુંબઈ (સર્વ હક પ્રકાશને સ્વાધીન) - અણુ સ્થાન મુદ્રકઃ * ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રે, નવરલાલ છારામ દેસાઈ રીઝર્વ બેંકની પાછળ, t" ક " ' બી. એ. ૩૦૮, બંજરગટ સ્ટ્રીટ, એલિફન સકલ, કેત, સંબઇ : Page #166 -------------------------------------------------------------------------- ________________ અલ્પ નિવેદન પરમ કૃપાળુ જગદીશની કૃપાથી નીતિશતકની પેઠે આ. વૈરાગ્યશતક પણુ સુજ્ઞ વાચકોના કરકમળમાં અર્પણ કરતાં પરમ સંતોષ થાય છે. જેવી રીતે નીતિશતકમાં વિષયોનું વગીકરણ દર્શાવવા માટે નિર્ણયસાગરના નીતિશતકને કમ સ્વીકાર્યો હતો તેવી રીતે આમાં પણ તે જ ક્રમ કાયમ રાખે છે. સાથે સાથે પૂર્વક્રમ પણ સચવાય આવી ગોઠવણ કરી છે. આમાં ૧, ૧૭, ૨૦, ૨૨, ૨૭, ૨૯, ૩૦, ૩૪, ૪૦, ૫૫, ૨, ૫, ૪, ૮૭, ૯૦ આ ૧૫ શ્લેકે નવીન દાખલ કર્યા છે. આમાંને ૧૭ મો શ્લોક શૃંગાર શતકમાં પણ આવી જાય છે. અનવધાનવશાત્ અથવા અમપ્રમાદાદિવશાત્ આમાં કાંઈ ઉણપ રહી ગઈ હોય તે સુધારી લેવા અને જણાવવા સુવાચકને નમ્ર વિનંતિ છે. મુંબઈ, ૧૦–૧૨–૫૩ ગુજરાતી પ્રેસના માલિકે, Page #167 -------------------------------------------------------------------------- ________________ वैराग्यशतक श्लोकानुक्रमणिका श्लो. ㄎ ८९ एकाकी निःस्पृहः १७ एको रागिषु राजते ६३ एतस्माद्विरमेंद्रियार्थ क ८७ कदा वाराणस्या० २५ किं कन्दाः कन्दरेभ्यः ७१ किं वेदैः स्मृतिभिः ३७ कृच्छ्रेणा मेध्यमध्ये श्लो. अ ६६ अग्रे गीतं सरसकवयः १८ भजानन्माहात्म्यं पततु क्षे. अतिक्रान्तः कालो २२ अभिमत महा ५८ अभुक्तायां यस्यां ५ अमीषां प्राणानां ५२ अर्थानामीशिषे वं १२ अवश्यं यातारश्चिर ५५ अशीमहि वयं ... ... ... ... आ ३२ आक्रांत मरणेन जन्म ३ क्षे. आघ्राय पुस्तकं ... ... धन्या ४३ आदित्यस्य गतागतै३३ आधिव्याधिशतैर्जनस्य. ३६ आयुः कल्लोललोलं ३३ ४९ आयुर्वर्षशतं नृणां १० आशानामनद्दी मनो ७ ८१ आसंसारं त्रिभुवनमिदं ५५ इ क्षे. इयं बालामांप्रत्यनवरत क्षे. इह हि मधुरगीतं ... उ ३ उत्खातं निधिशङ्कया क्षे. उद्यानेषु विचित्रक्षे. उन्मीलचित्रलीतरङ्ग पृष्ठ. ४६ १३ ३६ १५ ४० ... ४ ३५ ३८ ७३ २८ २१ २२ ६६ २८ ६२ २६ . ... ... ९६ चाण्डाल: किमयं १ चूडोत्तंसित६५ चेतश्विन्तय ... ... ... ९ कृशः काण: खजः ९१ कौपीनं शतखण्डजर्जक्षे. कचिद्वीणावादः कचि - ५० क्षणं बालोभूत्वाक्षणमपि ३४ ३१ ६ क्षान्तं न क्षमया ख ४ खलोल्लापाः सोढाः 630 ग ९८ गङ्गातीरे हिमगिरि२४ गङ्गातरङ्ग हिमशीकर४ क्षे. गर्भावासे शयित्वा ७३ गात्रं संकुचितं . च ... ... पृष्ठ. ६० ज क्षे. जातः कूर्मः स एकः क्षे. जीर्णा कन्था ततः किं १२ ४४ ५९ १६ ४९ २३ क्षे. ६१. ७० १६ ७३ १५ ६८ २ ४५ २५ ४८ Page #168 -------------------------------------------------------------------------- ________________ १०. ब मनुक्रमणिका पृष्ठ. श्लो. ८३ जीर्णा एव मनोरथाः ५६ क्षे. प्रशान्तशास्त्रार्थ विचार- ३४ २३ पुण्ये प्रामे बने वा ... १५ ७६ तपस्यन्तः सन्तः ... ५२ २६ पुण्यैर्मूलफलैः प्रिये ... १७ ६९ तस्मादनन्तमजरं ... ४८ क्षे. पुरा.विद्वत्तासीदुपश- ३९ २० तुझं वेश्म सुताः ... १३ ६७ प्राप्ताः श्रियः सकल- ४७ १९ तृषा शुष्यत्यास्ये पिबति १३ क्षे. प्रियसखि विपद्दण्डतात- ६५ क्षे. त्रैलोक्याधिपतित्वमेव ६७ ५१ त्व राजा वयमप्यु- २५ ५४ फलमलमशनाय ... ३७ २७ फलं स्वेच्छालभ्यं ... १८ क्षे. दिकालाधनवच्छिन्ना- १ २१ दीना दीनमुखैः सदैव १४. ९२ .ब्रह्माण्डमण्डलीमात्रं- ६३ ७७ दुराराध्यः स्वामी. ... ५२ १३ ब्रह्मज्ञानविवेकिनो ... १० ध ४० ब्रह्मेन्द्रादिमरु. १४ धन्यानां गिरिकन्दरे १० क्षे. बाले लीलामुकुलित- ६६ ४५ न ध्यातं पदमीश्वरस्य क्षे. बोद्धारो मत्सरग्रस्ताः २ २९ ५६ न नटान विटा न. ... ३८ ११ न संसारोत्पन्नं ६८ भक्तिर्भवे मरणजन्म- ४८ ... ७ १५ भिक्षाशन तदपि नीरस- ११ :: ४६ नाभ्यस्ता भुवि ... ३० क्षे. नायं ते समयो रहस्य- ६४ ९५ भिक्षाशी जनमध्यसङ्ग- ६७ .९ निवृत्ता भोगेच्छा ... ६ ३० भिक्षाहारमदैन्य०१९ २ क्षे. नो चिन्तामणयो ७२ ७ भोगा न भुक्ता वय- . मेव भुक्ता- ... ५ ६२ परिभ्रमसिकिंमुधा ... ४४ ३५ भोगा मेघवितान- “२२ ३९ भोगा भंगुरवृत्तयो ... २४ ६१ परेषां चेतांसि •९० पाणि पात्रयतां ... ६० -- ३४ भोगास्तुङ्गतरङ्ग० २१ ९९ पाणिः पात्रं पवित्रं ... ७० ३१ भोगे रोगभयं कुले ... २० ७० पातालमाविशसियासि ४९ , क्षे. भो माः श्रुणुत ७२ Page #169 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका . छ. को. व पृष्ठ. - २ भ्रान्तं देशमनेकदुर्ग- ५३ वयमिह परितुष्टा ..... . विषमं ... ... २ ४८ वयं येभ्यो जाताश्चिर- ३२ ७४ वर्ण सितं झटिति ५१ से. महादेवो देवः ... ५० ८ वलिभिर्मुखमाक्रान्त... । (९४ मही रम्या शय्या ... १५ ८६ वितीर्णे सर्वस्वे तरुण- ५८ ८४ महेश्वरे वा जगताम- ५६ ४७ विद्या नाधिगता कलंक- ३१ ९३ मातर्लक्ष्मि भजस्व... ६४ ५७ विपुलहृदयैर्धन्यैः __... ४० .८ माने म्लायिनि ... ५३ क्षे. विरमत बुधा योषित्सं- ४६ ...मातमेदिनि तात मारत १ ५९ मृत्पिण्डो जलरेखया . क्षे. विवेकव्याकोशे ... ९ ६४ मोहं मार्जय तामुपाय ४५ ३८ व्याघ्रीव तिष्ठति ... २३ क्षे. शय्या शैलशिक्षा ग्रह १० ४१ यत्रानेक: क्वचिदपि गृहे २७ ८. यदेतत्स्वाच्छन्वं ... ५५ क्षे. सखे धन्याः केचित् १९ ७२ यदा मेरुः श्रीमान्... ६० ६० स जातः कोप्यासीत् खे. यदासीदवानं स्मर- ६१ क्षे. सत्यामेव त्रिलोकी- . यावत्स्वस्थमिदं ... ५१ .क्षे. सदा योगाभ्यास- २४ क्षे. यूयं वयं वयं यूयं .... १५ ४१ सा रम्या नगरी २६ क्षे. येनेवाम्बरखण्डेन ... ६ . स्तनो मांसप्रन्थी ... ११ २८ ये वर्तते धनपतिपुरः १८ ८८ स्नात्वा गाडैः पयोमिः ५९ २९ ये सन्तोषनिर० ९ ८५ स्फुरत्स्फारज्योत्स्ना- ५७ ८० रम्यं हयंतलं न किं ५४ ७ रम्याश्चन्द्रमरीचयः ... ५४ ९. हिंसाशून्यमयत्नलम्य- ६९ रात्रिः सैव पुनः ... २९ के. रे कन्दर्प करं कदर्थ- ५७ क्षे. ज्ञानं सतां मान- ... ३, ४२ Page #170 -------------------------------------------------------------------------- ________________ * વૈરાગ્યશતકનાં ૧૦ પ્રકરણે અંક - " વિષયપ્રકરણ કસંખ્યા ૧ તૃણું દૂષણુ પ્રકરણ ... ... ૧ થી ૧૦ ૨ વિષયપરિત્યાગમકરણ • • ૧૧ થી ૨૦ ૩ યાચનાજનિતદીનતાપદૂષણપ્રકરણ ૨૧ થી ૩૦ ૪ ભેગની અસ્થિરતાનું પ્રકરણ - ૩૧ ૫ કાલમહિનાના વર્ણનનું પ્રકરણ - ૪૧ ૬ યતિપતિસંવાદપ્રકરણ ... ••• ૭ મનના નિયમનનું પ્રકરણ ૮ નિત્યાનિત્યવસ્તુના વિચારનું પ્રકરણ ૯ શિવાર્ચનપ્રકરણ ૧૦ અવધુતચર્યાપ્રકરણ .... ... ૧ થી ૧૦૦ વૈરાગ્યશતકના વિષયોની અનુક્રમણિકા •• .. ૮૧ થી ૯૦ પ્લેક જ મંગલાચરણ ...' - ૧ ૨વિષયપરિત્યાગમકરણ ૧૧-૧૦ પ્રમાદી દુનિયા ... • ૨ પુણ્ય પણ દુઃખકર છે .• ૧૪ ૧ તૃણાહૂષણપ્રકરણ ૧-૧૦ ષિષયત્યાગથી સુખ - ૧૨ જ્ઞાનવિજય .... .. ... ૧ તૃણને ધિકાર - અતૃપ્ત તૃણા ... ... : ૨ મદનવા પુરુષની વિટન્મના તૃષ્ણાનું બળ • ••• ૩ બ્રહ્મજ્ઞાનીની શ્રેષ્ઠતા ••• આશાવશ મનુષ્યની સ્થિતિ વેરાગી અને રાગી . આત્મશ્લાઘા ન કરવી .. વિષયને અધિકાર « સકામ કર્મની નિખલતા ... ૬ રૂ૫ને તિરસ્કાર ... જીવનની વ્યર્થતા ( ૭ શંકરનું સ્વરૂ૫ ••• • ૧૭ તૃષ્ણાને સ્વાભાવિક ધર્મ ૮ મેહના મહિમાની ગહનતા ૧૮ અને શક ન કરવો ... ક્ષે. દુર્જનને અસહ્ય અવિનય ક્ષે. મને ભય •• ••• ખ્યાધિના પ્રતિકાર કયા? આશા નદી ... ૧૦ અશની અને સુરની સ્થિતિ ૨૦ 8 Page #171 -------------------------------------------------------------------------- ________________ વ્યાક ૨૬ લોક ૩ યાચનાજનિત દીનતા૫ જગતબાઝનાં સંગઠ... ૪૨ - દૂષણપ્રકરણ ૨૧-૩૦ મોહવશ જગતની ઉન્મત્તતા - ૪૩ યાચનાનું દુઃખ ... ... ૨૧ સંસારથી દુઃખી થયેલા દુર્ભર જઠર ૫ કુંડી ... ૨૨ પુર ••• .. •• યેગી થવું સારું . પણ .. જીવનની નિરર્થકતા... કંગાલિયત ખેતી ... ૨૩ અવશ્ય પ્રાપ્ત કરવા જેવી અપમાનથી પણ પરસેવન ૨૪ વરતુ ••• ••• ખળની સેવા કરતાં વન અધિકાર ભેદે જ્ઞાન ભેદ... વાસ સારા .... ૨૫ સંસારની વિચિત્રતા ... સખીને શિખામણું વ્યર્થ ગુમાવેલા દિવસો કંજુસેને સંતાપ .. ••• ૨૭ કાળની ગતિ ... ... નિવેદતાને ઉદ્ધાર .. ૨૮ આયુષ્યની ચંચલતા જ્ઞાનીની અરુચિ ... ... ૨૯ સંસાર નાટક •••••• મિક્ષાહારની પ્રશંસા ... ૩૦ શિવનું શરણ – ... ૪ ભેગેની અસ્થિરતાનું ૬ તિનપતિસંવાદ પ્રકરણ ૩૧-૪૦ : પ્રકરણ ૨૧-૬૦ વૈરાગ્યમાં જ નિર્ભયતા. ૩૧ નિ ગ્રહની મનોવૃત્તિ .. કઇ વસ્તુ કામ ગ્રસિત નથી? ૩૨ નિઃસ્પૃહી અને રાજા .. નાશવંત જગત .. ••• * ૩૩ સંસાથી કંટાળો .. સંસારની અસારતા ... ••• ૩૪ સ તારી જીવન .. ક્ષણભંગુર સંસાર ... ૩૫ દુર્જનેના અવિનયને નિષેધ બ્રહ્મજ્ઞાનની શ્રેષ્ઠતા ... ૩૬ બ્રહ્મનિષનું વચન . ... સંસારમાં સુખ નથી ૩૭ રાજદ્વારમાં વિદ્વાનને એક આશ્ચર્યકારક ઘટના અસત્કાર ••• • ગાક્યાસી ખરે ... છે. ર્વિદ્યાને નાશ ..... .. પરોપકારી ... ... .. ક્ષે. ગર્વ .. •••••• શ્રીસંગ ત્યાગ ...... ક્ષે. વ્યર્થ અભિમાન ... ... ભેગાશાનો ત્યાગ ... ૩૯ યાચના કરવી નહિ .. બ્રહ્માનંદ ૫ ભેગની શ્રેષ્ઠતા ૪૦ અહંકારી પુરુષ ... .. ૬૦ પ કાલમહિમાના વર્ણનનું ૭ મનોનિયમનપ્રકરણ ૬૧-૭૦ - પ્રકરણ ૧-૫૦ આત્માનું આરાધન ... ૬૧ સંપત્તિ કાળને વશ છે .... ૪૧ ચિત્તને ઉપદેશ . ૬૨ થી ૧૪ છે A Page #172 -------------------------------------------------------------------------- ________________ # & ai & અનુક્રમણિકા બ્લેક. શિક્ષાની અપેક્ષા ૬૫ દુખી કુટુંબ જીવન ..... સુખ કે સમાધિ ... :-- ૬૬ નિઃસ્પૃહ જીવ ..... .. સ્ત્રીને ત્યાગ . .. #. કાશીનિવાસ .. .. વિનાશી વૈભવ ... ... ૬૭ વિધિ બળ નિષ્કામતા ... ૬૮ નિઃસ્પૃહતાની જિજ્ઞાસા બ્રહ્મચિંતન કરવું ... ... ૬૯ યોગીઓને સુલભ મેક્ષમાર્ગ મનને શિખામણ .. •• ૧૦ અવધૂતચર્યા ૮ નિત્યાનિત્ય વસ્તુના વિચારનું પ્રકરણ ૯૧-૧૦૦ પ્રકરણ ૭૧-૮૦ ધ્યાનસ્થ યોગી ની સ્થિતિ આત્મજ્ઞાનની આવશ્યકતા... ૭૧ લાભની સુહલકતા •• ક્ષણભંગુર દેe ••• . ૭૨ વિવેકને ઉદય .• ••• ઠગાય માણસ .. ક્ષે નિઃસ્પૃહીની લક્ષ્મીપ્રતિ ધડપણની નિંદા ... ... ૭૩ ઉકિત .. •••••• વૃદ્ધનું કષ્ટમય જીવન - ૭૪ અવસ્થા ભેદથી ફરક શરીર છતે શ્રમ સંપાદન ૭૫ વિરાગની સ્ત્રીમતિ ઉક્તિ શું કરવું અને શું ન કરવું ? ૭૬ વૈરાગ્યની દૃઢતા ••• ••• માણનું સાધન તપ - ૭૭ રાજાસમાન મુનિ ... ..... વાનપ્રસ્થ કયારે .... ૭૮ બ્રહ્મજ્ઞાનરૂપી ભાગ ••• ચિત્તની સ્થિરતા ... ... ૭૯ વિજ્ઞાન ભિક્ષુ • ••• સર્વ અસ્થર છે ... ... ૮૦ નિર્લેપ યાગી ... ... ૯ શિવાર્ચનપ્રકરણ ૮૧-૯૦ વનવાસી યોગી • • કેઈપણ સંયમી પુરુષ નથી ૮૧ બુદ્ધિવ૫ સાધન . - તપની પ્રવૃત્તિને પ્રકાર છે. ૮૨ યાગીની ઇચ્છા ••• • મુક્તિનું સાધન છતું ધ્યાન : ૮૩ તૃષ્ણારહિત યેગી ... શિવ ઉપર શ્રદ્ધા પંચમહાભૂતને છેવટના શિવભક્ત કામને જીતે છે ક્ષે. પ્રણામ • • બ્રહ્મધ્યાનમાં લીનતા આચાત્યાગમાં સુખ છે. સે. સુખનું સ્થાન ... .... ત્યાગીનું જીવન .. ••• કર્મવશ જનની નિકૂલતા શિવપ્રાર્થના .... • ••• ૮૭ જ્ઞાતાનું નિરભિમાન ... પસેવા નિંદા ... ... ૮૮ વિષયી જનને વિષયત્યાગની નિઃસ્પૃહી જીવન... .... લે. આવશયક્તા ... .... a as છે એ છે , Page #173 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ - ૦-૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ “ગુજરાતી પ્રેસનાં સસ્તાં પુસ્તકે વિદુરનીતિ .... .. ... ... (૮-૦ કામંદક નીતિસાર ..... . . . • યક્ષ પ્રશ્નોત્તર • • ••• રામકૃષ્ણ પરમહંસનાં બેધવચને (જીવનચરિત્ર સાથે) ત્રિવિધ નામાવલિ (શ્રી વલ્લભાચાર્ય) (બાળલીલા, રાજલીલા, શ્રઢલીલાનાં શ્રીકૃષ્ણનાં નામે) ... શ્રી પુણોત્તર સહસ્ત્ર નામ • ; ••• સ્ત્રીપુરુષોત્તમદત્તનામાવ િ .... કનકાભિષેકને ઇતિહાસ -બે ભાગ વેદોક્ત ધર્મપ્રકાશ (પ્રશ્નોત્તર રૂપે મુક્તામાળા- બાળકો માટે વાત) ... ૦- ૮-૦. સુરૂચી અથવા સુખી સંસાર ... ... મોતીલાલ યાને વઢેલ છોકરો આત્મહત્યા–પાપ કે પુય ? ... • પાનકી પતિયાં કે છોટી છેટી બતીયાં... મસ્ત ફકીરને હાસ્ય રસ ... ••• રામજાનકી દર્શન (નાટક) • • શનિ માહાસ્ય (વાર્તા-કથા) ... .... એકાદશી માહાભ્ય (૨૬) ચિત્ર સહિત .. સત્યનારાયણ પૂરા-થા છૂટા પાના - રામરક્ષા સ્તોત્ર મૂળ સાથે ગુજરાતી રામગીતા મૂળ સાથે ગુજરાતી ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ સાજન બિલિંગ, એલિફન્સ્ટન સલ, કાટ, મુંબઈ - ' ૮-૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪ ૦ ૦ 6 2 ૦- ૪-૦ & Page #174 -------------------------------------------------------------------------- ________________ 1 . ગુજરાતી પ્રેસની ગીતાઓ શ્રીમદ્ભગવગીતા રૂ. ૧-૦-૦ શ્રીપંચરત્ન ભગવદ્ગીતા રૂ. ૨-૦-૦ - વિષ્ણુસહસ્ત્રનામ ભીમસ્તવરાજ .... .. રૂ, ૭૪-૦ અનુસ્મૃતિ .... રૂ. ૮-૪- ગજેન્દ્રમાસ .. રૂ. -૪-૦ અનુગીતા • . ૧-૦-૦ ચિદૂધનાનંદીભગવદ્દગીતા .... રૂ૮-૦૦. જ્ઞાનેશ્વરીભગવદ્દગીતા ..... ... નથી. gવરાટી જોતાવતા, હ. ૨૦-૦–૧ : મટીરોપેતરમાવતા .... રુ. ૨૨-૦-૦ ) ગીતા સિંહાવલોકન ... ... નથી ગીતા કતોપદેશ - રૂ. ૧-૦-૦ ગીતા પ્રવાસ .... .. રૂ. ૪-૦-૦ સ્થિતપ્રજ્ઞ-ભક્ત-ગુણાતીત.. રૂ. ૧-૦-૦ ગીતા સપ્તરત્ન સપ્તાહ .... રૂ. ૧-૦-૦ ગીતા આદર્શો ... ... રૂ. ૪-૦e. ગીતા ચિન્તનિકા ... રૂ. ૪-૦-૦૦ ગીતા નવનીત , . રૂ. ૩-૪–. * ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ-કેટમુંબઈ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગુજરાતી પ્રેસનાં ધાર્મિક પુસ્તકે અત મંજરી –૪– અમૃતાનુભવ - ૦–૦.. અનંતાનુભૂતિ ૨-૪-૦ અધ્યાત્મ રામાયણ ૩-૦-૦ કથા સરિત્સાગર ભા. ૧. . ••• - ૦–૦ કથા સરિત્સાગર ભા. ૨. ••• કર્મ માર્ગ ૨-૦-૦ ગણેશપૂજનવિધિ ૨- ૦-૦ ચંદ્રકાંત ભા. ૧ લો. ... ... .... ૧૦- ૦-૦ ચંદ્રકાંત ભા. ૨ જે ... ... .૧૦-૦૦ ચંદ્રકાંત ભાગ ૩ જે . .. ••• ૧૦-૦-૦ દશ કુમાર ચરિત્ર ૨–૦- ધર્મ વિચાર ૧- ૮-૦ ધર્મજ્ઞાન દુર્ણત માળા.. • • ૧- ૦-૦ ભક્તરાજની પુષ્પ માળા ... ••• ૧-૦-૦ જ્ઞાન સૂર્યોદય • ••• . ••• ૨- ૦-૦ પાતંજલ યોગદર્શન પ્રકાશ . . ૩-૦-૦ પુરૂષોત્તમ માહાસ્ય ૨–૦–૦ મુધાની કથા - પંચદશી–ચંદ્રકાંત વિવરણ ••• .. ૧૨- ૦–૦ બોધ વચન • • • • ••• ૧ભર્તુહરિશતક ચતુષ્ટય ... ... ... ૩– ૧ચિધનાનંદી ગીતા ... ... ... ૮–૦-૦ ભાગવત ૨૦-૦-૦ મહાભારત પર- ૦-૦ હરિવંશ ... ... ... ૧૨માય પુરાણ (કવિતા) • • ૪- ૦-૦ યોગ વાસિષ્ઠ–પાંચ પ્રકરણ ... ... ૮- ૦-૦ વામન પુરાણ • • • • • ૨- ૦–૦ “ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, કોટ, મુંબઇ ૦ ૦ ૦ ૦ ૦ 9 9: Page #176 -------------------------------------------------------------------------- ________________ अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत वैराग्य शतक मूळसहित गुजराती भाषांतर મંગળાચરણ मनुष्टुभवृत्त दिक्कालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये । स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ॥ જેની મૂર્તિ, દિશા અને કાલ વગેરેથી અવ્યાપ્ત છે, એટલા જ માટે અનત અને ચૈતન્યરુપ છે, જે એક જ આત્મજ્ઞાનના સારરુપ છે, જે શાંત છે અને પ્રકાશરૂપ છે, તે પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું. સુભાષિત કેણ સાંભળે છે? मनुष्टुभवृत्त बोद्धारो मत्सरग्रस्ताः प्रभवः स्मयदूषिताः। अबोधोपहताश्चान्ये जीणमङ्गे सुभाषितम् ॥ તૃષ્ણનું દૂષણ-જ્ઞાનીઓ મત્સરથી વ્યાપ્ત છે, રાજાઓ પિતાના અભિમાનમાં જ ખેંચાયેલા રહે છે અને બાકીના બધા અજ્ઞાનથી હણાયેલા છે; તેથી સુભાષિત અમારા, અંગમાં જીણું થઇ ગયું. અર્થાત સંસારમાં ત્રણ જાતના પુરુષ છે; એટલે જેઓ જ્ઞાની છે તેઓ ઈષ્યાંથી બીજા લેકને જ્ઞાન આપવાની પરવાજ રાખતા નથી; જેઓ મોટા માણસ છે, તેઓ તે હું જ ગુણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત અને વિદ્વાન્ માણુસ છું” એવા અહંકારથી સહુની અવગણુના જ કરે છે; અને જેઓ અજ્ઞાની છે, ત તે ખાપડા કઈ સમજતા નથી; આમ હૈાવાથી સસારમાં વિદ્વાનની. અને વિદ્યાની બેયની તુલના જ નથી. સૂચના-આ બન્ને લેાકેા નીતિશતકના આર્ભમાં આવી ગયા છે છતાં મંગળાચરણ માટે અહીં દાખલ કર્યાં છે. ૧ તૃષ્ણાષણુપ્રકરણ ૧-૧૦ शार्दूलविक्रीडितवृत्त चूडोतं सितचन्द्रचारुकलिकाचञ्चच्छिखाभास्वरो लीलादग्धविलोलकामशलभः श्रेयोदशाग्रे स्फुरन् । अन्तःस्फूर्जद पार मोहतिमिरप्राग्भारमुच्चाटयंचेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः ॥ १ ॥ મસ્તકનું ભૂષણ બનાવેલા ચંદ્રની સુંદર કલિકાની પેઠે પ્રકાશમાન અણીવડે પ્રકાશમાન, વિલાસવડે કામ પ ટીડને ખાળનાર, શુભ અવસ્થાએમાં આગળ પ્રકાશ પાડનાર, અંત:કરણમાં વિકાસને પામેલા અપાર મેહાંધકારના મેાટા ભારનું ઉચ્ચાટન કરનાર, જ્ઞાનના પ્રકાશ કરનાર અને ભકતાના જ્ઞાનથી અથવા અજ્ઞાનથી કરેલા માનસિક, વાચિક અને કાયિક પાપાનું હરણ કરનાર ભગવાન સાંબ સદાશિવ સનકાદિક ચેાગીએના ચિત્તરૂપ મંદિરમાં સર્વાકષઁથી વિજય પામેા. ૧ शार्दूलविक्रीडितवृत्त भ्रान्तं देशमनेक दुर्गविषमं प्राप्तं न किंचित्फलं त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला । Page #178 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક મુત્ત માનવિનતં પશુન્નારા વર્ષतृष्णे जृम्भसि पापकर्मनिरते नाद्यापि संतुष्यसि ॥२॥ અલંધ્ય અને દુર્ગમ દેશમાં ફર્યા, પણ કંઈ ફળ ન મળ્યું; સાચવવા એગ્ય જાતિ તથા કુલાભિમાન મૂકીને ચાકરી કરી, તે પણ નિષ્ફળ ગઈ; પારકે ઘેર માનવિના કાગડાની પેઠે શંકાશીલ રહેતાં પેટ ભર્યું. તથાપિ પાપકર્મમાં આસક્ત એવી છે તૃષ્ણ! તું તે પ્રતિદિન વધતી જ ગઈ પણ આટઆટલું થતાં એ સંતેષ પામી નહિ? ૨ शार्दूलविक्रीडितवृत्त उत्खातं निधिशंकया क्षितितलं माता गिरेर्धातवो निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः। मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुंच माम् ॥३॥ પૈસાની તૃષ્ણાએ પૃથ્વીને ખેદી, પર્વતની ધાતુઓને ગાળી, નદીઓના પતિ સમુદ્રને ખેડ્યો, મહા પરિશ્રમે રાજાઓને સંતોષ્યા અને મંત્ર સાધવાને માટે સ્મશાનમાં રાત્રિઓ કહાડી, તેપણ ફૂટી કેડીએ મળી નહિ; માટે છે તૃષ્ણ! હવે તે તું મને છેડ. ૩ शिखरिणीवृत्त खलोल्लापा: सोढाः कथमपि तदाराधनपरैः निगृह्यान्तर्बाष्पं हसितमपि शून्येन मनसा। कृतश्चित्तस्तम्भप्रतिहतधियामंजलिरपि त्वमाशे मोघाशे किमपरमतो नर्तयसि माम् ॥४॥ - - ખલ પુરુષોની સેવામાં તત્પર રહેતાં તેમના ઠપકા અતિ કષ્ટપૂર્વક સહન કર્યા, વળી તેમના ઠપકાથી આંખમાં આવી Page #179 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત ગયેલાં આંસુને રોકી રાખી શૂન્ય, મનથી તેમનાં હાસ્યને પણું સહન કર્યું, અંત:કરણની જડતાને લીધે હતબુદ્ધ થયેલા મનુષ્યને નમસ્કાર પણ કર્યા, (તેપણ કંઇ પ્રાપ્ત થયું નહિ;) હવે તે નિષ્ફળ આશે ! હજી પણ તું મને કેમ નચાવે છે? ૪ અવ-નાશવાન પ્રાણુને માટે આત્મશ્લાઘા કરવી, એ અનુચિત છે. शिखरिणीवृत्त अमीषां प्राणानां तुलितबिलिनीपत्रपयसां कृते किं नास्माभिर्विगलितविवेकैर्व्यवसितम्। यदाढ्यानामग्रे द्रविणमदनिःशंकमनसा कृतं वीतवीडैनिजगुणकथापातकमपि ॥५॥ કમળપત્ર ઉપર રહેલાં જળ જેવા આ પ્રાણને માટે વિવેક છેડી દઈને આપણે શું નથી કર્યું? દ્રવ્યના મદથી નિઃશંક મનવાળા ધનાઢયે આગળ, લજજને કેરે મૂકી પિતાના ગુણની કથા કરવા૫ પાપકર્મ પણ કર્યું છે. ૫ અર્થાત્ કમળનાં પત્ર ઉપર પડેલાં જળબિંદુ જેવા અસ્થિર અને અનિત્ય પ્રાણુના રક્ષણ માટે ધનના મદથી નહેર થયેલાં મનવાળા ધનિકો આગળ મામલાઘા કરવાર ૫ પાપ પણ કર્યું છે–આત્મલાઘા કરવી, એ પણ એક મોટું પાપ છે તે તે પણ કર્યું. એમ રક્ષણ કરવા છતાં પણ પ્રાણ જવાને તે છે જ, ત્યારે તેના મેક્ષને માટે જ કંઈ સાધન કરી લેવું એ ઉત્તમ છે. અવળ–સકામ કર્મ કર્યું, પણ પરમાર્થ સાથે નહિ. शार्दूलविक्रीडितवृत्त क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न संतोषतः सोढा दुःसहशीतवाततपनाः क्लेशान तप्तं तपः। ध्यातं वित्तमहर्निशं नियमितप्राणैर्न शंभोः पदं तत्तत्कर्म कृतं यदेव मुनिभिस्तैस्तैः फलैर्वञ्चिताः॥६॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક સકામ અમે ક્ષમા આપી શુ અપમાન સહન ન કર્યું, સતાથી ઘઉંમાં ભાગવવા ચાગ્ય સુખાના ત્યાગ કર્યાં નહિ, દુઃસહુ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યાં પણ કલેશ વેઠીને તપ કર્યું નહિ, રાત દિવસ ધનનું ધ્યાન કર્યાં કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને શ‘ભુના પદનું ધ્યાન ધર્યું નહિ. આ રીતે મુનિએએ કરેલાં તે તે ક્રમે! તે અમે કર્યાં, પણ તે તે કર્મોનાં ફળ તે અમને પ્રાપ્ત ન જ થયાં. ૬ તાત્પર્ય-ઉપર જણાવ્યા પ્રમાણે અમારી પ્રવૃત્તિ હાવાથી અમને અમારા કર્મનું ફળ મળ્યું નહીં. પણ મુનિની નિષ્કામ પ્રવૃત્તિ હાવાથી તેમને તેમનાં કર્મનું ચેાગ્ય ફળ મળ્યું. કારણ મુનિએ અપમાન સહન કરીને પણુ ક્ષમા આપે છે, ગૃહેાચિત સુખના સંતાષપૂર્વક ત્યાગ કરે છે, દુઃસહુ ટાઢ, વાયુ અને તાપ સહન કરે છે, કલેશ વેઠીને તપશ્ચર્યાં કરે છે અને વિત્તનું ધ્યાન કર્યાં વિના પ્રાણાયામપૂર્વક શંભુપનું ધ્યાન કરતા હૈાય છે. તેથી તેમનામાં અને અમારામાં આટલા ફેર છે. उपजातिवृत्त भोगा न भुक्ता वयमेव भुक्तास्तृपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥ ભાગ તા ભાગવાયા નહિ, પણ અમે (કાળથી) ભાગવાઇ ગયા, તપ તપાયું નહિં, પણ અમે જ (દુઃખથી) તવાઈ ગયા, સદાચારમાં અને સજ્જનસહવાસમાં કાળ તે ન ગયા પણ અમે તે દેહગેહાદિના ચેાગક્ષેમના અનુસધાનમાં લંપટતાથી કાળનું અતિક્રમણ કરી ગયા.* તૃષ્ણા તા જીણું ન થઈ, પણું અમે જ જીર્ણ-વૃદ્ધ થઈ ગયા. ૭ કાળ તેા ન ખૂટા, પણ અમારું આયુષ્ય ખુટી ગયું. Page #181 -------------------------------------------------------------------------- ________________ . ભર્તુહરિકૃત અવક-તૃષ્ણા જીર્ણ થતી નથી. अनुष्टुभ्वृत्त વઝિમિર્ષણમાત્રFi gr૪તૈશિત શિઃ | . गात्राणि शिथिलायन्ते तृष्णका तरुणायते ॥ ८॥ " મુખ ઉપર ત્વચાની કરચલિયે પડી ગઈ, મસ્તક પળિચાંથી છવાઈ ગયું અને ગાત્રો-અંગે અંગ શિથિલ થઈ ગયાં, પણ આ તૃણ તે પ્રતિદિન તરુણ જ (વધતી) થતી જાય છે.૮૫ આ અવ-મરણ કોઇને વહાલું નથી. शिखरिणीवृत्त्व निवृत्ता भोगेच्छा पुरुषबहुमानो विगलितः समानाः स्वर्याताः सपदि सुहृदो जीवितसमाः। शनयेष्टयुत्थानं घनतिमिररुद्ध च नयने अहो! धृष्टः कायस्तदपि मरणापायचकितः ॥९॥ * અવ૦-કર્મના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલાં દુઃખને શોક શો ? મનુમવૃત્ત येनैवाम्बरखण्डेन संवीतो निशि चन्द्रमाः। तेनैव च दिवा भानुरहो! दौर्गत्यमेतयोः ॥ જે અંબરના કકડાથી રાતે ચંદ્રમા વિંટાયલે હવે, તે વડે જ દિવસે સૂર્યનારાયણ વિંટાયલે દેખાય છે, તે અહો! આ બેની કેવી દશા? અર્થાત સૂર્ય અને ચંદ્ર પણ આ પ્રમાણે કર્મને પરિણામે દારિદ્રયને પામેલા છે અને તેઓ બને પણ એક જ અંબરના કકડાથી ઢંકાયેલા રહે છે. તે પછી મનુષ્યની શી વાત!! * આ માં “અંબર” શબ્દમાં કલેષ છે, અંબર એટલે વસ -અમને અંબર એટલે વાદળાં. Page #182 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ભેગવિલાસની ઈચ્છા નિવૃત્ત થઈ, પુરુષત્વનું અભિમાન ગળી ગયું, પ્રાણસમાન સુહૃદુ-સંબંધીઓ પણ બહુમાન ધરાવતા હોવા છતાં સર્વર પોતાની દશાએ પહોંચ્યા લાકડીને ટેકે પરાણે ધીરે રહીને ઉઠાય બેસાય છે અને આંખે અંધારાં આવે છે, એવી દશા થઈ, તે પણ અહો! આ નીચ દેહ તો હજી પણ મરણ થકી થનાશ નાશના ભયથી થરથરી જાય છે. હું शार्दूलविक्रीडितवृत्त आशानामनदी मनोरथ जला तृष्णातरङ्गाकुला रागपाहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी। मोहावर्तसुदुस्तराऽतिगहना प्रोत्तुङ्गचिन्तातटी तस्याः पारंगता विशुद्धमनसो नन्दन्ति योगीश्वराः ॥१०॥ આશા નામની નદી છે. જેમાં મનેરથરૂપી જલ છે, જે તૃઢપી તરંગોથી વ્યાકુળ છે, જેમાં નેહરુપી મગર છે, જેમાં વિતર્કપી પક્ષીઓ વસે છે, જે ધર્યાપી વૃક્ષને નાશ કરે છે, જે મેહસૂપી ઘુમરીથી અતિ દુસ્તર અને અતિ ઊંડી છે અને જેને મેટું ચિંતાપી તીર હોય છે, તે આશા નદીના પારને પહોંચેલા શુદ્ધ મનવાળા, યોગીશ્વર આનંદ પામે છે. ૧૦ ૨ વિષય પરિત્યાગપ્રકરણ ૧૧-૨૦ અવ–સંસારમાં રહીને પ્રાપ્ત કરેલાં સુકૃત પણ દુઃખ-- કારી જ છે. शिखरिणीवृत्त न संसारोत्पन्नं चरितमनुपश्यामि कुशलं विपाकः पुण्यानां जनयति भयं मे विमृशतः। *મહાદુઃખાર પૈડાવસ્થા આવતાં પણ માણસને મરણભય લાગે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત महद्भिः पुण्यौधैश्चिरपरिगृहीताश्च विषया महान्तो जायन्ते व्यसनमिव दातुं विषयिणाम् ॥११॥ સંસારમાં ઉત્પન્ન થયેલું કઈ પણ કર્મ હું સુખકર જેતો નથી; કારણ કે વિચાર કરી જતાં તે પુણ્યનું પરિણામ પણ મને ભય ઉત્પન્ન કરે છે, કેમકે મહાપુણ્યના એળે કરીને પ્રાપ્ત થયેલા એવા ચિરકાળથી ગવાતા વિષય પણ અનુરાગી (વિષય ભોગવનાર) પુરુષને મહા દુઃખના કારણરૂ૫ થઈ પડે છે.* ૧૧ અવ–પોતે તજેલા વિષયો પુરુષને સુખ આપે છે. शिखरिणीवृत्त अवश्य यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । * સંસારથી ઉત્પન્ન થયેલું ચરિત સુખકર થતું નથી; કારણ કે પુણ્યને પરિપાક સુખકર જ નીવડે છે, એટલે પુણ્યનું પરિણામ જ દુઃખકર છે એમ કહેવાય. મોટાં પુણયથી પ્રાપ્ત થયેલાં સુ-વિષયો તેને ભોગવનારને પાછો :ખમાં નાંખે છે. અર્થાત્ આ સંસારમાં મહા પુણ્ય કર્યા હોય તે સ્વર્ગ મળે અને ત્યાં જઈને જ્યાં સુધી પુણ્ય પહોંચે ત્યાં સુધી સુખ માણે; પુણ્યને અવધિ પૂરો થાય એટલે પાછો “ક્ષીને પુજે કર્યો વિરાન્તિ’ એ વચનાનુસાર મૃત્યુલોકમાં પડે. આમ થતાં જન્મમરણ છૂટે નહિ, માટે સંસારમાં રહીને પારલેકિક સુખને માટે પુણ્યદાન કર્યા કરતાં સંસારનો ત્યાગ કરી પરબ્રહ્મમાં લીન થવું એ જ ઉત્તમ છે, એથી જ મોક્ષ મળે છે અને ચોરાશી લક્ષના ફેરામાંથી શ્યાય છે. રામવિ (ટીકાકાર) કહે છે કે, મહાપુણ્ય કરીને પ્રાપ્ત થયેલાપુપ, ચંદન ને સુંદર સ્ત્રી વગેરે વિષયો જેમ જેમ બહુ ગવાય છે, તેમ તેમ મોટા મોટા દુઃખના કારણરૂ૫ થતા જાય છે. વેતની રીતે સેવન કરતાં મોક્ષ ચઢે છે અને તેની જ કામના રાખવી જોઈએ; કારણ કે ૨વર્ગમાં ગયેલો પુરુષ, પુણા પૂરું થતાં જન્મમરણના ફેરામાં પડે છે, પણ જીવન્મુક્ત તે ચોરીના ફેરામાંથી સદાને માટે ઘટે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક वजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ॥१२॥ વિષયે ઘણે કાળ રહ્યા, છતાં પણ અવશ્ય જનારા તે છે જ; ત્યારે આ વિષયે એની મેળે મંદ પડી જાય અને પુરુષથી તજાય, એ બે રીતે તેમને વિયોગ થાય, એમાં શે ભેદ છે? કંઈ નહીં. છતાં મનુષ્ય પોતે તે વિષયને ત્યાગ કરતે નથી. પરંતુ વિષયે જયારે સ્વતંત્ર થઈને ચાલ્યા જાય છે ત્યારે મનમાં અતુલ પરિતાપ કરાવે છે. પણ પુરુષે પોતે તજેલા વિષયો તો તેને અપાર શાંતિરૂપ સુખ આપે છે.૧૨ * તૃણનો અધિકાર 'शिखरिणीवृत विवेकव्याकोशे विकसति शमे शाम्यति तृषा परिवङ्गे तुङ्गे प्रेसरतितरां सा परिणतिः। जराजीणैश्वर्यग्रसनगहनाक्षेपकृपणकृपापात्रं यस्यां भवति मरुतामप्यधिपतिः॥ જ્યારે વિવેકને વિકાસ કરનાર શાન્તિ વિકાસ પામે છે અને તૃષ્ણાનું ઉજત આલિંગન શાંત પડે છે ત્યારે તે સુખરૂપ પરિણામ અત્યંત વિસ્તાર પામે છે, કે જે સુખરુપ પરિણામને લીધે જરાથી જીર્ણ થયેલા એશ્વર્યના ઉપભાગ માટે અત્યંત પ્રયત્ન કરવાથી કૃપણ થયેલે દેવને પતિ ઈદ્ર પણ કૃપાપાત્ર થઇ પડે છે. મદનની વિટમ્બના शिखरिणीवृत्त . *રા: Iror: હર વખત પુછવિવારે - ' ની પૂરિ મઢાર્તાકૃતતનુ. ૪ સૂચના-મુંગારશતકમાં આવેલો ૭૮ મે શ્લોક અને આલેક એક જ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ ભર્તુહરિકૃત આવશકિતવૃત્ત ब्रह्मज्ञानविवेकिनोऽमलधियः कुर्वन्त्यहो दुष्करं । यन्मुश्चन्त्युपभोगकाञ्चनधनान्येकान्ततो निःस्पृहाः। न प्राप्तानि पुरा न सम्प्रति न च प्राप्तौ दृढप्रत्ययो वाञ्छामात्रपरिग्रहाण्यपि परं त्यक्तुं न शक्ता वयम् ॥१३॥ બ્રહ્મજ્ઞાનને વિચાર કરનાર અને તેથી જ દેષરહિત બુદ્ધિવાળા પુરુષો, દુઃખથી પણ ન થઈ શકે તેવું કામ કરે છે; તે એ કે, તેઓ નિઃસ્પૃહ થઈને સ્ત્રી વગેરેનાં સુખ, સુવર્ણ અને ધનને સર્વથા ત્યાગ કરી દે છે. પરંતુ અમને તે પૂર્વે ધન વગેરે પ્રાપ્ત થયાં નથી, વર્તમાન કાળમાં પ્રાપ્ત થતાં નથી અને પ્રાપ્ત થયેલામાં દઢ વિશ્વાસ પણ નથી; છતાં પણ ઈરછામાત્રથી જ કપેલા આ વિભવેનો પણ ત્યાગ કરવા અમે અસમર્થ નથી. ૧૩ અવક–પહાડની ગુફા વગેરેમાં રહીને આત્માનું ચિંતન કરતા પુરુષોને ધન્ય છે; પણ કેવળ મરયમાત્રથી ક્રીડા વગેરેનાં સુખનું ચિંતન કરતા પુરુષને ધન્ય નથી. शार्दूलविक्रीडितवृत्त धन्यानां गिरिकन्दरे निवप्लतां ज्योतिः परं ध्यायता मानन्दाश्रुजलं पिबन्ति शकुना निःशङ्कमलेशयाः। ॐ क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्पितगल: शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः॥ સુકાઈ ગયેલે,કાણે, લંગડા, બુચે, બાંડે, ત્રણવાળે, વહેતા પરુથી આÁ થયેલે, હજારો કીડાઓથી ઘેરાયેલા શરીરવાળે, ભૂખથી દુર્બળ થઈ ગયેલો, જરાથી શિથિલ થયેલા અંગવાળે અને જેને ગળે કચરાની હાંડીને કાંઠલે હ્મરાઈ રહેલ છે એ કૂતરે કતરી પાછળ ભમ્યા કરે છે. અરેખર મદન મરેલાને પણ મારે જ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક अस्माकं तु मनोरथोपरचितप्रासादवापीतटक्रीडाकानन के लिकौतुकजुषामायुः परिक्षीयते ॥ १४ ॥ પહાડની ગુડ્ડામાં નિવાસ કરતા અને પરબ્રહ્મનું ધ્યાન. ધરતા ધન્ય પુરુષાના ખેાળામાં બેઠેલાં પક્ષીએ આનદ્રુથી આવેલાં તેઓનાં આંસુનાં જળને નીડર થઈ પીએ છે;. પરંતુ અમારું આયુષ્ય તેા રાજમહેલ, વાવના કિનારાપર અને વિહારોદ્યાનમાં મનેારથથી ગાઠવેલી ક્રીડાઓનું કાતુક ભાગવવામાં ક્ષીણુ થાય છે. ૧૪ વિષયના અધિકાર वसन्ततिलकावृत्त भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं च जीर्णशतखण्डमयी च कन्था દાદા ! તથા િવિનંયા ન યજ્ઞન્તિ મા માગી મળેલી ભિક્ષાના આહાર, અને તે પણ રસ વિનાના હાઇ એક જ વાર મળે, પથારીમાં પૃથ્વી જ હાય, પરિજન-સેવામાં માત્ર પોતાના દેહ હાય અને વસ્ત્રમાં તા ફ્રાટી દૃટી સે થીંગડિયાવાળી જૂની પુરાણી-કથા ગાઇડી હાય, આવી સ્થિતિમાં આવી પડવા છતાં પણુ અરેરે ! મનુષ્યને વિષયા તે છેાડતા જ નથી. ૧૫ પતિરસ્કાર शिखरिणीवृत्त ૧ स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् । स्रवन्मूत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघन મળે ! નિમાં રૂપ વિજ્ઞનવિરોનનુંહ તમ્ ॥૧૬॥ . Page #187 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત સ્તને જે માંસની ગાંઠે છે તેને કનકકલશની ઉપમા. અપાયેલી છે, મુખ જે શ્લેષ્મનું સ્થાન છે તેને ચંદ્રની સાથે સરખાવવામાં આવેલું છે અને સવતા મૂત્રથી ભીની જાંઘને હસ્તિરાજની સુંઢની સ્પર્ધા કરાવી છે, માટે અરેરે! આ રીતે નિંદાને પાત્ર એવાં રૂપને મહા કવિજનેએ. વખાણ વખાણને ઉત્તમ કરેલું છે. ૧૬ રાહૂઢવિક્રીતિવૃત્ત एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो नीरागेष्वपि यो विमुक्तललनासङ्गो न यस्मात्परः। दुर्वारस्मरबाणपन्नगविषज्वालावलीढो जनः शेषः कामविडम्बितान्न विषयान्भोक्तुं न मोक्तुं क्षमः ॥१७॥ રાગી (સંસારમાં આસક્ત) પુરુષમાં એક શંકર જ રાજે છે, કારણ કે તેણે પિતાની પ્રિયાનું અધું શરીર હરેલું, છે અને વૈરાગ્યવાળાઓમાં પણ સ્ત્રીઓને સંગ તજનારા શંકર જ રાજે છે, કારણ કે શંકરથી બીજે કેઈ, કામી પુરુષથી નિવારણ થઈ ન શકે એવાં કામના બાણુરૂપી સર્પની ઝેરી વાળાથી વ્યાપ્ત થયે થકા વિષયને ભેગવવા માટે વા છેડવા માટે સમર્થ નથી, એટલે એક શંકર જ સમર્થ છે. ૧૭ અભિપ્રાય – પાર્વતીની સાથે વિવાહ થયા પહેલાં મેહ કરવા આવેલા કામદેવને શંકરે બાળીને ભસ્મ કર્યો છે, (અર્થાત જ છે), માટે શંકર વૈરાગ્યવાળામાં શોભે છે, એટલે શ્રેષ્ઠ છે; અને વિવાહ થયા પછી વિયાગના ભયથી પાર્વતીને પિતાનાં અર્ધ શરીરમાં ધારણ કરે છે (અર્ધ નારીશ્વર છે), માટે રાગી(સંસારી)માં પણ સંકર જ શોભે છે એટલે શ્રેષ્ઠ છે. * લીંઢ લાળ વગેરેનું. Page #188 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક માહ વારી શકાય તેમ નથી. शिखरिणीवृत्त 1333 ૧૩ अजानन्माहात्म्यं पततु शलभो दीपदहने स मीनोप्यज्ञानाद्वडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येतद्वयमिह विपजालजटिलान मुञ्चामः कामानहह! गहनो मोहमहिमा ॥ १८॥ (અગ્નિના) માહાત્મ્યથી અજ્ઞાત પતંગ દીવાના અગ્નિમાં ભલે પડે અને મત્સ્ય પણ અજ્ઞાનથીજ આંકડીવાળું માંસ ભલે ગળે, પરંતુ આપણે તે! સંસારમાંની વિપત્તિએની પરંપરાથી આવૃત એવા આ વિષયેાને જાણતા છતાં પણ છેોડી શકતા નથી; અરેરે! એ મેહમહિમા શું એછે. ગહન છે? ૧૮ અતિ લેશથી સિદ્ધ થાય, એવાં પરમાર્થનાં સુખમાં સુખબુદ્ધિ ન કરીને તૃષા વગેરેની શાંતિમાં સુખને માનતા પુરુષની નિન્દા. शिखरिणीवृत्त तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधार्तः सन् शालीन कवलयति शाकादिवलितान् । प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधूं प्रतीकारं व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ મનુષ્ય, તૃષાથી સુખ સૂકાતું હૈાય ત્યારે મધુર અને સુગંધી જળનું પાન કરે છે, ભૂખ લાગે ત્યારે શાક વગેરેની સાથે ભાતનું ભેાજન કરે છે, સ્નેહરૂપી અગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે વધૂને આલિંગન કરે છે, એવી રીતે વ્યાધિના ઉપાયને આ સુખ છે’ એમ મનુષ્ય વિપરીત માને છે. ૧૯ शार्दूलविक्रीडितवृत्त तुङ्गं वेश्म सुताः सतामभिमताः संख्यातिगाः सम्पदः कल्याणी दयिता वयश्च नवमित्यज्ञानमूढो जनः । ર Page #189 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત मत्वा विश्वमनश्वरं निविशते संसारकारागृहे संदृश्य क्षणभङ्गुरं तदखिलं धन्यस्तु सन्न्यस्यति ॥२०॥ ઊંચું મંદિર છે, સાધુજનેને ગમે એવા પુત્રો છે, ધનધાન્યાદિ સમૃદ્ધિ સંખ્યાતીત છે, અનકળપણું વગેરે ગુણેને ધરાવતી સ્ત્રી છે અને નવીન ઉમર છે અર્થાત્ ચાવનાવસ્થા છે, આવી રીતે અજ્ઞાનથી મૂઢ બનેલે વિવેકશુન્ય જન વિશ્વાંતર્ગત આ ગૃહ, અપત્ય, વિત્ત અને સ્ત્રી વગેરેના પ્રપંચને શાશ્વત માની સંસારપ કારાગૃહમાં પ્રવેશ કરે છે (તેમના પર આસક્ત થાય છે, પરંતુ જ્ઞાની પુરુષ તે સર્વ અશાશ્વત અર્થાત્ ક્ષણભંગુર છે, આવી રીતે જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરીને તેમને ત્યાગ કરે છે અર્થાત તેમનાપર આસક્ત થતો નથી. (માટે ખરેખર તે ધન્ય છે.)૨૦ ૩ યાચનાજનિત દીનતારૂ૫ દૂષણપ્રકરણ ૨૧-૩૦ અવ-મનસ્વી પુરુષને યાચના કરવી, એના જેવું બીજું દુઃખ નથી. शार्दूलविक्रीडितवृत्त दीना दीनमुखैः सदैव शिशुकैराकृष्टजीर्णाम्बरा क्रोशद्भिः क्षुधितैर्निरनविधुरा दृश्येत चेद्गहिनी। याश्चाभङ्गभयेन गद्दगल त्रुट्यद्विलीनाक्षरं को देहीति वद स्वदग्धजठरस्यार्थे मनस्वी जनः ॥२१॥ ભૂખ લાગવાથી રેતાં અને નિસ્તેજ મુખવાળાં દરિદ્રી બાળકે સદૈવ જેનાં જીણું કપડાં ખેંચતાં હોય એવી અને બાળકને આપવાને માટે ઘરમાં અન્ન ન હોવાથી વિદ્ગલ થયેલી સ્ત્રી જે જોવામાં આવે તે યાચનાભંગ થવાના ભયથી ગદગદ વાણીએ ટુટતા અને પડતા અક્ષરે મને આપે,” એમ ક મનસ્વી માણસ પાપી પેટને માટે શિક્ષા માગે વારૂ? ૨૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ વરાગ્યશતક इरिणीवृत्त अभिमतमहामानग्रन्थिप्रभेदपटीयसी गुरुतेरगुणग्रामाम्भोजस्फुटोज्ज्वलचन्द्रिका। विपुलविलसल्लज्जावल्लीवितानकुठारिका जठरपिठरी दुष्पूरेयं करोति विडम्बनम् ॥२२॥ અભીષ્ટ એવા મેટા અભિમાનની ગાંઠ છોડવામાં સમર્થ અને અતિશય મોટા ગાંભીયે વૈર્ય આદિ ગુણગણુ૫ કમળાને સંકેચ પમાડનારી,સ્પષ્ટ ઉજજવલ પૂનમની ચાંદની જેવી તથા વિપુલતાથી વિકાસ પામતા લજજાઢ૫ વલલીના ચંદરવાની કુહાડી જેવી આ દુઃખથી ભરવાને અશક્ય ઉદરપ કુંડી વિંટબના કરે છે. ર૨ અવક–જેગી થવું સારું, પણ સંસારમાં કંગાલ હાલતમાં રહેવું ભૂંડું. स्रग्धरावृत्त पुण्ये ग्रामे वने वा महति सितपटच्छन्नपाली कपालीमादाय न्यायगर्भद्विजहुतहुतभुग्धूमधूम्रोपकण्ठम् । द्वार द्वारं प्रवृत्तो वरमुदरदीपूरणाय क्षुधातों मानी प्राणी स धन्योन पुनरनुदिनं तुल्यकुल्येषु दीनः॥२३॥ વિશાળ વનમાં અથવા પવિત્ર ગામમાં ધવલ વસ્ત્રથી ઢાંકેલા ભિક્ષાના પાત્રને લઈને, ન્યાયવેત્તા બ્રાહ્મણેએ આહુતિ આપેલા અગ્નિહોત્રના અગ્નિથી ધૂમ્રવાળાં થઈ ગયેલાં પ્રત્યેક દ્વાર ઉપર ઉદરને ખાડો પૂરવાને માટે ભટકતા ક્ષુધાર્ત એવા માની પ્રાણુને ધન્ય છે, પરંતુ પિતાના સમાન કુટુંબીઓમાં દરરોજ દીન રહેનારા પુરુષને ધિક્કાર હો. ૨૩ - તાત્પર્ય-ઘેર ઘેર ભટકીને પેટ ભરવું અને વિરાગ્ય લે તે સારે, પણ દીન અવસ્થામાં કુટુંબ સાથે વસવું તે અધમ. જેમકે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભર્તૃહરિકૃત वरं वनं व्याघ्रगजेन्द्र सेवितं द्रुमालये पक्कफलाम्बुभोजनम् । तृणानि शय्या परिधानवल्कलं न बंधुमध्ये धनहीनजीवनम् ॥ વાઘ અને હાથીથી સેવિત વનમાં રહેવું સારું, ઝાડનાં ઝુંપડાંમાં રહીને પાકાં ફળ અને પાણીથી ભેાજન કરવું એ સારું, તૃણુની શય્યા ઉપર સૂવું સારું, વલ્કલ પહેરવાં એ સારું, પણ બધુંજનમાં કુટુંબમાં ધનહીન જીવવું એ નઠારું. वसन्ततिलकावृत्त गङ्गातरङ्गहिमशीकरशीतलानि विद्याधराध्युषितच्चारुशिलातला नि । स्थानानि किं हिमवतः प्रलयं गतानि यत्सावमानपरपिण्डरता मनुष्याः ॥२४॥ ગંગાના તરંગના શીતળ છાંટાથી ડંડાં થયેલાં અને જેના ઉપર વિદ્યાધરા એસે છે એવાં હિમાલયનાં સુંદર શિલાતલવાળાં સ્થાનાની શું ખેાટ પડી છે, કે જેથી મનુષ્યેા અપમાન સાથે પરાશ ઉપર પ્રીતિ રાખે છે? ર૪ અવ—આજીવિકા માટે કંદમૂળ છે, તે। પછી તેને માટે ખળને શું ક્રામ સેવવા? धरावृत्त किं कन्दाः कन्दरेभ्यः प्रलयमुपगता निर्झरा वा गिरिभ्यः प्रध्वस्ता वा तरुभ्यः सरसफलभृतो वल्कलिन्यश्च शाखाः । वीक्ष्यन्ते यन्मुखानि प्रसभमपगतप्रश्रयाणां खलानां दुःखोदात्ताल्पवित्तस्मयवशदनानर्तित भ्रूलतानि શું કંદરાએમાંથી કંો ખૂટી ગયા છે ? પર્વતમાંથી ઝરણાંએ શું સૂકાઈ ગયાં છે ? અને રસવાળાં ફળ તથા વલ્કલને ધારણ કરનારી તરુશાખાએ શું પડી ગઇ છે? કે જેથી મનુષ્યા, અન*-વિનયશૂન્ય ખળ પુરુષાનાં મહાદુઃખે Page #192 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૧૭ ઉપાર્જિત કરેલાં અલ્પ ધનના ગવરૂપી પવનના ચેાગે નાચતી ભ્રકુટીવાળાં મુખાને જીવે છે. ૨૫ તાત્પર્ય-રહેવાને શુઢ્ઢા, ખાવાને કંદ અને રસવાળાં ફળ, પીવાને માટે નદીનાળાનું જળ અને વસ્ત્રને માટે ઝાડની છાલ છતાં, મનુષ્યા શા માટે દુ:ખે પ્રાપ્ત કરેલા ધનના ગર્વથી ખેચાઇ જતા ખળ-ધની–પુરુષાની સેવા કરતા હશે? ખળ પુરુષની સેવા કર્યાં કરતાં આ રીતને વનવાસ સારે છે. અવવનમાં વસવું એ જ શ્રેષ્ઠ છે, એમ માનતા પુરુષની પેાતાની સ્ત્રપ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त पुण्यैर्मूलफलैः प्रिये ! प्रणयिनि वृत्तिं कुरुष्वाधुना भूशय्या नववल्कलैरकरुणैरुत्तिष्ठ यामो वनम् । क्षुद्राणामविवेकमूढमनसां यत्रेश्वराणां सदा चित्तव्याध्यविवेकविह्वलगिरां नामापि न श्रूयते ॥ २६ ॥ હું પ્રણયવાળી પ્રિયે ! પવિત્ર મૂળાથી અને ફળોથી હવે આજીવિકા કરે, સ્વાભાવિક પ્રખર એવાં નવાં વલ્કલા પહેરી ભૂમિ ઉપર શય્યા કરેા, ચાલેા ઊઠે! આપણે વનમાં જઈએ. કારણ કે જ્યાં ક્ષુદ્ર બુદ્ધિના, અવિવેકથી મૂઢ મનના અને મનની વ્યાધિથી તથા અવિવેકથી વિહ્નલ વાણીવાળા ધનવતાનું નામ પણુ કદી સાંભળવામાં આવતું નથી. ૨૬ તાત્પર્ય–ક્ષુદ્ર, અવિવેકી અને જૂહું મેલનારાધનાઢયાને જ્યાં વાસ નથી એવા વનમાં જવાને તત્પર થવું અને વનફળ, ભૂમિ ઉપર શયન અને શ્રમ વગર પ્રાપ્ત થતા સુખનાં અંગીકાર કરવા સારા, પશુ ધનના મમાં વિવેકી ને આંધળામાં વસવું બહુ ભૂંડું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભર્તુહરિકૃત शिखरिणीवृत्त फलं स्वेच्छाल भ्यं प्रतिवनमखेदं क्षितिरुहां पयः स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम्।. . मृदुस्पर्शा शय्या सुललितलता पल्लवमयी सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणाः ॥२७॥ વનેવનમાં કલેશવિના સ્વેચ્છાથી પ્રાપ્ત થનારાં કેળું, કેરી અને ફણસ આદિ વૃક્ષેનાં ફળ છે, સ્થાને સ્થાનમાં ઠંડું અને મધુર ગંગા ગોદાવરી આદિ પુણ્યકારક નદીઓનું તીર્થ જળ છે તથા મૃદુ સ્પેશવાળી અને અતિ કોમલ લતાઓના પદ્ધથી બનાવેલી શય્યા છે, તથાપિ ધન મેળવવાની ઈચ્છાથી પરતંત્ર બનેલા કંજુસ પુરુષે ધનિક લોકોનાં દ્વાર આગળ સંતાપ સહન કરે છે. ૨૭ નિર્વેદતાનું સ્વરૂપ मन्दाक्रान्तावृत्त ये वर्तन्ते धनपतिपुरः प्रार्थनादुःखभाजो ये चाल्पत्वं दधति विषयाक्षेपपर्यस्तबुद्धेः। तेषामन्तःस्फुरितहसितं वासराणां स्मरेयं ध्यानच्छेदे शिखरिकुहरग्रावशय्यानिषण्णः ॥२८॥ જે દિવસે ધનાઢ્યની આગળ પ્રાર્થના કરવાથી દુઃખમય લાગતા, અને વિષયને માટે પ્રયત્ન કરવાથી જેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ હતી એવા મને જે દિવસે ઘણું જ સ્વલ્પ લાગતા તે દિવસનું, ધ્યાનના અંતમાં, પર્વતની ગુહામાં પ્રસ્તરની શય્યા ઉપર બેસીને, હું અંતરમાં ક્રેલા હાસ્યપૂર્વક સ્મરણ કરું છું. ૨૮ ' અર્થાત–એવા સંસારના દુઃખમાં કહાડેલા દિવસે સ્મરતાં હાલની ચગીની અવસ્થામાં તે મિથ્યા મેહ ઉપર Page #194 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૧૯ હાસ્ય ઉત્પન્ન થાય છે-જ્ઞાની જન પિતાના પ્રમાદનું મરણ થતાં પિતે પિતાને હસે છે. सार्दूलविक्रीडितवृत्त ये सन्तोषनिरन्तरप्रमुदितास्तेषां न भिन्ना मुदो ये त्वन्ये धनलुब्धसङ्कलधियस्तेषां न तृष्णा हता। इत्थं कस्य कृतेः कृतः सविधिना कीदृक्पदं सम्पदा स्वात्मन्येव समाप्तहेममहिमा मेरुन मे रोचते ॥२९॥ જે પુરુષો દૈવથી પ્રાપ્ત થયેલી વસ્તુવડે પ્રાપ્ત થયેલા મવિલાસ પે સંતોષવડે સર્વદા સંતુષ્ટ હોય છે તેમને આનંદ ભિન્ન હોતું નથી પણ તે વધી ગયેલ હોય છે, અને ધનમાં લુબ્ધ થયેલી વ્યાસ બુદ્ધિવાળા જે અન્ય જ હોય છે તેમની વસ્તપરની તૃષ્ણા હણાયેલી નથી. આમ હોવાથી તે પ્રસિદ્ધ રત્નાદિ સમૃદ્ધિએનું અનિવચનીય સ્થાન તથા પોતાને ઠેકાણે જ સમાપ્ત થયેલા સુવ• ના મહિમાવાળે મેરુ પર્વત બ્રહ્યદેવે તેના માટે નિર્માણ. કર્યો છે વારૂ? કારણ તે તે મને રુચતું નથી. ર૯ शार्दूलविक्रीडितवृत्त । "भिक्षाहारमदैन्यमप्रतिसुखं भीतिच्छिदं सर्वतो दुर्मात्सर्यमदाभिमानमथनं • दुःखौघविध्वंसनम्। सर्वत्रान्वहमप्रयत्नसुलभं साधुप्रियं पावनं शम्भोः सत्रमवार्यमक्षयनिधिं शंसन्ति योगीश्वराः॥३०॥ યોગીશ્વર દીનતાવિનાના. અતિશય સુખવાળા, સર્વત્ર ભયને નાશ કરનારા, દુષ્ટ સ્વભાવવાળા માત્સર્ય, મદ અને અભિમાનનું નિરસન કરનારા પ્રતિ દિવસે સર્વત્ર પ્રયત્ન વિના સુલભ અર્થાત્ સુખલભ્ય, અહંકાર વિનાના સાધુ પુરુષને પ્રિય અને પવિત્ર એવા શંકરના અન્નસત્રસમાન Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભર્તૃહરિકૃત તથા કેાઈથી પણ નિવારણ ન કરી શકાય એવા અક્ષય થાપણ જેવા, ભિક્ષાથી મળેલા અન્નના આહારની પ્રશંસા કરે છે. ૩૦ ૪ ભાગાની અસ્થિરતા ૩૧-૪૦ शार्दूलविक्रीडितवृत्त भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥ ३१ ॥ ભાગમાં રાગના ભયે, કુળમાં કુલભ્રષ્ટ થવાને ભય અથવા કુલીનતામાં લાંછનના ભય, ધનને રાજાને ભય, સૈાનમાં દૈન્યને ભય, ખળમાં શત્રુના ભય, રૂપમાં ઘડપણને ભય, શાસ્ત્ર ભણવામાં વાદના ભય, ગુણમાં ખલ–નઠારાં માણસના ભય અને શરીરને કાળના ભય છે; આ રીતે જગતમાં સઘળી વસ્તુઓ માટે માણસને ભય રાખવા પડે છે, માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. ૩૧ તાત્પર્ય—આ જગતમાં માણસ જો ભેગ ભગવે તે રાગ થવાના ભય રહે છે, કુળવાન હાય તેા લાંછનના ભય રહે છે, ધનવાન હૈાય તે રાજાને ભય રહે છે, બળવાનને શત્રુના ભય, રૂપાળાને ઘરડું થઇ જવાના ભય, ભણેલાને બીજાઓ સાથે વાદના ભય, ગુણુ હૈાય તેને નઠારા માણુસાની નિંદાના ભય અને શરીરને મરણુતા ભય છે. અર્થાત્ જગતમાં સઘળું ભયવાળું છે, માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. शार्दूलविक्रीडितवृत्त आक्रान्तं मरणेन जन्म जरया विद्युश्ञ्चलं यौवनं संतोषो धनलिप्सया शमसुखं प्रौढाङ्गनाविभ्रमैः । Page #196 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યશતક लोकैर्मत्सरिभिर्गुणा वनभुवो व्यालैर्नृपा दुर्जनैरस्थैर्येण विभूतिरप्यपहृता प्रस्तं न कि केन वा ॥३२॥ * પ્રારબ્ધથી જન્મ વગેરે જે જે પ્રાપ્ત થાય છે, તે તે સર્વ ક્ષણભંગુર છે. મરણ જન્મને, ઘડપણે–વીજળી જેવાં ચંચળ વનને, ધનની પ્રાપ્તિની ઇચ્છાઓ-સંતેષને, પ્રૌઢ સ્ત્રીઓના વિલાસેએ શાંતિનાં સુખને, મત્સરી માણસોએ-ગુણેને, સપેએવનની પૃથ્વીને, દુજનેએ રાજાઓને અને ચંચળતાએ ધયને ગળેલાં છે, માટે આ જગતમાં કોણે શું નથી ગમ્યું? ૩૨ શાહૂવિઝીતિવૃત્ત आधिव्याधिशतैर्जनस्य विविधैरारोग्यमुन्मूल्यते लक्ष्मीर्यत्र पतन्ति तत्र विवृतद्वारा इव व्यापदः। जातं जातमवश्यमाशु विवशं मृत्युं करोत्यात्मसात्तत्कि नाम निरंकुशेन विधिना यन्निर्मितं सुस्थितम् ॥३३॥ અનેક મનની પીડાઓ અને શરીરના રોગો મનુષ્યનાં આરોગ્યનો મૂળમાંથી નાશ કરે છે, જ્યાં લક્ષમી હોય ત્યાં ‘ઉઘાડાં બારણાંવાળી આપત્તિઓ આવી પડે છે, મૃત્યુ જે જે ઉત્પન્ન થાય, તે તે સર્વને અવશ્ય ત્વરાથી પરાધીન કરીને પિતાને વશ કરે છે. માટે નિરંકુશ એવા વિધિએ જે ઉત્પન્ન કરેલ છે, તેમાં કયું નિશ્ચળ છે? ૩૩ તાત્પર્ય–જગતમાં ઉત્પન્ન થયેલું સર્વ નાશવંત જ છે. शार्दूलविक्रीडितवृत्त भोगास्तुङ्गतरङ्गभङ्गतरलाः प्राणाः क्षणध्वंसिनः स्तोकान्येव दिनानि यौवनसुखस्फूर्तिः प्रियासु स्थिता। तत्संसारमसारमेव निखिलं बुद्धा बुधा बोधका लोकानुग्रहपेशलेन मनसा यत्नः समाधीयताम् ॥३४॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભર્તુહરિકૃત હારચંદનાદિ વિષયક ભેગે અતિ ઊંચા તરંગેના ભંગસમાન ચંચલ છે, પ્રાણ ક્ષણભંગુર છે, અને વિષય પરની સુખની ર્તિ શેડા દિવસ જ સ્ત્રીઓ પર રહે એવી છે; માટે હિતેપદેશ કરનારા હૈ વિદ્વાન. આ સમગ્ર સંસાર અસાર જ છે એમ જાણીને લેકેપર અનુગ્રહ કરવામાં અતિ સુંદર કમલ મનવડે સંસારસાગરમાં નિમગ્ન થયેલા અજ્ઞજનોને ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કરો. ૩૪ शार्दूलविक्रीडितवृत्त भोगा मेघवितानमध्यविलसत्सौदामिनीचञ्चला आयुर्वायुविघट्टिताभ्रपटलीलीनाम्बुवद्भङ्गुरम् । लोला यौवनलालसा तनुभृतामित्याकलय्य द्रुतं योगे धैर्यसमाधिसिद्धिसुलभे बुद्धिं विद्ध्वं बुधाः!॥३५॥ હે બુધે! ભેગો મેઘ મંડળમાં ચમકતી વિજળીના જેવા ચંચળ છે, આયુષ્ય વાયુએ વિખેરી નાખેલાં વાદળમાં રહેલાં જળના જેવું ક્ષણભંગુર છે અને પ્રાણીઓની વનલાલસા ચંચળ છે, એમ માનીને તમે સત્વર ધૈર્યથી અને સમાધિની સિદ્ધિઓથી પ્રાપ્ત થાય એવા ચેગામાં બુદ્ધિ પ્રેરો. ૩૫ તાત્પર્ય-ક્ષણભંગુર ભેગ વિલાસ અને ટૂંકામાં સંસારજન્ય દરેક વિષય જે ક્ષણભંગુર છે તેને ત્યાગ કરીને અક્ષચ્ય હરચરણપરાયણ થા; કિંવા હરિચરણપરાયણ થા; કારણ કે એ જ માત્ર નિત્ય છે ને ડાહ્યા પુરુષને પરમ આશ્રય પણ એ જ છે. स्रग्धरावृत्त आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्री. राः संकल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाश्लेषोपगूढं तदपि च न चिरं यप्रियाभिः प्रणीतं . ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥३६॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૨૩ આયુષ્યતરંગ જેવું ચંચળ છે, જુવાનીની શોભા થેડા, દિવસ રહેનારી છે, ધન મરથ જેવું છે, વિષયસુખના પ્રવાહ વર્ષાઋતુની વિજળીના ચમકારા જેવા છે અને સ્ત્રીઓએ કરેલું ગાઢ આલિંગન પણ ચિરકાલ રહેતું નથી. માટે હે જન ! તમે સંસારના ભયરૂપી સમુદ્રના પારને તરવા માટે બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા થાઓ. ૩૬ સારાંશ-વિચારવાળો પુરુષ લેભથી પરાભવ પામતો નથી. સંસારમાં કાંઈ પણ સુખનું સાધન નથી. स्रग्धरावृत्त कृच्छ्रेणामध्यमध्ये नियमिततनुभिः स्थीयते गर्भमध्ये कान्ताविश्लेषदुःखव्यतिकरविषमो यौवने चोपभोगः। नारीणामप्यवज्ञा विलसति नियतं वृद्धभावोऽप्यसाधुः संसारे रे मनुष्या वदत यदि सुखं स्वल्पमप्यस्ति किश्चित्॥३७. - વિઝા અને મૂત્રથી ભરેલા અપવિત્ર ગર્ભાશયમાં શરીરને સંકોચીને કષ્ટથી રહેવું પડે છે, વૈવનમાં કરેલે ઉપભોગ સ્ત્રીના વિયોગના દુઃખના સંબંધથી વિષમ થઈ પડે છે, તેમ જ જેમાં સ્ત્રીઓનાં અનાદર શોભી રહે છે એવું દુષ્ટ ઘડપણ અવશ્ય આવકારદાયક હેતું નથી. માટે હે મનુષ્યો ! સંસારમાં થોડું પણ જે સુખ હોય તે કહો. ૩૭ તાત્પર્ય–સંસારમાં કોઈ પણ જાતનું સુખ નથી. એક આશ્ચર્ય. वसन्ततिलकावृत्त व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम्। आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो। लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ॥३॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભર્તુહરિકૃત વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રેગે સર્વદા દેહને પ્રહાર કર્યા કરે છે અને ફૂટેલા ઘડામાંથી ઝરી જતા જળની પેઠે આયુષ્ય નષ્ટ થાય, છે, તે પણ લેક અણહિતનાં કર્મ કરે છે, એ ઘણું આશ્ચર્યની વાત છે. ૩૮ शार्दूलविक्रीडितवृत्त भोगा भंगुरवृत्तयो बहुविधास्तैरेव चायं भवस्तत्कस्यैव कृते परिभ्रमत रे लोकाः कृतं चेष्टितैः। आशापाशशतोपशान्तिविशदं चेतः समाधीयतां कामोच्छित्तिवशे स्वधामनि यदि श्रद्धेयमस्मद्वचः॥३९॥ નાના પ્રકારના ભેગો ક્ષણભંગુર છે. તે ભાગેથી જ આ સંસાર થાય છે. હું લોકે! તમે કયા સુખને માટે ભટકે છે ? ભટકવાનું કંઈ પણ પ્રયોજન નથી. હવે . જેનું ચિત્ત નિરંતર બ્રહ્મમાં જ લાગેલું હોય, તેવા પુરુષને સ્ત્રીનું ભાષણ વગેરે વિષયો સંતોષ આપતા નથી. शिखरिणीवत्त सदा योगाभ्यासव्यसनवशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः। प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रकमलैः सनिःश्वासामोदैः सकुचकलशाश्लेषसुरतैः॥ ગાભ્યાસના વ્યસનથી જેના આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરુષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી પુરી રહેલી છે તે પુરુષને, સ્ત્રીઓમાં ભાષણનું, અધરોષ્ઠના મધનું, સુગંધી નિઃશ્વાસવાળાં સુખકમળાનું અને સ્તનકલશેના આલિંગન સહિત મૈથુનનું શું પ્રયેાજન છે? " Page #200 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યશતક ૨૫ અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો તમે સેંકડો આશારૂપી પાશની શાંતિથી સ્વચ્છ થયેલાં ચિત્તને કામને નાશ કરવામાં શક્તિમાન એવા સ્વપ્રકાશ આત્મામાં એકાગ્ર કરે. ૩૯ शार्दूलविक्रीडितवृत्त ब्रह्मेन्द्रादिमरुद्रणांस्तृणकणान्यत्र स्थितो मन्यते यत्स्वादाद्विरसा भवन्ति विभवस्त्रैलोक्यराज्यादयः। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो ज़म्भते भो साधो क्षणभङ्गुरे तदितरे भोगे रतिं मा कृथाः ॥४०॥ જ્યાં નિત્ય ભેગોના સામ્રાજ્યપર સ્થિત થયેલા પુરુષ બ્રહ્મા, ઈદ્ર વગેરે દેના ગણેને અત્યંત નિસાર ES” નિરંતર પરોપકાર કરનાર પુરુષોનો જ જન્મ સફળ છે ને બીજાઓને જન્મ તો ઉંબરાના ફળમાં રહેલાં મશલાના જન્મની પેઠે નિષ્ફળ છે. शार्दूलविक्रीडितवृत्त . जातः कूर्मः स एकः पृथुभुवनभरायार्पितं येन पृष्ठं श्लाप्यं जन्म ध्रुवस्य भ्रमति नियमितं यत्र तेजस्विचक्रम् । सञ्जातव्यर्थपक्षाः परहितकरणे नोपरिष्टान्न चाधो ब्रह्माण्डोदुम्बरान्तर्मशकवदपरे प्राणिनो जातनष्टाः॥ - તે એક જ કાચબા જમેલે છે કે જેણે પિતાની પીઠ મોટા ભુવનના ભાર માટે આપેલી છે, તેમ જ ધ્રુવનું જન્મ પણ વખાણવા લાયક છે કે જેના આધારથી તિશ્ચક નિયમ પ્રમાણે ભમે છે, પરંતુ ઉપર તથા નીચે પરોપકાર કરવામાં જેની સહાયતા વ્યર્થ નિવડી છે એવાં બીજાં પ્રાણીઓ, બ્રહ્માંડરૂપી ઉંબરાનાં ફળની વચમાં રહેલાં મશલાંની પેઠે જન્મે છે ને મરે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત તણખલાના કણની પેઠે અતિ તુચ્છ માને છે, તથા જે સામ્રાજ્યના સ્વાદથી ગ્રેજ્યના રાજ્યનું આધિપત્ય વગેરે સંપત્તિ નીરસ લાગે છે, એ કેઈક અનિર્વચનીય અને સત્કર્ષ હોઈ નિત્ય ઉદય પામનાર બ્રહ્માનંદ૦૫ એક ભોગ જ વિકાસને પામે છે, ત્યાં હે સાધે! તેથી ઈતર અનિત્ય ક્ષણભંગુર સાંસારિક સુખાનુભવરૂપ ભેગપર તું પ્રીતિ ન કર. ૪૦ ૫ કાલમાહમાના વર્ણનનું પ્રકરણ ૪૧-૫૦ शार्दूलविक्रीडितवृत्त सा रम्या नगरी महान्स नृपतिः सामन्तचक्रं च तत्पावें तस्य च सा विदग्धपरिषत्ताश्चन्द्रबिम्वाननाः। उदृत्तः स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ताः कथाः सर्व यस्य वशादगात्स्मृतिपथं कालाय तस्मै नमः॥४१॥ * તાત્પર્ય–જેઓ પરેપકાર કરતા નથી, તેમનું જીવિત તે સાવ નકામું જ છે. સંસારસમુદ્ર તરવાની ઈચ્છાવાળા પુરુષોએ સ્ત્રીને સંગ સર્વથા તજવો જોઈએ. शार्दूलविक्रीडितवृत्त उन्मीलत्रिवलीतरङ्गवलयाप्रोत्तुङ्गपीनस्तन- . द्वन्द्वेनोद्यतचक्रवाकमिथुना वक्त्राम्बुजोद्भासिनी । कान्ताकारधरा नदीयमभितः क्रूराशया नेष्यते संसारार्णवमजनं यदि ततो दूरेण संत्यज्यताम् ॥ હે જન! જે સંસારરૂપી સમુદ્રમાં બૂડવું ગમતું ન હેય તે, સ્ત્રીના આકારને ધારણ કરવાવાળી એટલે સ્ત્રીરૂપી નદીને દૂરથી ત્યાગ કરે; કારણ કે જેમ નદીમાં તરંગની . Page #202 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૨૭ તે રમણીય રાજધાની, તે જ મહારાજા, તે જ તેની આજી માજુમાં સ્થિત થયેલું સામંતાનું મંડળ, તે જ તેની પાસે બેઠેત્રી વિદ્વાનાની સભા, તે જ ચંદ્રબિંબસમાન મુખવાળી સુંદરીએ, તે જ ફ્રીડારસથી ઉચ્છંખલ બનેલા રાજપુત્રાના સમૂહ, તે જ બંદીજના અને તે જ શૃંગારાદિ રસેાથી પરિપૂર્ણ કથાએ, આ બધું જે કાળને વશ થઈ જવાથી કેવળ સ્મરણમાર્ગ માત્રમાં રહ્યું તે કાળને નમસ્કાર હા. અવ૦-કાળ એકનાં અને અને અનેકનું એકે નહિ, એમ કર્યાં જ કરે છે. •मन्दाक्रान्तावृत्त यत्रानेकः क्वचिदपि गृहे तत्र तिष्ठत्यथैको यत्राप्येकस्तदनुं बहवस्तत्र चान्ते न चैकः । इत्थं चेमौ रजनिदिवसौ दोलयन्द्राविवाक्षौ હાજીઃ જાણ્યા સદ્દે વધુTMs: શ્રીતિ પ્રભિચારે: ઇરા જેમ પક્તિઓ પ્રકાશે છે તેમ સ્ત્રીરૂપી નીમાં પડ્યુ ત્રિવલિરૂપી તરંગની પંક્તિએ શેાલી રહેલી હાય છે; નદી ચક્રવાક પક્ષીનાં જોડાંવાળી હાય છે, તેમ સ્ત્રી પણ ઊંચા ને માટા એ સ્તનરૂપી ચક્રવાક પક્ષોનાં જોડાંવાળી હાય છે; જેમ નદી કમળથી શાભે છે તેમ સ્ત્રી પણ સુખકમળથી શોભે છે અને જેમ નદી ચારે તરફ ક્રૂર મગર વગેરેથી યુક્ત હાય છે, તેમ સ્ત્રી પણ કઠેાર ચિત્તવાળી હાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિયે!ના વિષયેાથી જેનું ચિત્ત ઠગાયું હાય છે અને જેને સ્વાર્થ સર્યો નથી એવા પુરુષ, ઈંદ્રિયાના વિષયે ને અતિ નિદે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત જે ઘરમાં અનેક હતાં તે ઘરમાં એક જ માણસ રહે છે, એક હેય તેનાં બહુ થાય છે અને અંતે વળી એકે રહેતું નથી; આ પ્રમાણે આ રાત અને દિવસ' અને પાસાઓની પેઠે ઝુલવનાર બહુ કલાસંપન્ન કાળ, કાલિ. કાની સાથે પ્રાણીસૃપ સોગટીઓથી રમત રમ્યા કરે છે. ૪૨ અર્થાત–શિવપાર્વતી રાતદિવસરૂપી પાસાઓ નાંખી પ્રાપી સેનટાંથી વિચિત્ર રમત રમ્યાં જાય છે. મોહવર્ણન રાધૂંવાદિતવૃત્ત • आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥४३॥ સૂર્યના ઉગવાથી અને આથમવાથી રોજ રોજ આયુષ્ય ઓછું થતું જાય છે, મેટાં મોટાં અનેક કાર્યના વ્યાપારથી “કાળ ક્યાં ગયે ?? તે સમજાતું નથી. વળી જન્મ, જરા (ઘડપણ), વિપત્તિ અને મરણને જોઈને પણ ॐ मालिनीवृत्त इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थ रिन्द्रियैर्धाम्यभाणः स्वहितकरणधूतः पञ्चभिर्वश्चितोऽस्मि ॥ આ લેકમાં મધુર ગાન છે, નૃત્ય છે, રસ છે, સુગંધ છે અને સ્તનોને સ્પર્શ પણ ફુરે છે. એ પ્રકારે પરમાર્થને નાશ કરનારી અને પિતાનાં કલ્યાણ કરવામાં પૂર્વ એવી પાંચ જ્ઞાનેન્દ્રિયોએ મને છેતરે છે. . Page #204 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય શતક ૨૯ પુરુષને ત્રાસ ઉત્પન્ન થતેા નથી. કારણ કે મે હમય પ્રમાદમદિરાનું પાન કરવાથી આ આખું જગત્જ ઉન્મત્ત થઈ ગયેલું છે એમ મને લાગે છે. ૪૩ સંસારના વ્યાપારથી ખિન્ન થયેલા પુરુષની ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त रात्रिः सैव पुनः स एव दिवसो मत्वाऽबुधा जन्तवो धावन्त्युद्यमिनस्तथैव निभृतप्रारब्धतत्तत्क्रियाः । व्यापारैः पुनरुक्तभुक्तविषयैरेवंविधेनामुना संसारेण कदर्थिताः कथमहो मोहान्न लज्जामहे ॥ ४४ ॥ ઉદ્યમી એવા અજ્ઞાની પ્રાણીએ દિવસને અને રાત્રિને સમાન માનીને ગુપચુપ જૂદાં જૂદાં કાર્યાં કર્યાં કરે છે, અને તેને માટે દોડાદોડી કરે છે અને જેના વિષયાના વારંવાર ઉપભાગ કરવામાં આવે છે એવા વ્યાપારા કર્યાં કરે છે. અરેરે! એવા સંસારથી દુઃખી થયેલા એવા અમે મેહથી કેમ લજાતા નથી ? ૪૪ અવ॰એકે અર્થે ન સાધનારનું જીવિત । વ્યર્થ જ ગયું જાણવું. शार्दूलविक्रीडितवृत्त न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छित्तये स्वर्गद्वारकपाटपाटनपटुर्धर्मोऽपि नोपार्जितः । नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेऽपि नालिङ्गित मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम् ॥ ४५ ॥ આ સંસારના વિચ્છેદ કરવાને માટે વિધિ પ્રમાણે ઈશ્વરના પઢનું ધ્યાન ધર્યું નહિં, તેમ સ્વર્ગદ્વારનાં નથા મેક્ષદ્વારનાં કમાડા ઉઘાડવાને સમર્થ એવા ધર્મ પણ ઉપાર્જિત ન કર્યાં તથા નારીનાં પીન પર્યાપર અને Page #205 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત સાથળોના યુગલને પણ સ્વને આલિંગવા પામ્યા નહીં. તેથી અરેરે!! આપણે તે કેવળ માતાના દૈવનવનને છેદનાર કુહાડારૂપ જ નીવડ્યા. ૪૫ ' અર્થાત સંસારમાંથી છૂટવાને-મોક્ષને માટે ઈશ્વરના પદનું વિધિવત્ ધ્યાન ધરાયું નહિ, સ્વર્ગ મેળવવા માટે ધર્મ થયો નહિ અને સંસાર સુખે લેવાયું નહિ. એટલે વ્યર્થ જ જમ્યા. અનુક્રમે ત્રણે વિષય એક એકથી ઉતરતા છેઃ પ્રથમ મેક્ષ, તે ન બને તે ' સ્વગ અને તે ન બને તે ઐહિક (સાંસારિક) સુખ લેવું. મેક્ષ અને સ્વર્ગને માટે અગિયારમા શ્લોકની ટીકા જુઓ. ધર્મ એટલે યાગાદિ અને યાગાદિ ધર્મકૃત્યથી સ્વર્ગ મળે છે, મોક્ષ મળતું નથી. મોક્ષ તે માત્ર બ્રહ્મજ્ઞાનથી જ મળે છે. અવક–જે અવસ્થામાં જે અવશ્ય મેળવવું જોઈએ તે ન મેળવે તે પુરુષનું જીવન વ્યર્થ છે. , शार्दूलविक्रीडितवृत्त नाभ्यस्ता भुवि वादिवृन्ददमनी विद्या विनीतोचिता खड्गायैः करिकुम्भपीठदलनैर्नाकं न नीतं यशः। कान्ताकोमलपल्लवाधररसः पीतो न चन्द्रोदये तारुण्यं गतमेव निष्फलमहो शून्यालये दीपवत् ॥४६॥ અહે! જે પુરુષે પૃથ્વીમાં વિનયવાળા પુરુષોને અને વાદીઓના સમુદાયને જિતનારી વિદ્યાને અભ્યાસ કર્યો નહીં, અને ખની ધારથી હસ્તીઓનાં કુંભસ્થળને ફાડીને ચશને સ્વર્ગમાં પહોંચાડયે નહીં અને ચન્દ્રના ઉદયમાં સ્ત્રીના કોમળ અધરપલ્લવનું પાન કર્યું નહીં તેની જુવાની, શૂન્ય ઘરમાં બળતા દીવાની પેઠે નિષ્ફળ ગઈ. ૪૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૧. વૈરાગ્યશતક તાત્પર્ય-વાદીઓને હરાવે તેવી વિદ્યા, સિદ્ધિ પ્રાપ્ત કરવાની વિદ્યા, સ્વર્ગમાં યશ ગવાય તેવું પરાક્રમ, અને તે બે નહીં તે ત્રીજું સંસારસુખ યથરછ મહાલવું, એત્રણમાંથી કાંઈ જ નહીં થયું તે આયુષ્ય ફેકટ છે. અવ –એ કે પુરુષાર્થ ન સધાયે. शार्दूलविक्रीडितवृत्त विद्या नाधिगता कलंकरहिता वित्तं च नोपार्जितं शुश्रूषाऽपि समाहितेन मनसा पित्रोन संपादिता। आलोलायतलोचना युवतयः स्वप्नेऽपि नालिङ्गिताः રોષે gruહુપતા જૈવિ પ્રેરિત દિશા *અધિકારભેદથી એક જ્ઞાનને ભેદ છે. इंद्रवंशावृत्त शानं सतां मानमदादिनाशनं केषांचिदेतन्मदमानकारणम् । स्थानं विविक्तं यमिनां विमुक्तये कामातुराणामतिकामकारणम् ॥ જેમ એકાન્ત સ્થાન યમીઓને-યતિઓને મુક્તિના કારણરૂપ થઈ પડે છે, અને કાસીઓને અત્યંત કામના. કારણરૂપ થઈ પડે છે, તેમ જ સજજનેને જ્ઞાન, માન અને મદ આદિને નાશ કરનારું થઈ પડે છે અને બીજા કેટલાકને તે જ જ્ઞાન, મદ અને માનના કારણરૂપ થઈ. પડે છે. સંસારની વિચિત્રતાનું વર્ણન. शिखरिणीवृत्त क्वचिद्वीणावादः क्वचिदपि च हाहेति रुदितं क्वचिन्नारी रम्या क्वचिदपि जराजर्जरवपुः। Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભર્તુહરિકૃત અમે નિષ્કલંક શુદ્ધ વિદ્યા પણ પ્રાપ્ત ન કરી, ધન પણ ન મેળવ્યું, સ્વસ્થ ચિત્તથી માબાપની સેવા પણ ન કરી તથા ચંચળ અને વિશાળ નેત્રવાળી યુવતીઓને સ્વમમાં પણ આલિંગન ક્યું નહિ, પરંતુ કાગડાની પેઠે પારકાના પિંડ (ભજન) ઉપર લેલુપ થઈને–આશા રાખીને આ બધે કાળ નિર્ગમન કર્યો. ૪૭ ' અર્થી-વિદ્યા, ધન, માબાપની સેવા અને ભેગ એ કંઈ થયું નહિ, પણ કઈ ભેજન આપે એવી આશામાં ને આશામાં કાળ જતા રો-સુખ મળ્યું નહિ અને હર ચરણશરણું પણ થવાયું નહિ; એમ ઉભય પુરુષાર્થથી ભ્રષ્ટ થયા–એવી રીતે ઘણે કાળ જીવ્યા તેથી શું? વોડા ગવતિ ચિરંવ afé ૨ મુ-કાગડો પણ બલિ ખાતાં ઘણે કળ જીવે છે. તાત્પર્ય-કાગડાની પેઠે લાંબું આયુષ્ય ભોગવ્યું તેથી શું? અરેરે ! આ સંસારમાં “ન મીલી રામા, ન મીલા રામ” જેવી અમારી ગતિ થઈ. शिखरिणीवृत्त वयं येभ्यो जाताश्चिरपरिगता एव खलु ते समं यः संवृद्धाः स्मृतिविषयतां तेऽपि गमिताः। क्वचिद्विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहो न जाने संसारः किममृतमयः किं विषमयः॥ સંસારમાં કોઈ જગાએ વીણાના શબ્દો થાય છે, કઈ જગાએ “હાય હાય'નાં રુદન થાય છે, કઈ જગાએ મનોહર સ્ત્રી હોય છે અને કેાઈ જગે એ ઘડપણથી શિથિલ શરીરવાળી સ્ત્રી હોય છે, કેઈ જગાએ વિદ્વાની વાત થાય છે અને કેાઇ જગેએ મદિરાથી મદોન્મત્ત થયેલા કલહ કરે છે, આ સંસાર શું અમૃતવાળે છે? કે વિષવાળે છે? તે મારા જાણવામાં આવતું નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ વૈિરાગ્યશતક ૩૩ इदानीमेते सम प्रतिदिवसमासत्रपतनात् गतास्तुल्यावस्थां सिकतिलनदीतीरतरुभिः॥४८॥ આપણે જેમનાથી ઉત્પન્ન થયા છીએ તે (માબાપ) તે ઘણે કાળ થયાં ચાલ્યાં ગયાં, જેમની સાથે ઉછરીને મેટા થયા (બંધુજન વગેરે) તે પણ સમૃતિ માત્ર થઈ ગયાં અને હાલ તે આપણે પણ નદીના રેતીવાળા કિનારા ઉપર ઉભેલાં તરુ જેવી પ્રતિદિન પાસે આવતી મરણદશાને પ્રાપ્ત થતા જઈએ છીએ. ૪૮ રાÇવિઝીતિવૃત્ત आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्धं गतं तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेषं व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते जीवे वारितरङ्गचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् ॥४९॥ મનુષ્યના આયુષ્યનું પરિમાણું સો વર્ષનું છે, તેમાંથી પચાસ વર્ષ તે રાત્રિમાં નિદ્રાથી જાય છે, તે પચાશમાંથી પણ પહેલાં સાડાબાર વર્ષ બચપણમાં જાય છે અને છેલ્લાં સાડાબાર વર્ષ ઘડપણમાં જાય છે. બાકી રહેલાં વચલા પચીસ વર્ષ કે જેમાં રોગ અને કુટુંબના વિયેગનું દુઃખ થાય છે, તે પચીશ વર્ષને મનુષ્ય ધનવાનની સેવા વગેરેથી ગુમાવે છે. માટે પ્રાણીઓને જળના તરંગ જેવા અત્યંત ચંચળ જીવિતમાં સુખ કયાંથી હોય? ૪૯ તાપર્ય-આ સંસારમાં સુખ નથી, પણ મનુષ્ય સુખ માની જ લે છે. જેમ કે असारे खलु संसारे सुखभ्रान्तिः शरीरिणाम् । लालापानमिवांगुष्ठे बालानां स्तन्यविभ्रमः ॥ - પિતાના અંગુઠાને ધાવતાં પિતાના જ મુખની લાળ મુખમાં આવે તેને, છોકરાં જેમ દૂધ ધારે છે, તેમ આ અસાર સંસારમાં દેહધારીએ દુઃખને ભ્રાંતિથી સુખ માની લે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત અવ–આ સંસારમાં જન્મથી આરંભી મરણપયત અને -તે પછી પણ સુખનો લેશ નથી. शिखरिणीवृत्त क्षणं बालो भूत्वा क्षणमपि युवा कामरसिकः क्षणं वित्तीनः क्षणमपि च संपूर्णविभवः। जराजीणैरङ्गैर्नट इव वलोमण्डिततनुनरः संसारान्ते विशति यमधानीजवनिकाम् ॥५०॥ પુરુષ ક્ષણવાર બાળક થઈને આવે છે, પછી ક્ષણવાર વિષયમાં રસિક જુવાન થાય છે, ક્ષણવાર ધનરહિત થાય છે ને ક્ષણવાર પુષ્કળ ધનવાળો થાય છે, ક્ષણવાર ઘડપણથી શિથિલ થયેલા અવયવાળે થાય છે અને ક્ષણવાર કરચલીથી શુભતાં શરીરવાળે થાય છે. એવી રીતે મનુષ્ય સંસારમાં નટની પેઠે અનેક ઋપિ ધારણ કરીને જીવનના અંતમાં યમની નગરીરૂપી પડદામાં પેસે છે. ૫૦ તાત્પર્ય-જેમ નટ નાના પ્રકારના વેશને ધારણ કરીને અંતે પડદામાં પેસે છે, તેમ મનુષ્ય પણ બાળપણ વગેરે વેશ લઈને અંતે યમપુરીમાં પેસે છે. * *वंशस्थवृत्त प्रशन्तशास्त्रार्थविचारचापलं निवृत्तनानारसकाव्यकौतुकम् । निरस्तनिशेषविकल्पविप्लवं प्रपत्तुमन्विच्छति शूलिनं मनः ।। જેની શાસ્ત્રાર્થના વિચારની ચપળતા શાંત થયેલી છે, -જેનું નાના રસવાળાં કાવ્ય સંબંધી કૌતુક શાંત થયેલું છે અને -જેના વિકને સઘળે ઉપદ્રવ નાશ પામ્યા છે એવું મારું મન શૂલધારી શિવને શરણે જવાની ઈચ્છા કરે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૩ ૬ યતિનૃપતિસંવાદપ્રકરણ પ૧-૬૦ शार्दूलविक्रीडितवृत्त त्वं राजा वयमप्युपासितगुरुप्रज्ञाभिमानोन्नताः ख्यातस्त्वं विभवैर्यशांसि कवयो दिक्षु प्रतन्वन्ति नः १ इत्थं मानधनातिदूरमुभयोरप्यावयोरन्तरं यद्यस्मासु पराङ्मुखोऽसि वयमप्येकान्ततो निःस्पृहाः ॥५॥ નિઃપૃહાધિકાર-તું જેમ રાજા છે તેમ અમે પણ ગુરુની સેવા કરીને પ્રાપ્ત કરેલી બુદ્ધિના અભિમાનથી ઉત્કૃષ્ટ છીએ; તું જેમ વૈભવથી પ્રખ્યાત છે, તેમ કવિઓ (દશે) દિશામાં અમારા યશને વિસ્તારે છે; આ પ્રમાણે આપણા બન્નેમાંનું અંતર માન અને ધનના વિષયમાં બહ દર છે. માટે તું જે , અમારાથી વિમુખ (આદરરહિત) રહીશ તે અમે પણ તારાથી વધારે નિઃસ્પૃહ રહીશું. પ તાત્પર્ય-હે રાજન! તું તે કેવળ ધનવાનું છે અને અમે તે ગુરુની ઉપાસના કરી સંપાદન કરેલી બુદ્ધિના અભિમાનરૂપ ધનથી સંપન્ન છીએ. માટે તારામાં અને અમારામ સુમેરુ અને સર્ષ જેટલું બહુ અંતર છે. રાજ્યનું અભિમાન મિથ્યા છે. • અવક–એક નિઃસ્પૃહની રાજા પ્રતિ ઉક્તિ. स्रग्धरावृत्त अर्थानामीशिषे त्वं वयमपि च गिरामीश्महे यावदर्थ शूरस्त्वं वादिदर्पज्वरशमनविधावक्षयं पाटवं नः। सेवन्ते त्वां धनाढ्या मतिमलहतये मामपि श्रोतुकामा मय्यप्यास्था न चेत्तत्त्वयि मम सुतरामेष राजन्गतोऽस्मि॥५२. - હે રાજન ! જેમ તમે દ્રવ્યના માલિક છો, તેમ અમે પણ અર્થની પેઠે જ વાણીના માલિક (ઉપાસક) છીએ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભર્તુહરિકૃત અથવા (ગરા ચાવળે પાઠાંતરને અનુસરીને) શાસ્ત્ર વચનેનાં નિઃશેષ અર્થ વિશેષને જાણીએ છીએ. તમે જેમ શૂર છે તેમ અમે પણ વાદ કરનારના અહંકારવરને શમાવવામાં અક્ષય ચતુરતા ધરાવીએ છીએ; ધનાઢ્ય પુરુષ જેમ તમારી સેવા કરે છે, તેમ અજ્ઞાનના નાશને માટે અમને પણ શ્રેતાએ સેવે છે; આમ છતાં પણ અમારા ઉપર જે તમને આસ્થા ન હોય તે અમને પણ તમારા ઉપર આસ્થા નથી, માટે અમે તે આ ચાલ્યા. પર રાજ અથવા ધનાઢયમાં, અને કવિ-વિદ્વાનમાં આ રીતે જ્યારે કંઈ તફાવત નથી, ત્યારે જે રાજા અથવા ધનાઢયની કવિ અથવા વિદ્વાન્ ઉપર આસ્થા હોય તો જ, કવિ અથવા વિદ્વાનની રાજા કે ધનાઢય ઉપર છે, નહિ તે નથી જ. રાજસેવા બહુ કષ્ટકારક છે. જુઓ બ્લેક પ૧ મે, એનો પણ આ જ ભાવ છે. * * शिखरिणीवृत्त अतिक्रान्तः ‘कालो लटभललनाभोगसुभगो બ્રમન્તઃ શાતા મા કુત્તમદ્દ સંસાર इदानी स्वःसिन्धोस्तटभुवि समाक्रन्दनगिरः सुतारैः फूत्कारैः शिव शिव शिवेति प्रतनुमः।। લટકાંવાળી લલનાઓના ભાગમાં રમણીય લાગતે કાળ જ રહ્યો અને ઘણા લાંબા સમય સૂધી આ સંસારના માર્ગમાં ફરતાં ફરતાં અમે થાકી ગયા. હવે તે સ્વર્ગગાના તટ ભૂમિ પર બેસી દુઃખિતાવસ્થાને વ્યક્ત કરતી વાણીના સારી પેઠે તાર સ્વર કરનારા અવાજે અમે “શિવ, શિવ! શિવ !” નામને વિસ્તાર કરીએ છીએ. અર્થાત્ અમને હવે સંસારમાં મમતા રહી નથી, એમ કહેતાં પૂર્વાધમાં સંસારસુખ ભોગવ્યું જણાવી, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વૈરાગ્યશતક અવગતિની રાજાપ્રતિ ઉક્તિ. मालिनीवृत्त वयमिह परितुष्टा वल्कलैस्त्वं च लक्ष्म्या सम इह परितोषो निर्विशेषो विशेषः। स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला मनसि च परितुष्टे कोऽर्थवान्को दरिद्रः ॥५३॥ હે રાજન! અમે વલ્કલેથી સંતોષ પામીએ છીએ, તમે લહમીથી સંતોષ પામે છે, આ પ્રમાણે જોતાં અમારે અને તમારો સંતેષ સમાન છે અનેખરું જોતાં અમારામાં અને તમારામાં કંઈ ફેર નથી. જેને અત્યંત તૃષ્ણ હોય છે તે દરિદ્રી હોય છે, પરંતુ મન જ્યારે સંતુષ્ટ થાય છે ત્યારે દરિદ્રીએ કર્યું અને અર્થવાન પણ કોણ? પ૩ ' અર્થા-અમે ભગવાં વસ્ત્રથી અને તમે મૈશેય વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્રી કેશુ? ધનવાન કોણ? સાર–સંતેષ પામ્યા એટલે રાજા અને દરિદ્ર બેઉ સમાન છેઃ રાજા લહમીથી સંતુષ્ટ રહે છે તેમ ગરીબ પિતાને જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર શે? કંઈજ નહિ. मालिनीवृत्त फलमलमशनाय स्वादु पानाय तोयं क्षितिरपि शयनार्थ वाससे वल्कलं च । नवधनमधुपानभ्रान्तसन्द्रियाणा मविनयमनुमन्तुं नोत्सहे दुर्जनानाम् ॥५४॥ તેનાથી ધરાઈ-સતીષ લઈ, ગંગાના તીર ઉપર શિવને જપ જપવામાં જ આનંદ દર્શાવે છે. વાનપ્રસ્થાવસ્થાનું અત્ર પ્રવિભાસન અપાયું છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત ખાવાને માટે ફળ ખસ છે, પીવાને માટે મધુર પાણી અસ છે, શયન કરવાને માટે પૃથ્વી પણ ખસ છે અને આચ્છાદન કરવાને માટે વજ્રને બદલે ઝાડની છાલ ખસ છે, પણ તરત મેળવેલા ધનરૂપ મધુપાનથી દુર્મીંગમાં ગયેલી ઇંદ્રિયાને ધરાવતા જનાના અવિનયને સ્વીકાર કરવાના ઉત્સાહ હું ધરાવતા નથી. ૫૪ ૩૮ અર્થાત્ મિષ્ટાન્નને ઠેકાણે ફળ મળે તે ખમાય, કઢેલાં દૂધને ઠેકાણે મીઠું પાણી, છપ્પર પલંગને ઠેકાણે જમીન ઉપર શયન અને હીરનાં ચીરને ઠેકાણે વલ્કલ મળે તે સહેવાય, પણ નવીન પ્રાપ્ત થયેલા ધનરૂપી મદ્યના પાનથી ભમી ગયેલી ઇન્દ્રિયાવાળા-મગજના ચળેલા દુનાના અવિનય તા નથી ખમાત अशीमहि वयं भिक्षामाशावासो वसीमहि । शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥५५॥ અમે ભિક્ષાન્નનું · સેવન કરીએ છીએ, દિશાએ પ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વીના પૃષ્ઠભાગપર શયન કરીએ છીએ. અમારે રાજાએ સાથે શું કામ છે? ૫૫ વિદ્નાનનું વચન वैतालीयवृत्त न नटा न विटा न गायका न परद्रोहनिबद्धबुद्धयः । नृपसद्मनि नाम के वयं कुचभारानमिता न योषितः ॥५६॥ (અમે) નટ નથી, વિટ નથી, ગવૈયા નથી અને પારકાના દ્રોહ કરવામાં બુદ્ધિ રાખનારા નથી: વળી કૂચના * પારકાના કેહ જ કરવા, એમાં જ નિખદ્ બુદ્ધિવાળા, Page #214 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યશતક ૩૯ ભારથી નમેલી એવી અમે સ્ત્રીઓ પણ નથી, તે પછી રાજદ્વારમાં અમને તે કેણ ગણે?* ૫૬ “અર્થાત્ રાજાને ત્યાં નટ, વિટ, ગવિયા, દેહી પુરુષે અને મેટાં સ્તનવાળી સ્ત્રીઓનો આદર સત્કાર થાય; હવે અમે તે એમાંના એકકે નથી, તે પછી અમારો ત્યાં કાણુ ભાવ પૂછે? રાજદ્વારમાં વિદ્વાનને સત્કાર નથી, પણ ઉપર ગણાવ્યા તેવા દુર્ગણીઓ અને ગણિકાઓનાં જ માન હોય છે.* * આ જ ભાવ જુઆ અંગ્રેજીમાં What is Rome to me, what business have I there, I who can neither lie, nor falsely swear, Nor praise my patron's undeserving rhymes. (Ancient classics) મિતેલંગ આ શ્લોકને અમાનિતા સેવકનું વચન કહે છે. 1 અવ૦–ઉત્તરોત્તર વિદ્યાનો નાશ થતો જાય છે. વિત્તિળવૃત્ત * पुरा विद्वत्तासीदुपशमवतां. क्लेशहतये गता कालेनासौ विषयसुखसिद्धय विषयिणाम् । इदानीं तु प्रेक्ष्य क्षितितलभुजः शास्त्रविमुखानही कष्टं सापि प्रतिदिनमधोधः प्रविशति ॥ પૂર્વે વિદ્વત્તા શાન્તિવાળાઓના કલેશને નાશ કરવા માટે હતી. એ વિદ્વત્તા કાળ જતાં અનુરાગીઓની વિષયસુખની સિદ્ધિને માટે થઈ રહી અને હાલ તે પૃથ્વી પાલને શાસ્ત્રવિમુખ જોઈને તે જ વિદ્વત્તા પ્રતિદિવસ નીચે ઉતરતી જાય છે; અહે! એ એછી દુઃખની વાત છે? આ Page #215 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત માનિતા વિષે हरिणीवृत्त विपुलहृदयैर्धन्यैः कैश्चिजगजनितं पुरा विधृतमपरैर्दत्तं चान्यैर्विजित्य तृणं यथा । इह हि भुवनान्यन्ये धोराश्चतुर्दश भुञ्जते कतिपयपुरस्वाम्ये पुंसां क एष मदज्वरः ॥५७॥ કેઈ ઉદાર હૃદયના પુણ્ય પુરુષએ પૂર્વે જગત્ ઉત્પન્ન કર્યું, બીજાઓએ પાલન કર્યું, અન્ય કેઈએ તેને જિતી લઈ તૃણવત્ ગણુને કોઈને આપી દીધું, વળી આ લેકમાં કઈ બીજા ધીર પુરુષે ચૈદે ભુવનેને ભગવે છે તથાપિ કેટલાક નગરનાં સ્વામિત્વમાં પુરુષોને આ મરજવર શે? ૫૭ અર્થાત્ બ્રાએ જગતને ઉત્પન્ન કરેલું છે, વિષ્ણુ પાલન કરે છે, પરશુરામે જગતને જીતી છેવટ તૃણવત ગણી કશ્યપને તેનું દાન દીધું હતું અને બળિ આદિએ ચાદ ચોકડીનું રાજ કર્યું છે, તેમને ગર્વ આવ્યો નથી, તે પછી થોડાંક ગામનાં આધિપત્યથી ગવ કરે, એ આજના પુરુષનું વર્તન અનુચિત કેમ ન ગણાય? शिखरिणीवृत्त अभुक्तायां यस्यां क्षणमपि न यातं नृपशतैर्भुवस्तस्या लाभे क इव बहुमानः क्षितिभुजाम् । * અર્થાત પૂર્વ વિદ્વત્તા, સંસારના કલેશમાંથી છૂટવાને માટે સંપાદન થતી હતીઃ કાળે કરીને તે જ વિદ્વત્તા ત્યાર પછી અનુરાગીઓથી સંસારનાં સૈખ્યનું આસ્વાદન કરવાને માટે સંપાદન થવા લાગી અને હવે તે વિદ્વત્તાની તુલના જ રહી નથી; એટલે ધીરે ધીરે તે દુનિયામાંથી અસ્ત જ થતી જાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક तदंशस्याप्यंशे तदवयवलेशेऽपि पतयो विषादे कर्तव्ये विदधति जडाः प्रत्युत मुदम् ॥ ५८ ॥ સેંકડે! રાજાએ પૃથ્વીને ભાગવી ન ડાય એવી એક ક્ષણુ પણ ગઈ નથી. તે પૃથ્વીના લાભ થવામાં રાજાઓને મેટું અભિમાન થાય છે એ શું વળી તે પૃથ્વીના અશના પણ અંશ પ્રાપ્ત થતાં અને તેના એકાદ અવયવને લેશ પણ પ્રાપ્ત થતાં શેક કરવા જોઇએ, તેને ઠેકાણે જડ રાજાએ ઉલટા હર્ષ પામે છે. ૫૮ અર્થાત્ હજારે રાજાએ આ પૃથ્વીને ભાગવતાં ભેગવતાં ચાલ્યા ગયા, પણ પૃથ્વી કેાઇની પણ થઇ નહિં, તે પછી પૃથ્વીના એકાદ નાનામાં નાના અંશના કે અવયવના પતિ થતાં ‘હું પૃથ્વીપતિ છું' એવું અભિમાન રાખવું, એ અજ્ઞાન જ કહેવાય; કારણ કે પૃથ્વી કાઇની થઇ નથી અને થવાનીએ નથી, તે એવી અનિત્ય અને અત્યંલ્પ સમૃદ્ધિનું અભિમાન શું કામ રાખવું? ૪૧ शार्दूलविक्रीडितवृत्त मृत्पिण्डो जलरेखया वलयितः सर्वोऽप्ययं नन्वणुस्तं स्वीकृत्य स एव संयुगशतै राज्ञां गणैर्भुज्यते । ते दद्युर्ददतेऽथवा किमपि न क्षुद्रा दरिद्रा भृशं धिग्धिकान्पुरुषाधमान्धनकणं वाञ्छन्ति तेभ्योऽपि ये ॥५९॥ જળની રેખાથી (સમુદ્રવર્ડ) વિંટળાયલેા આ આખા પૃથ્વીરૂપી મૃત્તિકાના પિંડ પણ નાનેા છે. રાજાએ ના સમૂહ હજારો લઢાઈએ કરીને તે મૃત્તિકાપિડને ગ્રહણુ * પૂર્વાર્ધના અર્થ આ છે. મી॰ તેલંગ આ પ્રમાણે કરે છે:- જે હજારા રાજાએથી એક ક્ષણવાર પણ અનુક્ત રહી નથી, તે પૃથ્વી મેળવવામાં તે રાજાએ શું અભિમાન રાખતા હરો ?' Page #217 -------------------------------------------------------------------------- ________________ જર ભર્તૃહરિકૃત કરીને ભાગવે છે; તે ક્ષુદ્ર અને અત્યંત દરિદ્ર રાજાએ ઘેાડુંક આપે છે, અથવા તે કંઇ પણ આપતા નથી. જે પુરુષા તે રાજાએની પાસેથી પણ કિંચિત્ ધનની વાં કરે છે, તે અધમ પુરુષાને ધિક્કાર હાજો. ૫૯ અહંકારી પુરુષ પ્રતિ નિરંતર ઈશ્વરનું આરાધન કરનારને જ ધન્ય છે. शिखरिणीवृत्त स जातः कोऽप्यासीन्मदनरिपुणा मूर्ध्नि धवलं कपालं यस्योच्चैर्विनिहितमलङ्कारविधये । नृभिः प्राणत्राणप्रवणमतिभिः कैश्चिदधुना नमद्भिः कः पुंसामयमतुलदर्पज्वरभरः ॥ ६०॥ જેનાં ધવલ કપાલને (ખાપરીને) મદનના રિપુ શંકર પેાતાના મસ્તક ઉપર અલકારને ઠેકાણે રાખ્યું હતું, તે જ પુરુષનાં જીવિતને ધન્ય છે; પણ હાલ તે પેાતાના પ્રાણનું રક્ષણ કરવામાં જ પ્રવીણ મતિવાળા કેટલાએક પુરુષાના નમસ્કારાથી પુરુષોને અતુલ ૬પરૂપી મહા જર આવે છે એ શું? ૬૦ અર્થાત પ્રાણનું રક્ષણુ કરનારા એટલે મરણથી ભય પામનારા અને મનુષ્યેાના નમનથી પ્રસન્ન થનારાના જીવતરને ધન્ય નથી, પણ જેના કપાલને શંકર પેાતાની રુંઢમાળામાં રાખે છે, તે પુરુષનાં જીવતરને જ ધન્ય છે. જે શકરને સેવે છે ને તેને શરણે જાય છે, તેના મસ્તકને પેાતાના ઈષ્ટ ભક્ત ગણી, શંકર મસ્તકપર અથવા પેાતાના કંઠની રુંઢમાળામાં રાખે છે–છાતીપર ને છાતીપર રાખે છે. રાષિ કહે છે કે-વાયાનાંતિત્રિયાળાં સત્યસંધાનમાં સૂરાળ Page #218 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યશતક च युद्धनिहतानां शिरांसि श्रीमहादेवः शिरसि बिभर्ति [ इत्यागमः ઉદાર, જિતેન્દ્રિય, સત્યવાદી, શૂર અને સંગ્રામમાં હણાયેલાનાં કપાળ-મતક-ખોપરીઓને મહાદેવ મસ્તકપર અથવા પિતાની છાતી ઉપર રાખે છે. ૭ મનના નિયમનનું પ્રકરણ ૬૧-૭૦ અવ કોઈનું આરાધન કર્યા કરતાં આત્માનું આરાધના કરવું ઉત્તમ છે. शिखरिणीवृत्त परेषां चेतांसि प्रतिदिवसमाराध्य बहुधा प्रसादं किं नेतुं विशसि हृदयक्लेशकलिलम्। प्रसन्ने त्वय्यन्तः स्वयमुदितचिन्तामणिगुणे विमुक्तः संकल्पः किमभिलषितं पुष्यति न ते ॥६१॥ હે હદય! પ્રતિ દિવસ અનેક પ્રકારે પારકાનાં ચિત્તનું આરાધન કરી, તેમને પ્રસન્ન કરવા માટે તું મહાકાલેશ શું કરવા વેઠે છે? કારણ કે જેનામાં ચિંતામણિના ગુણોને ઉદય થયેલ છે એ તું પિતે અંતઃકરણમાં પ્રસન્ન થયા પછી, તે છેલ્લે સંક૯૫ તારી કયી કામનાને પૂર્ણ ન કરે વારૂ? ૬૧ અર્થાત જ્યારે સંકલ્પથી રહિત થયેલું મન, શાન્તિથી. પ્રસન્ન થાય છે ત્યારે તે ચિન્તામણિના ગુણને પામે છે.. એટલે કે જે વસ્તુની ઇચ્છા થાય તે આપે છે, ત્યારે પછી બીજા કોઈના ચિત્તને પ્રસન્ન કરવાને માટે મહાકલેશમાં પડવાનું શું કારણ છે ? સંસ્થામવાજામાં ચરવા કર્યાનોષતા + + X + + પ્રાંતમહં ચેન્ન યોનિ મુવમુત્તમદ્ ભગવદ્દગીતા. અ. ૬ ઠ્ઠો, શ્લોક (૨૪-૨૭) સંક૯૫થી ઉપજેલા કામાદિને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભર્તુહરિકૃત ત્યાગ કર્યા પછી, શાંતિ પામેલું મન યોગીને ઉત્તમ સુખ આપે છે. पृथ्वीवृत्त परिभ्रमसि किं मुधा वचन चित्त विश्राम्यतां स्वय भवति यद्यथा भवति तत्तथा नान्यथा। अतीतमननुस्मरन्नपि च भाव्यसङ्कल्पयनतर्कितसमागमाननुभवामि भोगानहम् ॥६२॥ હે ચિત્ત! તું વ્યર્થ શા માટે ભ્રમણ કરે છે વાર? કેાઈક સ્થળે વિશ્રાંતિ લેં. જે કાર્ય જે પ્રકારે થતું હોય તે કાર્ય તે પ્રકારે પ્રયત્ન વિના પિતાની મેળે થાય છે. અન્યથા થતું નથી. ગતકાળનું ચિંતન ન કરતાં તથા ભવિષ્ય. કાળને સંકલપ ન કરતાં હું તે અકલ્પિત સમાગમને ધરાવતા ભેગેને અનુભવ કરું છું. ૬૨ મનને શિખામણ. शार्दूलविक्रीडितवृत्त एतस्माद्विरमेन्द्रियार्थगहनादायासदादाश्रय श्रेयोमार्गमशेषदुःखशमनव्यापारदक्षं क्षणात् । शान्तं भावमुपैहि संत्यज निजां कल्लोललोलां गति मा भूयो भज भंगुरां भवरति चेतः ! प्रसीदाधुना ॥६३॥ હે ચિત્ત! નિરંતર દુઃખ દેનારા આ ઇદ્રિના ગહન વિષચોથી તું ઝટ પાછું ફર તથા શ્રેયના માર્ગરૂપ અને અશેષ દુઃખને શાક્તિ કરવામાં કુશળ એવા શાન્ત ભાવને. એક ક્ષણવાર અંગીકાર કર. જલતરંગ જેવી ચંચળ એવી પોતાની બુદ્ધિને ત્યાગ કર અને ક્ષણભંગુર સંસારની પ્રીતિને ત્યાગ કરીને હવે પ્રસન્ન થા. ૬૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૪૫ તાત્પર્ય-ન્દ્રિયસુખ દુઃખકર છે તેને છેડી દે. સંસા૨માં સઘળું અનિત્ય અને ચંચળ છે તે તજીને નિત્ય તથા સ્થિર ભાવમાં પ્રવૃત્ત થા. અવ–સાંસારિક પુરુષની પાતાનાં ચિત્તપ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त मोहं मार्जय तामुपार्जय रतिं चन्द्रार्धचूडामणौ चेतः स्वर्गतरङ्गिणीतटभुवामा संगमङ्गीकुरु । को वा वीचिषु बुदबुदेषु च तडिल्लेखासु च स्त्रीषु च ज्वालाग्रेषु च पन्नगेषु च सरिद्वेगेषु च प्रत्ययः ॥ ६४ ॥ હે ચિત્ત! મેહુને તજી દે અને જેમની જટામાં અચંદ્ર રહેલા છે એવા શિવમાં પ્રીતિ સંપાદુન કર તથા સ્વર્ગ તર’ગિણી—ગંગાના તીર પ્રદેશનાં સંગનેા અંગીકાર કર; કારણ કે*-તર’ગમાં, પરપોટામાં, વિજળીના લિસાટામાં, સ્ત્રીઓમાં, જ્વાળાના અગ્રભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં વિશ્વાસ શા રાખવા? ૬૪ તાપ-આ સંસાર તરંગ, પરપોટા, વિદ્યુલ્લતા, શ્રી અને નદીના વેગ જેવા ક્ષણભંગુર છે, તેના વિશ્વાસ રાખીશ નહિ. કાલે શું થશે તે કેને માલમ છે? માટે હું મન ! સંસારના મિથ્યા અને અનિત્ય મેહને છેાડી દઇ, શંકરના પદ્મમાં અને ગંગાજી ઉપરનાં પુણ્યારણ્યામાં પ્રીતિ કરત્યાં જઈ તેમના સમીપમાં નિવાસ કર. शार्दूलविक्रीडितवृत्त चेतश्चिन्तय मा रमां सकृदिमामस्थायिनीमास्थया भूपालभ्रुकुटीकुटीविहरणव्यापारपण्याङ्गनाम् । * આ ઠેકાણે જો તું ધારતું હોય કે સુખ લીધા પછી વૃત્રાવસ્થામાં વનવાસ કરીA તે તે ધારવું અનુચિત છે.’ એવે! અર્થ પણ લેવાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત कन्थाकञ्चुकिनः प्रविश्य भवनद्वाराणि वाराणसी..रथ्यापतिषु पाणिपात्रपतितां भिक्षामपेक्षामहे ॥६५॥.. હે ચિત્ત! તું અસ્થિર રાજાઓની ભ્રકુટીરૂપ વ્યાપા૨વાળી વ્યભિચારિણી જેવી આ સંપત્તિ તરફ આદરપૂર્વક કદાચિત્ પણે જોઈશ નહિ. (તે સંપત્તિ મેળવવા માટે તું પ્રયત્ન કરીશ નહિ) કંથાને જ બખતર બનાવનારા અમે કાશીનગરીના રાજમાર્ગોની હારપરના ઘરોના દ્વારોમાં પ્રવેશ કરી હાથઋ૫ પાત્રમાં પડેલી ભિક્ષાની અપેક્ષા કરીએ છીએ. પ : | અવક-સુખ હોય તો તે લે, નહિ તે સમાધિ લે. -मन्दाक्रान्तावृत्त अग्रे गीतं सरसकवयः पार्श्वतो दाक्षिणात्याः पृष्ठे लीलावलयरणितं चामरग्राहिणीनाम् । यद्यस्त्येवं कुरु भवरसास्वादने लम्पटत्वं नो चच्चेतःप्रविश सहसा निर्विकल्पे समाधौ ॥६६॥ હે ચિત્ત ! જે (તારી) આગળ ગાયન થતાં હોય, ડે દક્ષિણ દેશના રસિક કવિએ બેસતા હોય અને પાછળથી લટકાબંધ ચામર કરતી સ્ત્રીઓનાં કંકણોને ખણું ખણાટ થતો હોય તે જ સંસાર રસનું આસ્વાદન કરવાની લાલચ રાખજે. નહિતર તરત નિર્વિકલ્પ સમાધિમાં જ લીન થજે. દ૬ જનરકમાંથી તારનાર શું ? इरिणीवृत्त विरमत बुधा योषित्संगात्सुखात्क्षणभंगुरा कुरुत करुणामैत्रीप्रशावधूजन सङ्गमम् । ...न खलु नरके हाराकान्तं घनस्तनमण्डलं Page #222 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક वसन्ततिलकावृत्त - . प्राप्ताः श्रियः सकलकामदुधास्ततः किं दत्तं पदं शिरसि विद्विषतां ततः किम्। संमानिताः प्रणयिनो विभवैस्ततः कि कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ॥१७॥ સર્વે કામનાઓને પૂરે એવી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શું? શત્રુઓના શિર ઉપર પગ મૂક્યો છે તેથી શું? સેવકોને વિભવોથી સન્માન આપ્યું તેથી શું? અને એક કલ્પ પર્યન્ત મનુષ્યના શરીરથી જીવ્યા તે તેથી પણ શું? ૬૭ તાત્પર્યલક્ષમી ચપળ છે–અંતે કયારેય ફાટી જશે શત્રુઓને જિત્યા તેથી શું? કારણ કે છેવટે તે આપણે પણ ચાલ્યા જવાના છીએ; સેવકેનું સન્માન કર્યું તેથી પણ શું? તે સેવકે પણ દ્રવ્ય હશે ત્યાં સુધી રહેશે ને આ હે પંડિત ! સ્ત્રીસંગથી થનારા ક્ષણભંગુર સુખથી વિરામ પામે અને કરુણા, મૈત્રી તથા પ્રજ્ઞારૂપી વધૂને સંગ કરે; કારણ કે હારયુક્ત ભારે સ્તનમંડળ કે મણિની મેખલાથી રુમઝુમ થતું શ્રેણી બિંબ કંઈ નરકમાં શરણ (તારનાર) થનાર નથી. તાત્પર્ય–હે પંડિત ! બુદ્ધિમાન વિદ્વાન એવા હર કેઈએ નરકમાંથી તરવું હોય તે સ્ત્રીસંગનું ક્ષણિક સુખ છેડી સર્વે પ્રાણી ઉપર દયા અને મિત્રી રાખવી તથા પ્રજ્ઞા-આત્મજ્ઞાનસ્ત્રપી વધુને સંગ કરે. (આ લેક શૃંગારશતકમાં ૬૭ મો છે.) * શ્રોણબિંબ-નિતંબને ભાગ. * સર્વે પ્રાણી ઉપર મૈત્રી અને દયા છે, તે નરકમાંથી પણ તારનાર છે. દયાજ ધમૅનું મૂળ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભર્તુહરિકૃત માન આપશે; અને શરીર એક કલ્પ સૂધી ટકે તે પણ શું? કારણ કે એ સર્વેને અંત છે, માત્ર ઈશ્વરનામ જ નિત્ય અમર છે.* वसन्ततिलकावृत्त भक्तिर्भवे मरणजन्मभयं हृदिस्थं स्नेहो न बन्धुषु म मन्मथजा विकाराः। संसर्गदोषरहिता विजना वनान्ता वैराग्यमस्ति किमतः परमर्थनीयम् ॥६८॥ શંકરમાં ભક્તિ, હાય, હૃદયમાં જન્મ મરણને ભય, હોય, બંધુઓમાં નિ રહતા, હાય, કામેત્પન્ન વિકારો ન હાય, સંસર્ગ દોષથી રહિત એવા વિજન વનના પ્રદેશમાં વાસ હોય તથા જેને વૈરાગ્ય હોય તે આ પછી બીજું શું પ્રાર્થનીય છે? ૬૮ બ્રહ્મચિંતન જ શ્રેયસ્કર છે. वसन्ततिलकावृत्त तस्मादनन्तमजरं परमं विकासि तद्ब्रह्म चिन्तय किमेभिरसद्विकल्पैः। *स्रग्धरावृत्त जीर्णा कन्था ततः किं सितममलपटं पट्टसूत्रं ततः किमेका भार्या ततः किं हयकरिसुगणैरावृतो वा ततः किम् । भक्तं भुक्तं ततः किं कदशनमथवा वासरान्ते ततः किम् व्यक्तज्योतिर्न चान्तर्मथितभवभयं वैभवं वा ततः किम् ।। ફાટેલી કંથા હોય તેય શું ને સ્વચ્છ ધેલું રેશમી વસ્ત્ર હોય તોય શું? એકલી સ્ત્રી જ હોય તેય શું અને હય. ગજના ઉત્તમ ગણોથી વિંટાયલા હોઈએ તેય શું? ભાતનું ભેજન હોય તેય શું અને સાંજે નઠારે અનાજ મળે તેય શું? તથા મનમાં સ્પષ્ટ્ર બ્રહ્મજ્ઞાન ન થાય અને સંસારના ભયનું મથન કરનાર વૈભવ મળે તે પણ શું ? Page #224 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यभोगादयः कृपणलोकमता भवन्ति ॥ ६९ ॥ જે બ્રહ્મને અનુસરનારા તત્ત્વવેત્તા પુરુષને આ પૃથ્વીના અધિપતિપણાના ભેગાદિ વૈભવા કૃપણ લેાકાએ માન્ય કરેલા લાગે છે, માટે અનત, અજર, ઉત્તમ અને પ્રકાશરૂપ તે બ્રહ્મનું ચિંતન કર. આ અસત્ય એવા દેતુ વગેરે પદાર્થોનું શું પ્રયેાજન છે? ૬૯ वसन्ततिलकावृत्त पातालमाविशसि यासि नभो विलंघ्य दिङ्मण्डलं भ्रमसि मानस चापलेन । भ्रान्त्वापि जातु विमलं कथमात्मनीनं तद्ब्रह्म न स्मरसि निर्वृतिमेषि येन ॥७०॥ ૫ ૪૯ હે મન! તું ચંચલતાથી પાતાળમાં પ્રવેશ કરે છે, આકાશનું ઉલ્લંઘન કરીને જાય છે અને દિશાઓનાં મંડળમાં ભમે છે; એવી રીતે ભમીને પણ નિર્મલ અને પેાતાનું કલ્યાણુ કરનારા એવા તે બ્રહ્મનું સ્મરણુ કરતું નથી, કે જે સ્મરણ કરવાથી તું શાંતિને પ્રાપ્ત થઈશ. ૭૦ ૮ નિત્યાનિત્યવસ્તુના વિચારનું પ્રકરણ ૭૧-૮૦ અવ૦-~સસારના ક્ષણુભગુર સધળા વ્યાપારે। તજી, જેથી બ્રહ્મજ્ઞાન થાય તેવા વ્યવહાર કરવા, એમ જણાવવા માટે કહે છે. शार्दूलविक्रीडितवृत्त किं वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महाविस्तरैः स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वकं भवबन्धदुःखरचना विध्वंसकालानलं स्वात्मानन्दपदप्रवेशकलनं शेषा वणिग्वृत्तयः ॥ ७१ ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ પિટ ભર્તુહરિકૃત જેમાં કર્મ કહેલાં છે તેવા વેદ, ધર્મ, અર્થ અને કામમાં પ્રવર્તાવનારી સ્મૃતિઓ, વ્રત વગેરે જણાવનારા, પુરાણે ના પાડે, મોટાં વિસ્તારવાળાં શાસ્ત્રો અને સ્વર્ગસૂપી ગામની એક ઝુપડીમાં નિવાસરૂપી ફળને આપવાવાળા યજ્ઞ વગેરે કર્મક્રિયાના વિલાસેનું શું પ્રયેાજન છે? કારણ કે સંસારના બંધનરૂપી દુઃખની રચનાને નાશ કરવામાં પ્રલયના અગ્નિ જેવાં એક બ્રહ્મજ્ઞાનરુપી સ્થાનમાં પ્રવેશ. વિના અર્થાત પરબ્રાનાં પદની પ્રાપ્તિ વિના બીજી વૃત્તિઓ વ્યાપારની પેઠે જીવિકા માટે છે. ૧ અવ -ભલભલાનો નાશ છે, તે આ દેહનું શું ગજું! शिखरिणीवृत्त यदा मेरुः श्रीमानिपतति युगान्ताग्निनिहतः समुद्राः शुष्यन्ति प्रचुरमकरग्राहनिलयाः। धरा गच्छत्यन्तं धरणिधरपादैरपि धृता शरीरे का वार्ता करिकरभकर्णाग्रचपले ॥७२॥ જ્યારે યુગાંતના અગ્નિથી બળતાં શ્રીમાન મેરુપર્વત પણું પડી જાય છે, જ્યારે ઘણું મગર અને ગ્રાહના ઘર૫ સમુદ્રા પણ સૂકાઈ જાય છે અને જ્યારે પર્વતાનાં ચરણેથી ધરાયલી ધરાને પણ અંત આવી જાય છે, ત્યારે બાળહસ્તીના કર્ણના છેડા જેવા ચપળ શરીરની શી વાત! ૭૨ તાત્પર્ય-મેરુ પર્વત પડે છે, સમુદ્ર સૂકાઈ જાય છે અને પૃથ્વીને પણ અંત આવી જાય છે તે ક્ષણભંગુર દેહ તે કોણ માત્ર * સમુદ્ર સાત છે અને તેનાં નામ-ક્ષીરાદ, ઇક્ષુરસદ, સુરેદ, વૃદ, દધિમડાદ, ક્ષારદ અને દાદ. . Page #226 -------------------------------------------------------------------------- ________________ વૈિરાગ્યશતક શરીરમાં વિકાર કરનાર ઘડપણની નિન્દા. शार्दूलविक्रीडितवृत्त गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलिदृटिनश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ॥७३॥ શરીર સંકેચાઈ ગયું એટલે દૂબળું થઈ ગયું, ચાલી શકાતું નથી, દાંતની પંક્તિ પડી ગઈ, દષ્ટિનો નાશ થયા, - બહેરાપણું વધી ગયું, મોંઢામાંથી લાળ ગળે છે, સંબંધીએ બોલવાને માન આપતાં નથી, સ્ત્રી સેવા કરતી નથી, હાય! એ કેવા કષ્ટની વાત છે કે, વૃદ્ધ પુરુષની સાથે પુત્ર પણ - શત્રુની પેઠે વતે છે. ૭૩ સત્તતિસ્ત્રાવૃત્ત * वर्ण सितं झटिति वीक्ष्य शिरोरुहाणां स्थानं जरा परिभवस्य तदा पुमांसम् । आरोपितास्थिशतकं परिहृत्य यान्ति चण्डालकूपमिव दूरतरं तरुण्यः ॥७४॥ જ્યારે પુરુષના વાળને ઘેળો વર્ણ બની જાય, તે વૃદ્ધાવસ્થાને લીધે અપમાનનું સ્થાન બને અને તેના શરીરપર સેંકડો હાડકાંઓ જાણે કે ચડાવેલાં હોય એમ દેખાય - ત્યારે ચંડાલના કૂવાની પેઠે તે પુરુષને સત્વર ત્યાગ કરીને તરુણીએ અતિ દૂર નીકળી જાય છે. ૭૪ શરીર સ્વસ્થ હોય ત્યાં સુધીમાં શ્રેય સંપાદન માટે યત્ન કરે. शार्दूलविक्रीडितवृत्त ..' यावत्स्वस्थमिदं शरीरमरुजं यावञ्च दूरे जरा ..यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः। Page #227 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિશ્ચંત आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान प्रोद्दीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥७५॥ જ્યાં સુધી આ શરીર રાગરહિત અને પીડા વિનાનું હાય, જ્યાં સુધી ઘડપણુ આવ્યું ન હોય, જ્યાં સૂધી ઇન્દ્રિયની શક્તિ ક્ષીણ ન થઈ હોય અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું ન હૈાય, ત્યાં સુધી વિદ્વાને આત્માના કલ્યાણુ માટે મહાન્ પ્રયત્ન કરવા; કારણ કે ઘર મળતું હાય ત્યારે કૂવા ખાઢવા, એ કેવા ઉદ્યમ કહેવાય? ૭૫ તાત્પર્ય-જેમ ઘર મળવા લાગે ત્યારે કૂવા ખાદ્યવા વ્યર્થ છે, તેમ શરીર અશક્ત થાય ત્યારે આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરવા, એ પણ વ્યર્થ છે. અવ-શું કરવું તે શું નહિ કરવું? शिखरिणीवृत्त પર तपस्यन्तः सन्तः किमधिनिवसामः सुरनदीं गुणोदारान्दारानुत परिचयामः सविनयम् । पिबामः शास्त्रौघानुत विविध काव्यामृतरसान विद्मः किं कुर्मः कतिपयनिमेषायुषि जने ॥७६॥ ગંગાના તટ ઉપર જઈને તપશ્ચર્યા કરીએ કે ઉદ્યાર ગુણવાળી સ્ત્રીઓને સવિનય સેવીએ કે વિવિધ કાવ્યરૂપ અમૃત રસાનું પાન કરીએ; અમે સમજી શકતા નથી કે શું કરીએ ? કારણ કે મનુષ્યનું આયુષ્ય તે અલ્પનિમેષવાળું છે. ૭૬ અર્થાત્ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, માટે શું કરવું તે કંઈ સમજાતું નથી. ૧૦-સંસારમાં સવ` ક્ષણભંગુર છે. शिखरिणीवृत्त - दुराराभ्यः स्वामी तुरंगचलचित्ताः क्षितिभुजो - वयं तु स्थूलेच्छा महति च पदे बद्धमनसः । Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વૈરાગ્યશતક जरा देंहं मृत्युहरति सकलं जीवितमिदं सखे! नान्यच्छ्रेयो जगति विदुषोऽन्यत्र तपसः॥७७॥ સ્વામીને પ્રસન્ન કરે કઠણ છે કારણ કે રાજાઓ અશ્વના જેવા ચંચળ ચિત્તવાળા છે અને જ્યારે આપણું ઇરછાઓ (તો) મેટી છે ત્યારે ચિત્ત ઊંચાં પદમાં લાગેલાં છે. જરા દેહને નાશ કરે છે અને મૃત્યુ સકળ જીવિતને નાશ કરે છે. માટે હે સખા! આ જગતમાં વિદ્વાનને તપ વિના બીજું શ્રેયસ્કર નથી. ૭૭ તાત્પર્ય એક એકથી મોટી મોટી આશાઓમાં એક્કેથી સંતોષ નહિ થાય અને રાત દિવસ એની એ આશામાં મન લેશિત રહેશે, તેના કરતાં કલેશને ત્યાગ કરી તપ તપવું એ ઉત્તમ! કારણ કે તપસ્વી થયા એટલે આત્મકલેશ વિરામ પામે છે. शार्दूलविक्रीडितवृत्त . माने म्लायिनि खण्डिते च वसुनि व्यर्थ प्रयातेऽर्थिनि क्षीणे बन्धुजने गते परिजने नष्टे शनैौवने। युक्तं केवलमेतदेव सुधियां यजझुकन्यापयः । पूतनावगिरीन्द्रकन्दरदरीकुञ्ज निवासः क्वचित् ॥७८॥ માન ભ્રષ્ટ થયું હોય, ધન નાશ પામ્યું હોય, માગણ નિરાશ થઈને પાછા જતા હોય, બંધુજન ક્ષીણ થયા હાય, ચાકરે જતા રહ્યા હોય અને વૈવન ધીરે ધીરે નષ્ટ થતું હોય, ત્યારે બુદ્ધિમાન મનુષ્યને તે કેવળ એ જ યોગ્ય છે કે, ગંગાના જળથી પવિત્ર થયેલાં પ્રસ્તરવાળા હિમગિરિની કંદરામાં કે સુંદર ગુફામાંના લતામંડપમાં નિવાસ કર. ૭૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભતૃહરિકૃત ' અર્થાત આ રીતે જેને સંસાર છિન્નભિન્ન થઈ ગયે હેય, તેણે પુનઃ સંસારમાં ન પડતાં તીર્થયાસ કરી ભગવદ્દભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. અવ –ચિત્ત સ્થિર ન થયું હોય તો સઘળી મનહર વરતુ: પણ અમનહર લાગે છે, માટે ચિત્ત સ્થિર કરવું જોઈએ. शार्दूलविक्रीडितवृत्त रम्याश्चन्द्रमरीचयस्तृणवती रम्या वनान्तस्थली रम्यः साधुसमागमः शमसुखं काव्येषु रम्याः कथाः। कोपोपाहितबाष्पविन्दुतरलं रम्यं प्रियाया मुखं सर्व रम्यमनित्यतामुपगते चित्ते न किंचित्पुनः ॥७९॥ ચન્દ્રનાં કિરણે રમ્ય છે, ઘાસવાળા વનના સીમા પ્રદેશે રમ્ય છે, પુરુષને સમાગમ રમ્ય છે, શાંતિનું સુખ. ૨મ્ય છે, કાવ્યની કથાઓ રેમ્ય છે, કાપથી આવેલાં આંસુનાં બિંદુથી ચંચલ એવું સ્ત્રીનું મુખ રમ્ય હોય છે, એવી રીતે સઘળું ૨મ્ય છે, પરંતુ ચિત્ત અસ્થિર હોય તે. કશું રમ્ય લાગતું નથી. ૭૯ शार्दूलविक्रीडितवृत्त रम्यं हर्म्यतलं न किं वसतये श्राव्यं न गेयादिकं किंवा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये । किंतूद्धान्तपतत्पतङ्गपवनव्यालोलदीपांकुर છાયાવગ્રહમાચ્છ વસન્તો વનતં તા.૮૦), રહેવાને માટે શું રમ્ય મંદિર નથી? સાંભળવા ગ્ય: ગાયનાદિ પણ શું નથી? અથવા તે પ્રાણ સમાણું નારીસમાગમનું સુખ પણ શું પ્રીતિને માટે અધિક નથી ? સર્વે છે પરંતુ તે સર્વ ભ્રાંતિને પામવાથી દીવા તરફ જઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક ૫૫ પડતા પતંગના પવનથી ચંચળ દીપકના અંકુરની છાયા જેવું ચંચળ છે, એમ ધારીને જ સંતે વનમાં ગયા છે. ૮૦ તાત્પર્ય–પતંગિયાની પાંખના પવનથી ડાલતી દીવાની જોત જેવાં જ ચંચળ સંસારનાં સુખ છે, એમ જાણને સંત પુરુષ વનમાં વસ્યા છે. રંગમહેલ, ગાનતાન અને સમાગમ સુખ એ સર્વ છે, પણ તે ચંચળ છે અને માત્ર ઇશ્વરનું નામ એકં જ અચળ છે. ૯ શિવાર્ચનપ્રકરણ ૮૧–૯૦ અવ –મનને નિયમમાં રાખનાર પુરુષ દુર્લભ છે. मन्दाक्रान्तावत्त आसंसारं त्रिभुवनमिदं चिन्वतां तात ताङ्नैवास्माकं नयनपदवीं श्रोत्रवर्मागतो वा। योऽयं धत्ते विषयकरिणीगाढगूढाभिमान. क्षीवस्यान्तःकरणकरिणः संयमालानलीलाम् ॥८॥ હે તાત! અમે સંસારપર્યત ત્રણે ભુવનમાં શોધી વન્યા છીએ, પરંતુ એ પુરુષ અમારા જેવામાં કે સાંભળવામાં આવ્યું નથી, કે જે વિષયરૂપી હાથણી ઉપર અત્યંત ગૂઢ અભિમાનથી મર્દોન્મત્ત થયેલા અંતઃકરણરૂપી હાથીને બાંધવાને સંયમપી ખૂંટારુપ થઈ શકે. ૮૧ અર્થાત-અમે ત્રણે લેક જોયા, પણ મનને નિયમમાં રાખે તે પુરુષ અમારા જેવામાં કે સાંભળવામાં આવ્યો નથી. રિવરિળીવૃત્ત - यदेतत्स्वाच्छन्द्यं विहरेणमकार्पण्यमशनं • સ વારઃ શ્રુતસુપરઐરાવતના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભર્તૃહરિકૃત - मनो मन्दस्पन्दं बहिरपि चिरस्यापि विमृश. न जाने कस्यैषा परिणतिरुदारस्य तपसः॥८२॥ અમારે આ સ્વછન્દ વિહાર, ઉદાર ભજન, સાધુઓ સાથે વાસ, શાન્તિરૂપી વ્રતના ફળને આપનારું શાસ્ત્રશ્રવણ અને બાહ્ય વિષમાં મનની મંદતા એ સઘળું યા. ઉત્કૃષ્ટ તપનું ફળ છે, તે ઘણા વખત સુધી વિચારતાં પણ અમારાથી સમજાતું નથી. ૮૨ અવ-શિવચરણનું ધ્યાન જ મુક્તિનું સાધન છે. શાહૂઢવિશાહિતવૃત્ત : તળf gવ મનોરથ સ્વદ ચાતં કદા-વ્યૌવનં हन्ताङ्गेषु गुणाश्च वन्ध्यफलतां याता गुणविना । कि युक्तं सहसाऽभ्युपैति बलवान् कालः कृतान्तोऽक्षमी हा!ज्ञातं स्मरशासनांघ्रियुगलं मुक्त्वास्ति नान्या गतिः ॥८॥ | મારા પિતાના હદયમાં જીર્ણ જ થઈ ગયા, તે જુવાની પણ ચાલી ગઈ, અરેરે! શરીરમાં શય વગેરે ગણે ગુણને જાણનારા વિના નિષ્ફળ થયા, અને બળવાન, સહન ન કરનાર અને નાશ કરનાર એ કાળ પણ એકાએક ચઢી આવ્યું છે. માટે હવે શું કરવું એગ્ય છે? હા! જાણવામાં આવ્યું કે, મહાદેવજીના બે ચરણના આશ્રય વિના બીજ ગતિ નથી. ૮૩ શિવશ્રદ્ધા वंशस्थवृत्त महेश्वरे वा जगतामधीश्वरे जनार्दने वा जगदन्तरात्मनि। तयोर्न भेदप्रतिपत्तिरस्ति मे तथापिभक्तिस्तरुणेन्दुशेखरे॥८४ * ઉદાર-ઉમદા-noble. + બાહ્ય વિષયોથી પરાભખ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૫૭. વૈરાગ્યશતક છે કે જગતના નિયતા મહાદેવજી અને જગતના અંતર્યામી વિષ્ણુ ભગવાન એ બજેમાં ભેદનું જ્ઞાન નથી, તે પણ તરુણેન્દુશેખર એવા શંકર ઉપર મારી ભક્તિ છે. ૮૪" शिखरिणीवृत्त स्फुरत्स्फारज्योत्स्नाधवलिततले क्वापि पुलिने सुखासीनाः शान्तध्वनिषु रजनीषु धुसरितः । भवाभोगोद्विग्नाः शिवशिवशिवेत्याविचसा कदा स्यामाऽऽनन्दोद्गतबहुलबाष्पाप्लुतदृशः ।।८५॥ વિસ્તાર પામતી વિપુલ ચંદનીને લીધે ધવલ થયેલા તલવાળા ગંગાના પુલિનપર કેઈપણ ઠેકાણે શાન્ત ધ્વનિવાળી રાત્રિએમાં સુખથી બેઠેલા, ભવના ભેગ ભેગવ્યાથી અવ–શંકરના ધ્યાનમાં જ તત્પર પુરુષ પર કામદેવનું કંઈ ચાલતું નથી. शार्दूलविक्रीडितवृत्त रे कन्दर्प करं कदर्थयसि कि कोदण्डटङ्कारवै रे रे कोकिल कोमलैः कलरवैः किं त्वं वृथा जल्पसि। मुग्धे स्निग्धविदग्धमुग्धमधुरैर्लोलः कटाक्षरलं . चेतश्चुम्बितचन्द्रचूडचरणध्यानामृतं वर्तते ॥ રે કામદેવ! તું ધનુષના ટંકારથી હાથને શું કામ પીડા આપે છે? રે કેયલ! તું મને હર અવ્યક્ત મધુર શબ્દો વડે શા માટે વૃથા બોલે છે? હે સુંદરિ! તું નેહવાળાં, ચતુર, મને હર અને પ્રિય એવા કટાક્ષથી શા માટે જુવે છે? કારણ કે મારું ચિત્ત, શંકરનાં ચરણનાં ધ્યાનરૂપી અમૃતનું પાન કરી રહ્યું છે. તાત્પર્ય-શિવભક્તિમાં ભળેલા પુરુષને વિકાર થતું નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ભતૃહરિકૃત ઉદ્વિગ્ન થયેલા અને શિવ, શિવ અને શિવ એમ આત વચનનું ઉચ્ચારણ કરતા અમે આનંદથી ઉદ્દભવેલાં પુષ્કળ આપદકથી ભીંજાયેલી દષ્ટિવાળા ક્યારે થઈશું? ૮૫ . शिखरिणीवृत्त वितीर्णे सर्वस्वे तरुणकरुणापूर्णहृदयाः स्मरन्तः संसारे विगुणपरिणामा विधिगतिः। वयं पुण्यारण्ये परिणतशरच्चन्द्रकिरणस्त्रियामां नेष्यामो हरचरणचित्तैकशरणाः ॥८६॥ સર્વસ્વનું દાન કરી દીધા પછી ઘણું કરુણાથી પૂર્ણ થયેલાં હદયવાળા અને સંસારમાં વિધિની ગતિ વિગુણ પરિણામવાળી છે એવું સ્મરણ કરનારી તથા હરનું ચરણ જ જેઓના ચિત્તનું શરણ છે એવા અમે પયપ અરણ્યમાં શરદની પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં રાત્રિઓ ગાળીશું. ૮૬ અવ–આશાનો ત્યાગ ક્રર, એ અત્યંત સુખનું કારણ છે. शिखरिणीवृत्त महादेवो देवः सरिदपि च सैवामरसरिद्गहा एवागारं वसनमपि ता एव हरितः। सुहृद्वा कालोऽयं व्रतमिदमदैन्यव्रतमिति कियद्वा वक्ष्यामो वटविटप एवास्तु दयिता ॥ મહાદેવ એ જ દેવ છે, નદી પણ તે જ પ્રસિદ્ધ ગંગા છે, ગુફા એ જ ઘર છે, દિશાએ જ વસ્ત્ર છે, કાલ મિત્ર છે અને વડની શાખા સ્ત્રી છે. એવી રીતે આ વ્રત દીનતા વિનાનું અથાત્ ઉદારતાવાળું વ્રત છે. હવે કેટલું કહીએ? અર્થા-ગંગામાં સ્નાન કરી જીવવું ઉત્તમ છે, પણ માગી ખાઈને જીવવું ઉત્તમ નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વૈશગ્યશતક અર્થાતસંસારની પ્રવૃત્તિ મિથ્યા છે, એમ માન્યા. પછી જ આનંદથી ઇશ્વરપરાયણ થવાય છે અને તે જ કાળ સુખમાં જાય છે. कदा वाराणस्याममरतटिनीरोधसि वसन्वसानः कौपीनं शिरसि निदधानोऽञ्जलिपुटम्। ૩ નાથ! ત્રિપુરા! ! tત્રનયન! प्रसीदेत्याक्रोशनिमिषमिव नेष्यामि दिवसान ॥८॥ કાશી નગરીમાં ગંગા નદીના તીર પર નિવાસ કરતે, લગેટી પહેરતે તથા મસ્તક પર અંજલિસંપુટ કરી અર્થાત્ હાથ જોડી નમસ્કાર કરતા કરતા હું હે ગારીનાથ હે ત્રિપુરાંતક! હે શંભે! હે બક! તું મારા પર પ્રસન્ન થા?’ આવી રીતે આક્રેશ કરીને ક્ષણ માત્રની પેઠે અનેક દિવસેને ક્યારે વ્યતીત કરું વારૂ? ૮૭ પરસેવાની નિંદા. स्रग्धरावृत्त स्नात्वा गाङ्गैः पयोभिः शुचिकुसुमफलैरर्चयित्वा विभो त्वां ध्येये ध्यानं नियोज्य क्षितिधरकुहरग्रावपर्यङ्कमूले। आत्मारामः फलाशी गुरुवचनरतस्त्वत्प्रसादात्स्मरारे दुःखान्मोक्ष्ये कदाऽहं समकरचरणे पुंसि सेवासमुत्थात् ॥८॥ હે સ્મરા ! હે શંકર ! સ્વસ્વરૂપમાં રમવાવાળો, સ્વર્ગ વગેરેની આશા ન કરનાર અને ગુરુના વચન ઉપર પ્રીતિ રાખનાર એવો હું, ગંગાના જળથી સ્નાન કરી, પવિત્ર પુષ્પ અને ફળવડે આપનું પૂજન કરી, પર્વતની ગુફાના પથ્થરપી શય્યાના મૂળમાં બેસીને ધ્યાન કરવા ગ્ય એવા આપનું જ ધ્યાન ધરી, તમારી કૃપાથી, ચરણપર Page #235 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત મગરના આકારની રેખાવાળા મહાભાગ્યસંપન્ન પુરુષની સેવાથી થતાં દુખમાંથી કયારે મુક્ત થઈશ ? ૮૮* मनुष्टुभवृत्त gવા નિઃસ્પૃહૂ રતઃ પગપાત્રો વિવર: कदा शंभो भविष्यामि कर्मनिमूलनक्षमः ।.८९॥ હે શંકર ! એકલે, નિઃસ્પૃહ, સંગરહિત, શાંત, હાથરૂપી પાત્રવાળો, દિગબર અને કર્મને નિર્મૂળ કરવાને શક્તિવાન એ હું ક્યારે થઇશ? ૯ જ મેળવવા યોગ્ય છે. शार्दूलविक्रीडितवृत्त पाणि पात्रयतां निसर्गशुचिना भैक्षेण सन्तुष्यतां यत्र क्वापि निषीदतां बहुतृणं विश्वं मुहुः पश्यताम्। *शार्दूलविक्रीडितवृत्त शय्या शैलशिला गृहं गिरिगुहा वस्त्रं तरूणां त्वचः सारङ्गाः सुहृदो ननु क्षितिरुहां वृत्तिः फलैः कोमलैः। येषां निर्झरमम्बु पानमुचितं रत्यै च विद्याङ्गना मन्ये ते परमेश्वराः शिरसि यैर्बद्धो न सेवाञ्जलिः॥ જે પુરુષોને પર્વતની શિલા શય્યા હોય છે, પર્વતની ગુફા ઘર હોય છે, વૃક્ષની છાલ વસ્ત્ર હોય છે, મૃગલાં અથવા પંખીઓ મિત્ર હોય છે, વૃક્ષેનાં કોમળ ફળવડે આજીવિકા હોય છે, ઝરણાંનાં જળનું ઉચિત પાન હોય છે, સ્ત્રીની પેઠે સુખ આપનારી વિદ્યાપી સ્ત્રી હોય છે અને જેઓએ રાજા વગેરેની સેવા માટે હાથ જોડ્યા નથી. તે પુરુષ પરમેશ્વર છે, એમ હું માનું છું. તાત્પર્ય-આ પ્રમાણે જેઓ નિઃસ્પૃહ રહી જીવન ગાળનારા છે, તેઓને જ ધન્ય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યેશતક अत्यागेऽपि तनोरखण्डपरमानन्दावबोधस्पृशा.. मध्वा कोऽपि शिवप्रसादसुलभः सम्पत्स्यते योगिनाम् ॥१०॥ * હથેલીને ભેજનપાત્ર બનાવનારા, સવભાવતઃ પવિત્ર ભિક્ષાશથી સંતુષ્ટ થનારા, સ્મશાનમાં અથવા વનમાં ગમે તે સ્થળે બેસનારા, વારંવાર વિશ્વને અથવા તેમાંના પ્રપંચને તૃણસમાન તુચ્છ નીહાળનારા અને શરીરને ત્યાગ ન કરતાં પણ અખંડ બ્રહ્માનંદના જ્ઞાનને સ્પર્શ કરનારા યેગી જનોને શિવપ્રસાદથી સુલભ થતે અનિર્વચનીય ગમાર્ગ સુસંપન્ન હોય છે. ૯૦ ૧૦ અવધૂતચર્યાપ્રકરણ ૧૧-૧૦૦ નિરંતર ભગવાનના ધ્યાનમાં તત્પર યોગીની સ્થિતિ આવી હેય છે. शार्दूलविक्रीडितवृत्त कौपीनं शतखण्डजर्जरतरं कन्था पुनस्तादृशी निश्चिन्तं सुखसाध्यभैक्षमशनं शय्या स्मशाने वने। मित्रामित्रसमानताऽतिविमला चिन्ताथ शून्यालये ध्वस्ताशेषमदप्रमदिमुदितो योगी सुखं तिष्ठति ॥९॥ * વિપત્તિમાં પડેલા કુટુંબની ઇચ્છાથી દુઃખ ભોગવવા કરતાં પરમ સુખ આપનાર ગંગાના તટ ઉપર નિવાસ કરવો ઉત્તમ છે. स्रग्धरावृत्त सत्यामेव त्रिलोकीसरिति हरशिरश्चुम्बिनीविच्छटायां सद्धतिं कल्पयन्त्यां वटविटपभवैवल्कलैः सत्फलैश्च । कोऽयं विद्वान विपत्तिज्वरजनितरुजाऽतीव दुःखासिकानां वक्त्रं वीक्षेत दुःस्थे यदि हि न बिभृयात्स्वे कुटुंबेऽनुकंपाम् ॥ - ' જ્યારે વિપત્તિરૂપી જ્વરથી ઉત્પન્ન થયેલા રોગથી અતિશય દુખે કરી રહેવાવાળા સ્વકુટુંબ ઉપર દયા ન ૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ દર ભર્તૃહરિકૃત સા કઢ્ઢડાથી સાંધેલી અત્યંત જૂની લંગાટી, સેા કકડાથી સાંધેલી જૂની કથા, સુખથી મળે તેવી ભિક્ષાનું નિશ્ચિતપણાથી ભાજન, સ્મશાનમાં અથવા વનમાં સૂવાનું, મિત્ર અને શત્રુ ઉપર સમાન ભાવ રાખવા અને એકાંત સ્થળમાં ઇશ્વરનું શુદ્ધ (મને) ધ્યાન ધરવું-આ સર્વ સામગ્રીવાળા તથા જેને સંપૂર્ણ મદ અને પ્રમાદ નાશ થયાં છે એવા આન ક્રમાં રહેનારા ચેાથી સુખમાં રહે છે. ૯૧ તાપ-ચેાગાભ્યાસ કરતા ને ભગવાનના ધ્યાનમાં તત્પર રહેતા ચેાગી, ફાટેલી લગેાટી વગેરેથી ખિન્ન થત નથી, પણ સુખથી રહે છે. રાખી શકાય તેા શ્રીશંકરના મસ્તકનું ચુંમન કરનારી, ટિમેખલાની શેાભાને ધારણ કરનારી ગંગા નદી, વટવૃક્ષા માંથી થનારાં વલ્કલેાવડે તથા ઉત્તમ ફ્ળેવટે આજીવિકા પૂરી પાડતી હેાવા છતાં કયા વિદ્વાન (કુટુંબ માંહેલા) દુઃખી સ્થિતિવાળાએની પાસે રહી તેમના મુખનું અવલેાકન કરતા રહે ? તાત્પર્ય–દુ:ખી સ્વજનનું ભરણુ પાષણ કરવા અસમર્થ પુરુષે નિર્દયતાથી તેમના દીન મુખાનું અવલેાકન કરવા કરતાં નૈસગિક સર્વ સાધના વડે ઉપજીવિકા ચલાવનારી ગંગા નદીના તટ પર જઈ વસવું એ જ શ્રેયસ્કર છે. અવ૦-વૈરાગ્યથી કાશીમાં વસવું એ ઉત્તમ છે. शार्दूलविक्रीडितवृत्त उद्यानेषु विचित्रभोजनविधिस्तीव्रातितीव्रं तपः कौपीनावरण सुवस्त्रममितं भिक्षाटनं मण्डनम् । आसन्नं मरणं च मङ्गलसमं यस्यां समुत्पद्यते तां काश परिहृत्य हन्त विबुधैरन्यत्र किं स्थीयते ॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ વિરાયશતક ભેગની આશા તજીને સર્વદા ભગવાનનું ધ્યાન જ ધરવું. 'अनुष्टुभ्वृत्त ब्रह्माण्डमण्डलीमात्रं किं लोभाय मनस्विनः। शफरीस्फुरितेनाब्धेः क्षुब्धता जातु जायते ॥९२॥ બ્રહ્માંડનું મંડળ, શું વિવેકી પુરુષને લેભાવે છે? માછલીઓના ક્રુરવાથી કોઈ દિવસ સમુદ્ર ચલાયમાન થાય છે શું? ૯૨ * * જ્યાં ઉદ્યાનમાં ભાતભાતનાં ભેજન હોય છે, અત્યંત તીવ્ર કૃછુ ચાંદ્રાયણદિ તપ હોય છે, ગુહ્યસ્થાનને ઢાંકવા માટે સુંદર વસ્ત્ર હોય છે, અપરિમિત ભિક્ષાટન તે જ શોભા કરનારું હોય છે અને પાસે આવેલું મરણ મંગળ જેવું થાય છે, તે કાશીને છેડીને હાય હાય પંડિતે બીજે ઠેકાણે શા માટે રહેતા હશે ? *અવ૦-સાર અન અસારના વિવેકવાળા પુરુષને વિવેકથી સર્વત્ર બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. शिखरिणीवृत्त । यदासीदज्ञानं स्मरतिमिरसंस्कारजनितं तदा दृष्टं नारीमयमिदमशेषं जगदपि। इदानीमस्माकं पटुतरविवेकाञ्जनजुषां समीभूता दृष्टिस्त्रिभुवनमपि ब्रह्म मनुते ॥ જ્યારે કામદેવસ્ટપી અંધકારના સંસ્કારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું ત્યારે આ સઘળું જગત સ્ત્રીમય એવામાં આવતું હતું; હમણું અત્યંત વિવેકરૂપી કાજળને સેવવાથી શત્રુ અને મિત્રમાં સમાન થયેલી અમારી દષ્ટિ ત્રણ જગતને બ્રહામય દેખે છે. (આ શ્લોક શૃંગારશતકમાં ૬૯ મે છે.) Page #239 -------------------------------------------------------------------------- ________________ મતિ અવનિઃસ્પૃહીની લક્ષ્મી પ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त मातर्लक्ष्मि भजस्व कश्चिदपरं मत्काङ्किणी मास्म भूभोगेभ्यः स्पृहयालवो न हि वयं का निःस्पृहाणामसि। सद्यः स्यतपलाशपत्रपुटिकापात्रे पवित्रीकृते भिक्षासक्तुभिरेव संप्रति वयं वृत्ति समीहामहे ॥१३॥ | હે લક્ષ્મી માતા ! હવે તું કઈ બીજાને ભજ, મારી ઈરછાવાળી મા થા; કારણ કે અમને ભેગની સ્પૃહા જ નથી તો પછી નિઃસ્પૃહીને તું કેણું માત્ર છે? અમે તો હમણાં પવિત્ર અને તરતના બનાવેલા ખાખરાના પડિયા અર્થ-કાશી ક્ષેત્ર, જે પરમ શાન્વિનું સ્થાન છે, તે છેડીને બીજે ઠેકાણે શા માટે વસવું? . વિક્ટોહિતવૃત્ત नायं ते समयो रहस्यमधुना निद्राति नाथो यदि स्थित्वा द्रक्ष्यति कुप्यति प्रभुरिति द्वारेषु येषां वचः। चेतस्तानपहाय याहि भवनं देवस्य विश्वेशितुनिदीवारिकनिर्दयोक्त्यपरुषं निःसीमशर्मप्रदम् ॥ તારો આ વખત નથી, કારણ કે હમણું માલિક એકાંતમાં જઈ નિદ્રા લે છે. જે થોડીવાર પછી જઈશ તે માલિક તને જોઈને કોપાયમાન થશે,' એમ જેઓના દરવાજામાં વચન સાંભળવામાં આવે છે, તે પુરુષોને છડી દઈને, હે ચિત્તા દરવાન રહિત, નિર્દય અને કઠોર વાણીથી રહિત અને અનંત સુખને આપવાવાળાં વિશ્વેશ્વરના મંદિરમાં જ. તાત્પર્ય–રાજદ્વારમાં રહી સેવા કરવી, તેના કરતાં રાજરાજેશ્વર કાશી વિશ્વેશ્વરના દ્વારમાં આનંદથી રહેવું એ સારું. Page #240 -------------------------------------------------------------------------- ________________ પૈસભ્યશતક માં ભિક્ષા માગીને આશૈલા સાથવાથી સાંપ્રત આજીવિકા ચલાવવાની ઈચ્છા કરીએ છીએ. ૯૩ * અવ-મુનિની રાજા સાથે તુલના. शिखरिणीवृत्त मही रम्या शय्या विपुलमुपधानं भुजलता . वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः। स्फुरदीपश्चन्द्रो विरतिवनितासंगमुदितः सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ॥१४॥ * સ્ત્રી પ્રતિ ઉક્તિ. हरिणीवृत्त प्रियसखि विपदण्डव्रातप्रतापपरम्परापरिधिचपले चिन्ताचक्रे निधाय विधिः खलः। मृदमिव बलात्पिण्डीकृत्य प्रगल्भकुलालवदमयति मनो नो जानीमः किमत्र विधास्यति॥ હે પ્રિયસખિ! ખલ વિધિ, પ્રગલભ કુંભારની પેઠે વિપત્તિરૂપી દંડના સમુદાયના પ્રતાપની પરંપરાપી મંડલાકાર ફરવાથી, ચંચળ એવા ચિંતારૂપી ચક્ર ઉપર ચઢાવીને મારાં મનને માટીની પેઠે બળાત્કારથી પિંડપ કરી સમાવે છે અને હજી પણ આ સંસારમાં શું કરશે. એ અમારા જાણવામાં આવતું નથી. • अनुष्टुभवृत्त यूयं वयं वयं यूयमित्यासीन्मतिरावयोः । किं जातमधुना येन यूयं यूयं वयं वयम् ॥ હે મિત્ર! તમે તે અમે અને અમે તે તમે જ, એમ પ્રથમ આપણું મતિ હતી; પણ હમણું તે તમે તે તમે અને અમે તે અમે એમ થયું છે, એ શું થયું? - Page #241 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત મહી એ જ સુંદર શયન, હાથપી લતા એ જ મોટું આશિર્ક, આકાશ એ જ ચંદર, અનુકલ પવન એ જ વ્યજન ને ચન્દ્રમા એ જ જેને દેદીપ્યમાન દીવે છે એ તથા વિરતિ અથત વૈરાગ્યપી વનિતાના સંગથી પ્રસન્ન થયેલે મુનિ મોટા ઐશ્વર્યવાળા અને વિશેષ પ્રીતિવાળા વનિતાના સંગથી પ્રસન્ન થયેલા રાજાની પેઠે શાન્ત થઈને - તાત્પર્ય-હે મિત્ર! હું તે તુ ને તું તે હું, એમ આપણે એક હતા ત્યારે હતું, ને હવે એટલે વૈરાગ્ય લીધાથી હું તે હું અને તું તે તું, એમ ભેદ પડી ગયો. અવ-વૈરાગીની કોઈ તરણ સ્ત્રી પ્રતિ ઉક્તિ. मन्दाक्रान्तावृत्त बाले लीलामकुलितममी मन्थरा दृष्टिपाताः किं क्षिप्यन्ते विरम विरम व्यर्थ एष श्रमस्ते। सम्प्रत्यन्ये वयमुपरतं बाल्यमास्था वनान्ते क्षीणो मोहस्तृणमिव जगजालमालोकयामः॥ હે બાળા ! લટકાથી મીચાતાં આ મંદમંદ કટાક્ષ તે શું કરવાને માટે નાંખે છે? તારો એ શ્રમ વ્યર્થ છે, માટે વિરામ પામ-એમ ન કરકારણ કે હમણાં અમે બદલાઈ ગયા છીએ. અમારી બાલ્યાવસ્થા બદલાઈ ગઈ છે. અમારી આસ્થા વનમાં લાગી રહી છે. મેહ ક્ષીણ થઈ ગયે છે અને જગતની જાળ અમે તૃણવત્ જોઈએ છીએ. (આ લોક શ્રૃંગારશતકમાં ૬૨ મે છે.) शिखरिणीवृत्त इयं बाला मां प्रत्यनवरतमिन्दीवरदलप्रभाचोरं चक्षुः क्षिपति किमभिप्रेतमनया। Page #242 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યશતક સુખથી સુવે છે. ( આ શ્લેકનાં પદમાં શ્લેષ છે. વિરતિ એટલે વૈરાગ્ય અને વિશેષ પ્રીતિવાળી સ્ત્રી.) ૯૪ * અવભિક્ષા માગી ભોજન કરવું સ્વીકારે, એવા ગુણવાળો પુરુષ જગતમાં દુર્લભ છે. शार्दूलविक्रीडितवृत्त भिक्षाशी जनमध्यसंगरहितः स्वायत्तचेष्टः सदा दानादानविरक्तमार्गनिरतः कश्चित्तपस्वी स्थितः। रथ्याक्षीणविशीणजीर्णवसनः संप्रोतकथाघरो निर्मानो निरहंकृतिः शमसुखाभोगैकबद्धस्पृहः ॥१५॥ "गता मोहोऽस्माकं स्मरकुसुमबाणव्यतिकरज्वरज्वाला शान्ता तदपि न वराकी विरमति ॥ આ બાળા નીલ કમળની કાતિને ચેરનારાં ચક્ષુથી મારા તરફ એકસરખી જુવે છે, પણ તેથી શું? કારણ કે અમારો મેહ જતો રહે છે અને કામદેવનાં પુષ્પબાણથી ઉત્પન્ન થતી જવરવાળા પણ શાંત પડી ગઈ છે, તથાપિ આ તુચ્છ સ્ત્રી કેમ જંપતી નથી? - તાત્પર્ય-અમારે મેહ ઉતરી ગયું છે, એટલું જ નહિ, પણ કામવર પણ અમને આવતા નથી, તે પછી આ બાળા શું કરવાને માટે અમથી અમારા તરફ જુવે છે? સાર–અમારો વિરાગ્ય દઢ છે, એટલે સ્ત્રીનાં કટાક્ષ અમને વાગનાર નથી. (આ લોક શૃંગારશતકમાં ૬૩ મે છે. ) *शादूलविक्रीडितवृत्त त्रैलोक्याधिपतित्वमेव विरसं यस्मिन्महाशासने तल्लुब्ध्वाऽऽसनवस्त्रमानघटने भोगे रति मा कृथाः। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो जृम्भते यत्स्वादाद्विरसा भवन्ति विषयास्त्रैलोक्यराज्यादयः॥ 9 Page #243 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત ભિક્ષાનું ભાજન કરનારા, મનુષ્યના સંગથી રહિત, ઇંદ્રિયના વ્યાપારને સદા સ્વાધીનમાં રાખનાર, સત્પાત્રને દાન આપવાથી ને દાન લેવાથી રહિત એવા માગમાં આસક્ત, ગલીમાં પડેલાં જૂનાં ફાટેલાં કપડાંના કકડાથી સાંધેલી ગાદડીને ધારણ કરનાર, નિર્માની, અહંકારરહિત, એક શાંતિના સુખમાં જ ઇચ્છાવાળા અને વ્યાપાર વગર રહેતા એવા તપસ્વી કેઇ એકજ હાય છે. ૯૫ અવ૦-સ્તુતિ ક્રે નિદાથી હષ શાક શા? ૬૮ शार्दूलविक्रीडितवृत्त चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः किंवा तत्त्वविवेक पेशलमतिर्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाष्यमाणा जनैर्न क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥९६॥ શું આ ચાંડાળ છે અથવા તા બ્રાહ્મણ છે? શૂદ્ર છે કે તાપસ છે? અથવા તેા તત્ત્તવિવેચનથી સંસ્કાર પામેલી બુદ્ધિવાળા કાઇ ચેાગીશ્વર છે? આ રીતે ઉત્પન્ન થયેલા વિકલ્પથી ત કરી ખેલતા આગેવાનેથી કંઇ પણ કાપ કે સંતાષ પામ્યા વગર યાગીશ્વરે માર્ગમાં પંડે ચાલ્યા જાય છે. હું મનુષ્ય ! જે ઉપનિષદમાં કહેલું જ્ઞાન થવાથી ત્રણ લાકનું આધિપત્ય પણ રસહીન થાય છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી, જેમાં આસન, વસ્ત્ર અને માન મળે છે એવા ભાગમાં પ્રીતિ ન કર: (કેમકે) નિત્ય અને શાસ્ત્રમાં કહેલા અનિવેંચનીય એવા એક જ બ્રહ્મજ્ઞાનરૂપી તે ભાગ જ્યારે વિકાસ પામે છે ત્યારે તે ભાગના અનુભવ કરવાથી ત્રણ લેાકનાં રાજ્ય વગેરે સઘળા વિષયેા રસહીન થઈ જાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ વિશગ્યશતક તાત્પર્ય-યેગી થયે તેને માન અપમાન શું? કઈ ચાંડાળ કહે, કેઇ શુદ્ર કહે અને કઈ કદાપિ માટે ગીશ્વર કહે, તે પણ જેને હર્ષશોક થતું નથી, એવા નિર્લેપ ગીઓને જ ધન્ય છે.* અવ–મનુષ્યની વૃત્તિ વૈરાગ્યને માટે શ્રેષ્ઠ છે. शार्दूलविक्रीडितवृत्त हिंसाशून्यमयत्नलभ्यमशनं धात्रा मरुत्कल्पितं व्यालानां पशवस्तृणांकुरभुजः सृष्टाः स्थलीशायिनः। संसारार्णवलंघनक्षमधियां वृत्तिः कृता सा नृणां यामन्वेषयतां प्रयान्ति सततं सर्वे समाप्ति गुणाः॥९७॥ બ્રહ્માએ, સર્પોના ભક્ષણને માટે હિંસારહિત અને વગર યને પ્રાપ્ત થાય તે પવન બનાવ્યું છે, પશુઓનાં ભક્ષણ *અવ-વનવાસી યોગીઓને જ ધન્ય છે. शिखरिणीवत्त सखे! धन्याः केचित् त्रुटितभवबन्धव्यतिकरा वनान्ते चित्तांतर्विषमविषयाशीविषगताः। शरश्चन्द्रज्योत्स्नाधवलगगनाभोगसुभगां नयन्ते ये रात्रि सुकृतचयचित्तैकशरणाः॥ હે સખે ! જેમનાં ભાવબંધનના સંબંધ તૂટી ગયેલા છે તથા અંતરમાં રહેલા વિષમ વિષયરૂપી ઝેરી સર્પ નાશ પામેલા છે એવા તથા પુણ્યના સમુદાયમાં જ જેઓનું ચિત્ત લાગેલું છે એવા કેટલાએક ભાગ્યશાળી પુરુષ શરદ્દ ઋતુમાંના ચંદ્રની ચંદનીથી ધવલ થયેલા આકાશવડે અત્યંત સુશોભિત લાગતી રાત્રિ વનમાં ગાળે છે. t સાપ પવનનું ભક્ષણ કરીને જીવે છે એમ લોકવાયકા છે. વળી છે ઉપરથી સાપ પવનભક્ષ નામ આપેલું હોય એમ લાગે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ "૭૦ ભર્તુહરિકૃત માટે તૃણના અંકુર અને સુવા માટે પૃથ્વી બનાવી છે અને સંસારસાગર તરવાને સમર્થ બુદ્ધિવાળા માણસને માટે એ વૃત્તિ કરેલી છે કે, જે વૃત્તિને શોધતાં ઝટ સવે ગુણેની સમાપ્તિ થઈ જાય છે. ૯૭ તાત્પર્ય–સર્પાદિ અંડજ અને પશુ વગેરેને માટે બ્રહ્માએ જે આજીવિકા–વૃત્તિ બાંધેલી છે, તેથી જૂદી જ આજીવિકાવૃત્તિ મનુષ્યને માટે નિર્માણ કરેલી છે–એટલે કે મનુષ્યમાં બુદ્ધિ મૂકેલી છે અને તે બુદ્ધિવડે કરીને મનુષ્ય આ સંસારસમુદ્રને તરવાને સમર્થ થઈ શકે છે, જેથી સંસારાણવ તરાય એ જ વૃત્તિને મનુષ્ય સ્વીકાર કરે જોઈએ. અવર-શું ઈચ્છવા યોગ્ય છે? * * मन्दाक्रान्तावृत्त गङ्गातीरे हिमगिरिशिलाबद्धपद्मासनस्य ब्रह्मध्यानाभ्यसनविधिना योगनिद्रां गतस्य । किं तैर्भाव्यं मम सुदिवसैर्यत्र ते निर्विशङ्काः संप्राप्स्यन्ते जरठहरिणाः शङ्गकण्डूविनोदम् ॥९८॥ ગંગાના તીર ઉપર હિમગિરિની શિલાપર પદ્માસન વાળી વિધિ પ્રમાણે બ્રહ્મનું ધ્યાન ધરીને, રોગનિદ્રાને પામેલાં એવા મારા શરીરને નિઃશંક થઈને ઘરડાં હરણું પોતાનાં શિંગડાં ઘસે, એવા મારા તે સુદિવસે જાવ. ૯૮ અર્થા–ઘરડાં હરણું પિતાનાં શિંગડાં ઘસે તે પણ સમાધિ છૂટે નહિ એવી બ્રહ્મધ્યાનલીન યુગનિદ્રાને પ્રાપ્ત થયેલા તે દિવસે જ શુભ દિવસે ગણાય છે. અવ –તૃષ્ણારહિત યોગીઓને જ ધન્ય છે. स्रग्धरावृत्त पाणिः पात्रं पवित्रं भ्रमणपरिगतं भक्षमक्षय्यमन्नं विस्तीर्ण वस्त्रमाशासुदशकममलं तल्पमस्वल्पमुर्वी । Page #246 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યશતક येषां निःसंगतांगीकरणपरिणतिः स्वात्मसंतोषिणस्ते धन्याः संन्यस्तदैन्यव्यतिकरनिकराः कर्म निर्मूलयन्ति ॥९९॥ * જેમને હસ્તરૂપી પવિત્ર પાત્ર છે, ભ્રમણ કરી ભિક્ષા માંગવાથી અક્ષ અન્ન મળે છે, દશ દિશાપી વિસ્તીર્ણ વસ્ત્ર છે, પૃથ્વીપી નિર્મળ અને વિશાલ શય્યા છે, જેઓએ નિઃસંગતાને અંગીકાર કર્યો છે, જેઓ પોતાના આત્માને વિષે સંતેષ માને છે તથા જેઓએ દીનતાના સમુદાયને (દુઃખોને) ત્યાગ કર્યો છે એવા ધન્ય પુરુષો પોતાનાં કર્મને નાશ કરે છે. ૯ ' અર્થા–જેમણે કમેને ત્યાગ કરે છે એટલે જેઓ કર્મથી પણ દૂર રહેલા છે–જેમને કંઈ કમ પણ નથી, એવા બ્રહ્મપરાયણાને જ ધન્ય છે. પંચમહાભૂતની પ્રાર્થના शार्दूलविक्रीडितवृत्त मातर्मेदिनि तात मारुत सखे तेजः सुबन्धो जल भ्रातोम मिबद्ध एव भवतामेषः प्रणामाञ्जलिः। युष्मत्संगवशोपजातसुकृतोद्रेकस्फुरनिर्मलજ્ઞાનાપાતરમતમામરિમા જે જે વ્રજ ૨૦૦ હે માતા તુલ્ય મેદિની! હે પિતાતુલ્ય પવન! હે મિત્રતુલ્ય તેજ! હે સબંધુતુલ્ય જળ ! અને હે ભ્રાતાતુલ્ય આકાશ! તમારી આગળ હું આ બે હાથ જોડું છું, કારણ કે હવે તમારા સંગથી થયેલા પુણ્યના આધિક્યથી પુરાયમાન સ્વચ્છ જ્ઞાનથી જેને સઘળે મેહમહિમા દૂર થયેલો છે એવો હું પરબહ્મમાં લય પામું છું. અથ–બ્રહ્મમાં લય પામતાં છેવટના પ્રણામ કરું છું. ૧૦૦ ॥ इति श्रीमद्राजर्षिप्रवरभर्तृहरिकृतं वैराग्यशतकं संपूर्णम् ॥ * ખૂટે નહિ તેવું. Page #247 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત ' - અપ્રચલિત ક્ષેપક શ્લોકે સુખનું સ્થાન भो माः श्रुणुत स्फुटाक्षरमिदं वाक्यं शिवप्राप्तये सन्तः क्रीडनमिन्द्रियैः सुखलवप्राप्त्यर्थमभ्युद्यताः। संसारे क्षणभङ्गभङ्गुरतरे लभ्यं न चात्यन्तिकं . स्वात्मन्यस्ति समाधिनिर्मितसुखं यत्तत्स्वयं चिन्त्यताम् ॥१॥ હે પુરુષો! કલ્યાણની-મુક્તિની પ્રાપ્તિને માટે તમે આ સ્પષ્ટ અક્ષરવાળું વાક્ય સાંભળે. સાધુ પુરુષે સુખના અંશને પ્રાપ્ત કરવા માટે ઇંદ્રિા સાથે કીડા કરે છે. પણ ક્ષણ માત્રમાં થતા ભંગને લીધે અતિ વિનશ્વર એવા સંસારમાં અત્યંત સુખ લભ્ય નથી. માટે પોતાના અંતઃકરણમાં જે સમાધિએ નિર્માણ કરેલું સુખ છે તેનું તમે ચિંતન કરે. કમવશ જનેની નિક્ષતા नो चिन्तामणयो न कल्पतरवो नाष्टौ महासिद्धयતાવવા પિતયે નામામિનતા नेदं मजति मानसंच चपलं ब्रह्मामृताम्भोनिधौ धिक्धिकर्मकुटीमिमां तदपि न त्यक्तुं वयं शक्नुमः॥२॥ કમવશ થયેલા અમે ચિંતામણિએ મેળવ્યા નહીં અને કલ્પવૃક્ષે મેળવ્યા નહીં. આ દેહને વશ થનારી આઠ મહાસિદ્ધિઓ પણ પરોપકાર માટે અમે મેળવી નહીં. અમારું આ ચપલ ચિત્ત બ્રહ્મામૃતસ્ત્ર૫ સાગરમાં નિમગ્ન થતું નથી. ધિકાર છે, ધિક્કાર છે આ કમકુટીને આ કર્મને લીધે અમારાથી કાંઈ બનતું નથી તથાપિ અમે તેને તજી શક્તા નથી. ૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ - વૈરાગ્યશતક જ્ઞાતાનું નિરાભિમાન आघ्राय पुस्तक धन्याः सर्व विद्म इति स्थिताः। शतकृत्वोऽपि श्रुण्वन्तो हा! न विद्मो जडा वयम् ॥३॥ ધન્ય પુરુષે મસ્તકને સુંઘીને “અમે સર્વ જાણીએ છીએ' એમ માની બેઠા છે. પરંતુ સવાર સાંભળવા છતાં અહાહા ! અમે જડ તે કાંઈ પણ જાણતા નથી. તાત્પર્ય–જે પુરુષો કઈ પણ વિષયના કોઈ પણ ગ્રંથનું સાવૅત માર્મિક વાચન કરીને તેમાંના સર્વ રહસ્યને જાણ શકે છે તેઓ ધન્ય છે પણ સે વાર સાંભળવા છતાં જેઓ કાંઈ પણ જાણતા જ નથી તેઓ તે મૂર્ખ જ છે. વિષયી જનને વિષયત્યાગની આવશ્યકતા गर्भावामे शयित्वा कलिमलनिलये पूतिमध्ये जघन्ये स्त्रीकुक्षौ पीडिताङ्गः कथमपि विवरान्निर्गतः क्लेदलिप्तः। भूयस्तत्रैव रागप्रकृतिरिह नरो मन्दबुद्धिर्दुरात्मा सोऽयं संसारचक्रे भ्रमति शठमतिलॊकमध्ये यथान्धः॥४॥ જેમ શઠબુદ્ધિ ધરાવતે અંધ પુરુષ માં જમણ કરે છે, તેમ સંસારમાંનાં દુઃખનું સદન, મધ્યમાં દુર્ગંધવાળાં અને તુચ્છ-સિંઘ એવાં સ્ત્રીના ઉદરમાંના ગર્ભવાસમાં શયન કરીને પીડિત થયેલાં અંગવાળા અને યોનિવિવરમાંથી બહાર નીકળેલ ઓરથી ખરડાયેલો મંદબુદ્ધિ દુરાત્મા પુરુષ પુનઃ તે પર જ આસક્તિ ધરાવતે આ સંસારચકમાં ભ્રમણ કર્યા કરે છે. નોંધ-આ વધારાના શ્લોક ગુજરાતી પ્રેસના હસ્તલિખિત ગ્રન્થોના સંગ્રહમાંની શતકોની એક પથીમાંથી લીધા છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રેસનાં ધાર્મિક પુસ્તકો ૨ . ૦ ૨ ૦ ૨ ૦ ૨ ૨ ૦ - ૩ ૦ ૦ - રૂ. આ પૈ. કૃષ્ણપનિષ (મૂળ સહિત ગુજરાતી ભાષાંતર અને ટીકા) - ૪-૦ કૃષ્ણ કથામૃત (લેખક ઇ. સ. દેસાઈ) એ નથી ગોવિંદ દામોદર સ્તોત્ર (બિલ્વે મંગળ રચિત મૂળ સાથે ગુ.ભાષાંતર) કૃષ્ણાન યુદ્ધ ... ••• • નચિકેતા અને યમરાજ ... • • ૪-૦ શ્વેતકેતુ .. . નારદ-સનકુમારૂ સંવાદ .. ઉષતિ ચાક્રાયણ અને બીજી ચાર કથાઓ - ચારચય અથવા શુભ આચાર વિદુરનીતિ ... ... ... વિદુરનીતિ (મૂળ માત્ર) સંસ્કૃત ભીષ્મ સ્તવરાજ મૂળ અને ગુજરાતી અનમૃતિ મૂળ અને ગુજરાતી ... ગજેન્દ્ર મોક્ષ મૂળ અને ગુજરાતી ... અનુગીતા (મૂળ સહિત ભાષાંતર) .... અનંતાનુભૂતિ અથવા અનંત જીવન અધ્યાત્મ રામાયણ (સચિત્ર) ... ગીતા-ગૂઢાર્થ દીપિકા-ચિદઘનાનંદકત.. પદબંધ ભાગવત (ગુજરાતી રાગ રાગણીમ) - ગિરિશ્ચંગે .... .... ... ... “ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ સાસુન બિલ્ડિંગ, એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઇ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 8 6 Page #250 -------------------------------------------------------------------------- ________________ અમરવેગીન્દ્ર રાજર્ષિપ્રવર ભર્તુહરિ વિરચિત વિજ્ઞાનશતક (ાથે શતક) સંશોધકો શાસ્ત્રી બાલકૃષ્ણ ભાસ્કર વૈદ્ય પુરંદરે શાસ્ત્રી શંકરલાલ જાદવજી જોષી લહેરુ ગુજરાતી” પ્રિ. પ્રેસના શાસ્ત્રીએ પ્રકાશકો : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ ૧ . • - કિં. ૧૨ આના. વિ. સં. ૨૦૧૧] [ઈ. સ. ૧૯૫૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય પ્રાપ્તિસ્થાન – ગુ જ રા તી પ્રિન્ટિંગ પ્રેસ, રીઝર્વ બેંકની પાછળ ૩૦૮, બજરગેટ ટ્રીટ, કોટ, મુંબઈ-૧ ' અને ગુજરાત ને સૌરાષ્ટ્રભરના અન્ય પ્રતિષ્ઠિત પુસ્તકવિતાએ (સવ હક પ્રકાશકોને સ્વાધીન) સુણસ્થાત? બગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, નટવરલાલ ઈચ્છારામ દેસાઈ રીઝર્વ બેંકની પાછળ, બી.એ. ૩૦૮, બજારગેટ સ્ટ્રીટ, કેટ, મુંબઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ विज्ञानशतकश्लोकानुक्रमणिका। स्लो. अ पृष्ठ. श्लो. पृष्ठ. ३६ अग्रे पश्चादधस्ता-... २१ ८३ कलौ गङ्गा काश्यां ... ४४ ५१ अग श्वो वा मरणमशिवं २८ २० कामादित्रिकमेव मूल. १२ ५७ अन्नाशाय सदा रटन्ति ३१ २१ कामस्यापि निदानमाहु. १२ ७६ अरे चेतचित्रं भ्रमसि ४० ६२ कामव्याघ्र कुमति- ... ३४ ५४ अर्थेभ्योऽनर्थजातं ... ३० ९५ काशीयं समलङ्कृता.... ५० ७५ अहोऽनर्थेऽप्यर्थे ... ४० २६ काहं ब्रह्मेति विद्या ... १५ ३३ अहंब्रह्मास्मीति ... १९ ४४ किं स्थानस्य निरीक्ष. २४ ७७ अहं श्रान्तोऽध्वानं ... ४१ ९७ किं कुर्मः कं भजामः ... ५१ आ १०० केदारस्थानमेकं रुचिर. ५२ ७ आन्यःकश्चिदपंडितो ५ ९ को देवो भवनोदया. ६ ५९ आरभ्य गर्भवसतिं ... ३२ ९२ क्वचिद्धंसश्रेणी सुखयति ४८ ६६ आयुर्वेदविदारसाशन• ३६ ८२ गङ्गा गङ्गेति यस्याः ... ४३ ७९ उदासीनो देवो मदन. ४२ ३. चिदेव ध्यातव्या सतत- १७ ८६ कदा गोविन्देतिप्रति ४५ २४ चिद्रत्नमत्र पतितं ... १४ ४६ वर्तव्यं न करोति ... २५ १० कस्येमौ पितरौ मनो- ७ ५६ जगाम व्यर्थ मे बहु. ३१ ६८ कश्चित्कन्दति काल- ३७ ४३ जनयति सुतं कञ्चित ... २४ १ कदाचित्कष्टेन द्रविण. ३८ ४५ जाननेव करोति कर्म २५ .८५ कदा भागीरथ्या: ... ४५ ४० कमलवदना पीनोत्तुङ्गं २२४ तीर्थावस्थानजन्यं न ३ Page #253 -------------------------------------------------------------------------- ________________ श्लोकानुक्रमणिका पृष्ठ, श्लो. भ. पृष्ठ. ९. तीर्थानामवलोकने ... ४७ ८७ भजत विबुधसिंधुं ... ४६ ३२ तुल्यार्थेन त्वमैक्यं १८ ७३ भानुभूवलयप्रदक्षिण- । ३९ ३७ ते धन्या भुवने ... २१ ९८ भुक्तिः क्वापि न मुक्ति. ५१ ६४ त्वत्साक्षिकं सकल- ३५ __ ७४ भूमण्डलं लयमुपैति- ... ३९ १७ भ्रातः शान्तं प्रशान्ते ११ ६७ दष्टं प्रायो विकल- ३६ ११ देहायात्ममतानुसारि ७ ५५ माद्यत्तार्किकतांत्रिक ३० ६१ माता मृता जनयितापि ३३ य १५ धन्या एते पुमांसो- ९ ८९ यत्तीरे वसतां सता. १९ ध्यानव्यग्रं भवतु ... ११ ६५ यत्प्रीत्यर्थमनेकधा ... ३५ २ यत्सत्तया सदिदमस्ति २ १६ न चेत्ते सामर्थ्य ... १० ३१ यत्साक्षादभिधातुम- १८ ४८ न जानीषे चेतः ... २६ २२ यदध्यस्तं सर्व नजि १३ ५० नानं जीयति ... ४७ यदा देवादीनामपि. ... २६ ५३ नाभ्यस्तोधातुवादो .. ४१ यद्येता मदनेषवो ... २३ १३ नित्यानित्यपदार्थ- ... ८ ८८ यदमृतममृतानां ... ४६ २८ निष्कामा मुनयः ... १६ ८ यमाराध्याराध्यं ... ५ ७. निष्कंटकेऽपि न . ... ३७ ___८४ यस्याः सङ्गतिरुनर्ति ८० निस्सारा वसुधाधुना... ४२ ९३ यामासाद्य त्रिलोकी- ४९ ६ यावते यमकिंकरा. ... ४ २७ यावजागति चित्ते ... १६ ५ प्रज्ञावंतोऽपि केचित्. ३ ५२ रे रे वित्तमदान्धमोह. २८ ४२ बाळेयं बालभावं ... २३ २९ ब्रह्मामृतं भज ... १७ ९६ वह्निप्राकारबुद्धिं ... ५० M Page #254 -------------------------------------------------------------------------- ________________ श्लोक.. श्लोकानुक्रमणिका पृष्ट. श्लोक. पृष्ठ. १ विगलदमलदानश्रेणी. १ ३५ संन्यासो विहितस्य ९४ विद्यन्ते द्वारकाद्या- ४९ १४ संसारेऽपि परोपकार१२ विपश्चिदेहादौ क्वचिदपि ८ ९१ संसारो विविधाधि-... २३ वियत्पृथ्वीवायुज्वलन- १४ ६९ सा रोगिणी यदि भवे- ३७ १८ विश्वेश्वरो भवति विश्व- ११ ७८ सा गोष्ठी सुहृदां. ... ४१ ८१ वेदो निर्वेदमागादिह ४३ ७२ स्वयं भोक्ता दाता वसु ३० ६३ स्वाधीने निकटस्थिते ३४ . २५ स्वान्तव्योनि निरस्त. १५ ३८ शिव शिव महाभ्रान्ति- २२ । . ३९ हरति वपुषः कान्ति २२ ४९ सद्वशो गुणवानहं ... २७ ५८ हिक्काकासभगंदरोदर९९ सन्त्यन्ये त्रिदशाप. . ५२ ३४ हित्वा विश्वाद्यवस्थाः १९ ६० सन्त्यर्था मम सश्चिता- ३३ ३ हे पुत्रा व्रजताभयं ... २ ORIALULE Page #255 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતકના વિષયની અનુક્રમણિકા ક ગણપતિની સ્તુતિ ... ૧ બ્રહ્મનિષ્ઠાવસ્થાનું વર્ણન ૩૩ બ્રહ્મની સ્તુતિ .-- .. ૨ બ્રહ્મનિષ્ઠ થવાનું સાધન ૩૪-૩૫. સ્ત્રીપુને વિદાય .. ૩ જીવનમુક્ત ... ... ૩૬ બ્રહ્મવિદ્યા + ૪ હરિક્ત ... ... ... ૩૭ જ્ઞાનીને તીર્થયાત્રાની સ્ત્રીનો તિરસ્કાર •• ૩૮૪૨ ' જરૂર નથી ..... ... ૫ સાવી સ્ત્રીની પ્રશંસા ૪૩ દાન ... •• .. ૬ અધિકારી અધિકારી ૪૪ પુણ્યપ્રભાવ . - કામાધીન જીવાત્મા ••• ૪૫-૪૭ ભક્તવત્સલ ભગવાન ... મનને શિખામણ ચાર્વાક ...... ... ૯ ભીને ઉપદેશ... ... ૪૯-૫૪ નાતિક ઈ ... ... ૧૦-૧૧ નિધન પુરુષની દશા ... ૫૫–૫૭ દેહગેહનું મિથ્થાવ .... ૧૨ દુ:ખમય સંસાર ... ૫૮ પુણ્યવાનનું જીવન • ૧૩ અજ્ઞાની છવ • • ૫૯-૬૦. ભવસાગર તરનાર • ૧૪ તત્વજ્ઞાની . .... ૬૨-૬૪ અહંતા મમતા રહિતને ધન્ય ૧૫ કાળ૫ પરમાત્મા ... શ્રીરંગસેવન • • કાળ માઉંભ્ય • • સંસારરૂપ વૃક્ષનું છેદન ૧૭ કાળરૂપી સર્પ • • કૃતાર્થ પુરુષ • • ૧૮ સંસારની વિચિત્રતા - વિષણુની ભક્તિ : ૧૯ રાજયમાં સુખ નથી . ૭૦ શ્રીકરણનો ઉપદેશ .. ૨૦ ભાગ્યનું બળ ... ••• શ્રીપતિનું સ્વરૂપ .. ૨૧ ખાટી આશા ... .. ૭૨ માયાવી દુનિયા ... ૨૨-૨૩ બ્રહ્મધામ સુખધામ છે.૭૩-૭૪ ચૈતન્યરૂપી રન ... અર્થનો અનર્થતા » ૭૫ પ્રદેશચંદ્રદય... ... મનને શાંતિ • • ૭૬ વિદ્યા અને અવિદ્યા ... ૨૬ આજીવિકાનું દુઃખ .... ૭૭ સંસારીને મેક્ષ નથી .... ૨૭ ત્રણ લોકમાં સુખ નથી ૩૮ મુનિજન .. . . . ૨૮ ભરતભૂમિ માટે ખેદ • ૭૯૮૦ સંસારસાગર તરવાનું ગંગામાહાગ્ય ... ••• ૮૧-૯૨ સાધન ૨૯-૩૦. કાશીમહાગ્ય .. ••• ૯૩-૯તવમસિ મહાવાકયનો અર્થ ૩૨ કેદાર માહાભ્ય. - ૧૦ ૭૧ ૨૪. Page #256 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રેસનાં ધાર્મિક પુસ્તકા 3.241.9. 10 ૪-૦ નથી કૃષ્ણેાપનિષદ્ (મૂળ સહિત ગુજરાતી ભાષાંતર અને ટીકા) કૃષ્ણકથામૃત (લેખક ઇ. સુ. દેશાઈ) ગેવિંદ–દામેાદર–માધવ સ્તંત્ર (બિલ્વમંગળ રચિત ... મૂળ સાથે ગુ. ભાષાંતર) કૃષ્ણા ન યુદ્ધ નચિકેતા અને યમરાજ શ્વેતકેતુ F ... ... ... ... 888 નારદ–સનકુમાર સવાદ ઉપસ્તિ ચાક્રાયણ અને બીજી ચાર કથાએ ચારૂચ અથવા શુભ આચાર વિદુરનીતિ ... ... વિદુરનીતિ (મૂળ સંસ્કૃત માત્ર) ભીષ્મસ્તવરાજ (મૂળ અને ગુજરાતી) અનુસ્મૃતિ (મૂળ અને ગુજરાતી) ગમેાક્ષ (મૂળ અને ગુજરાતી) અનુગીતા (મૂળ સહિત ભાષાંતર) અનંતાનુભૂતિ અથવા અનંત જીવન અધ્યાત્મ રામાયણ (સચિત્ર) ગીતા-ગૂઢાર્થ દીપિકા-ચિદ્ધનાન દકૃત.... પદ્મબન્ધ ભાગવત (ગુજરાતી રાગ રાગણીમાં) ગિરિશૃંગ ... ... ... 0.0 ... ... ... ... ... 000 0-2 -0 - ૪-૦ = ૪-૦ -2 -0 - ૪-૦ - ૪-。 - ૪=૦. 017 10 0- 8-0. - ૪-૦ - ૪-૭ ૦૪-૦ ૧- ૦-૦ ૨- ૮-૦ ૩- ... -- ૨ છ નથી 017 10 “ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ રીઝવ એકની પાછળ ૩૦૮, બજારગેટ સ્ટ્રીટ, કાટ, મુંબઇ ૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રેસનાં પુસ્તકા ... ક્રામક નીતિસાર યક્ષ પ્રશ્નાત્તર 600 રામકૃષ્ણ પરમહંસનાં મેધવચને (જીવનચરિત્ર સાથે) ૧- ૦-૦ ત્રિવિધ નામાવલિ (શ્રી વલ્લભાચાર્ય) (બાળલીલા, રાજલીલા, પ્રાઢલીલાનાં શ્રીકૃષ્ણનાં નામેા) ... ... श्री पुरुषोत्तमसहस्रनाम श्रीपुरुषोत्तमसहस्रनामावलि કનકાભિષેકના ઇતિહાસ-બે ભાગ વેદોક્ત ધપ્રકાશ (પ્રÀાત્તર રૂપે) મુક્તમાળા–(બાળા માટે વાર્તા) સુરૂચી અથવા સુખી સ’સાર .. મેાતીલાલ યાને વઢેલ છોકરા આત્મહત્યા–કત બ્ય કે પાપ?.. પાનકી પતિયાં યા? છેટી છેટી તીયાં ! મસ્ત ફકીરના હાસ્યપ્રસંગા રામજાનકી દર્શીન (નાટક) શનિમાહાત્મ્ય (વાર્તા—કથા) એકાદશીમાહાત્મ્ય (૨૬) ચિત્રા સહિત સત્યનારાયળદૂગા—થા (છૂટા પાના) રામરક્ષા સ્તાન્ન (મૂળ સાથે ગુજરાતી) રામગીતા (મૂળ સાથે ગુજરાતી) .... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... રૂ. આપૈ. ૨- ૦૦ ... 017 10 - ૪-૦ 01 8-0. 0 ૬-૦ 017 10 ૧- ૨-૦ -2 -0 -2 -0 01710 - ૦-૦ ૨- ૦=૦ ૨- ૦-૦ 0-7 -0 ૧ 010 ૧- ૮-૦ ૧- ૦-૦ - ૪-૦ 91 ૪-૦ ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ રીઝવ બેંકની પાછળ ૩૦૮, બજારગેટ સ્ટ્રીટ, કાટ, મુંબઇ ૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ अमरयोगीन्द्रराजर्षिप्रवरश्रीभर्तृहरिकृत विज्ञान शतक વૈરાગ્યનું વર્ણન કર્યા પછી રાજર્ષિકવર ભર્તુહરિ વિજ્ઞાનનું વર્ણન કરે છે. | મંગલાચરણ ૪ મજિનીવૃત્તઃ - विगलदमलदानश्रेणिसौरभ्यलोभो. पगतमधुपमालाव्याकुलाकाशदेशः। अवतु जगदशेषं शश्वदुप्रात्मदर्पो વિપુછપરિત્તિો કશુપsો રાઃ | | મેટા ઘેરાવાવાળા દંકૂશળથી ભયંકર સુંઢવાળા, કુમ્ભસ્થળમાંથી ઝરતા સ્વછ મદની ધારાની સુગંધને લેભ આવેલા ભમરાના મંડળવડે આકાશના પ્રદેશને છાઈ દેતા, મહા ઉગ્ર અભિમાનવાળા, ગણપતિ સર્વ જગતનું નિત્ય રક્ષણ કરો. ૧ તાત્પર્ય-વિજ્ઞાન એટલે પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન, તેની આ શતકમાં વૈરાગ્યમિશ્ર ઉપદેશના ઉદ્દગારો દ્વારા વિવેકીઓનાં મનમાં દઢતા કરાવવાને રાજર્ષિપ્રવર - હરિએ પ્રયત્ન કર્યો છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત यत्सत्तया सदिदमस्ति यदात्मभासा प्रद्योतितं जगदशेषमपास्तदोषम् । तद्ब्रह्म निष्कलमसंगमपारसौख्यं प्रत्यग्भजे परममंगलमद्वितीयम् ॥ २ ॥ જેની સત્તાથી આ જડચેતનાત્મક સવ જગત્ અસ્તિત્વ સાગવે છે અને જેના આત્મપ્રકાશથી પ્રકાશે છે, તે સર્વ જાતના નિષ્કલ, સર્વ સંગથી રહિત, ઢાષાથી રહિત, અપાર સુખસ્વરૂપ, પરમ મગલમય અને ઘટઘટમાં વ્યાપી રહેલા અદ્વિતીય એવા બ્રહ્મને હું ભજું છું. ૨ : वसन्ततिलकावृत्त : (બ્રહ્મભજન કરવા વિષે) કાશીમાં વાસ કરવા માટે આવેલા ભર્તૃહરિ રાજાને રાજધાનીમાં આવવા માટે રાણીએ અને પુત્રા આગ્રહ કરવા લાગ્યાં, તે સમયે ભર્તૃહરિએ આપેલા ઉત્તરઃ— : शार्दूलविक्रीडितवृत्त : हे पुत्रा व्रजताभयं यत इतो गेहं जनन्या समं रागद्वेषमदादयो भवतु वः पन्थाः शिवो मायया । काशीं साम्प्रतमागतोऽहमहह क्लेशेन हातुं वपुः सर्वानर्थगृहं सुपर्वतटिनीवीचिश्रिया मण्डिताम् ॥ ३ ॥ હે પુત્રા ! તમે તમારી માતાની સાથે હવે અહીંથી ઘેર જાવ. હૈ રાગ, દ્વેષ, મઢ વગેરે સહુચરા! તમે ઘણા કાળ સુધી મારી સાથે રહ્યા. હવે તમે પણ સંસારની માહિની માયાની સાથે કલ્યાણકારી માર્ગે સ`ચરે. કારણુ કે સાંપ્રત હું તે। અહાહા! ગંગા નદીના તરંગેાની શૈાભાથી શેાભાયમાન એવી કાશી નગરીમાં સ જાતના અનર્થાંના મંદિરરૂપી આ પાંચભૌતિક શરીરના ત્યાગ કરવા માટે મેાટે કલેશ સહીને આન્ગેા છું. (હવે હું રાજધાનીમાં આવવાને .રાજી નથી). ૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક • તીર્થોમાં નિવાસ કરીને તપશ્ચરણ નહિ કરતાં બ્રહ્મવિદ્યા સંપાદન કરવી શ્રેયસ્કર છે. : ક્ષુધરવૃત્ત : तीर्थावस्थानजन्य न भवति सुकृतं दुष्कृतोन्मूलनं वा यस्मादाभ्यां विहीनः श्रुतिसमधिगतप्रत्यगात्मा जनानाम् । सर्वेषामद्वितीयो निरतिशयसुखो यद्यपि स्वप्रकाशास्तीर्थे विद्यास्तथापि स्पृहयति तपसे यत्तदाश्चयहेतुः॥४॥ કેવળ તીર્થમાં નિવાસ કરવાથી જ પુણ્યને લાભ અને પાપને ક્ષય થાય છે, એમ નથી. કારણ કે શ્રુતિમાં પ્રત્યગાત્માનું વર્ણન કરતાં કહે છે, કે તે પુણ્ય તથા પાપથી રહિત છે, સર્વ પ્રાણીઓના શરીરમાં રહેલો છે, અદ્વિતીય (એક) છે અને નિરતિશય સુખસ્વરૂપ છે. માટે બ્રહ્મવિદ્યાવડે તેને સાક્ષાત્કાર કરીને સ્વસ્વરૂપને ઓળખવું. તીર્થમાં આત્માનાં સ્વપને પ્રકાશ કરનારી ઉપનિષદુક્ત બ્રહ્મવિદ્યા સંપાદન કરવાનાં સાધને હોવા છતાં પણ, તેને ઉપયોગ નહિ કરતાં, લેકે તપશ્ચરણની ઈચ્છા કરે છે, એ આશ્ચર્યજનક છે. ૪ કaધરાવૃત્ત ઃ (જ્ઞાનીઓને તીર્થોમાં ભટકતા જોઈને ભર્તુહરિનો ખેદ.) प्रज्ञावन्तोऽपि केचिच्चिरमुपनिषदाद्यर्थकारा यतन्तो व्याकुर्वन्तोऽपि केचिदलितपरमता यद्यपि ज्ञाततत्त्वाः। तीर्थे तीर्थ तथापि भ्रमणरसिकतां नो जहात्यध्वखेदाद्यत्तत्कष्टं विधत्ते मम मनसि सदा पश्यतस्तत्र कृत्यम् ॥५॥ કેટલાએક જ્ઞાનીઓ, કેટલાએક ઉપનિષદાદિના અર્થને જાણનારા, કેટલાએક ભાષ્યકારો, કેટલાક અન્ય મતનું ખંડન કરનારા અને કેટલાએક પરબ્રહ્મતત્વને જાણનારા Page #261 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત હોવા છતાં પણ રાત દહાડે એક તીર્થથી બીજે તીર્થ નિત્ય ભટકતા જોવામાં આવે છે અને માર્ગમાં સંકટ વેચા છતાં પણ ભટકવાના સ્વભાવને છેડતા નથી. તેઓને ભટકતા જોઈને મારા મનમાં ખેદ થાય છે. પ ણ તાત્પર્ય -જ્ઞાનીઓએ તીર્થે તીર્થે રખડવું અયોગ્ય છે. કારણ કે મુક્તિનું સાધન જ્ઞાન તે તેણે સંપાદન કર્યું જ છે. તે પછી તીર્થોમાં શા માટે રખડવું? સાવિત્રી હિતવૃત્તઃ • (કાન દેવા વિષ) यावत्ते यमकिंकराः करतलक्रूरासिपाशादयो दुर्दान्ताः सृणिराजदीर्घसुनखा दंष्ट्राकरालाननाः। . नाकर्षन्ति नरान्धनादिरहितान्यत्तावदिष्टेच्छया युष्माभिः क्रियतां धनस्य कृपणास्त्यागः सुपर्वादिषु ॥६॥ હે કૃપણ પુરુષે! હાથમાં ભયંકર તલવાર, પાશ આદિ ધારણ કરનારા, મહા ભયંકર દેખાવના, મેટાં ત્રિશૂળના જેવડા મેટા નખવાળા, દાઢવડે વિકરાળ મુખવાળા યમરાજાના કિકરે, મનુષ્યને ધન, સ્ત્રી વગેરેથી રહિત–એકલા નરકમાં ખેંચી જાય નહિ, તે પહેલાં જ ભવિષ્યમાં સદ્ગતિ સંપાદન કરવાની ઈચ્છાથી તમે શુભ પવને દિવસે સુપાત્રને (ગાય, ભૂમિ, હિરણ્ય વગેરેનું) દાન આપ. ૬ તાત્પર્ય–દાન, ભાગ અને નાશ-ધનની આવી ત્રણ ગતિ છે. જે દાન દેતે નથી, તેમ જ પેટ ભરીને ખાતે પણ નથી, તેવા કૃપણનું ધન પરિણામે નાશ પામે છે. માટે જે હાથે કરીને દીધું અથવા તે ભગવ્યું તે જ ધન પિતાનું સમજવું, બાકીનું ધન પારકું સમજવું. Page #262 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક (પુણ્યને ચેાગે લક્ષ્મી મળે છે.) : शार्दूलविक्रीडितवृत्त : आढ्यः कश्चिदपंडितोऽपि विदुषां सेव्यः सदा धार्मिका विश्वेषामुपकारको मृगदृशामानन्दकन्दाकरः । कर्पूरद्युतिकीर्तिभूषितहरिद्भूमण्डले गीयते शश्वद्वन्दिज नै महीतनुभृतः पुण्यैर्न कस्योदयः ॥ ७ ॥ હે ધાર્મિક પુરુષા ! કાઇક મૂર્ખ મનુષ્ય પણ જ્યારે પૂર્વ જન્મનાં પુણ્યને ચેાગે ધનાઢ્ય બની જાય છે, ત્યારે વિદ્વાના પણ નિત્ય તેની સેવા કરે છે; કારણ કે ધનાઢ્ય જગતમાંના લેાકેા પર ઉપકાર કરે છે, મૃગનયનાએને આનંદદાયક થઈ પડે છે અને બંદીજને નિત્ય કપૂરના જેવી કાંતિવાળી દિશાઓમાં ભૂમંડળને દીપાવનારી તેની કીર્તિનું રાવ દહાડા ગાન કર્યાં કરે છે. કહેા, પુણ્યાથી કેાનેા ઉત્ક્રય થતા નથી ? ૭ : શિલરિનીવૃત્ત : (શ્રીહરિ ભક્તની ભીડ ભાંગનારા છે.) यमाराध्याराध्यं त्रिभुवनगुरुं प्राप वसतिं ध्रुवो ज्योतिश्चक्रे सुचिरमनवद्यां शिशुरपि । अवाप प्रल्हादः परमपदमाराध्य यमितः स कस्यालं क्लेशो हरति न हरिः कीर्तितगुणः ॥ ८ ॥ ધ્રુવ લઘુ વયના હતા, તેા પણ આરાધના કરવા યેાગ્ય અને ત્રણ ભુવનના ગુરુ એવા શ્રીઠુરિની આરાધના કરીને ચૈાતિશ્ર્ચક્રને વિષે ચિરકાળ રહેનારાં ધ્રુવપદને પ્રાપ્ત થયા હતા. તેમ પ્રદ્ઘાટ્ટુ પણ શ્રીહરિનું આરાધન કરીને પરમ પદ્મને પ્રાપ્ત થયા હતા. શ્રીહરિ પેાતાના ગુણાનું ગાન કરનારા ક્યા પુરુષના કલેશને સંપૂર્ણ રીતે હેરતા નથી ? ૨ Page #263 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત તાત્પર્ય–શ્રીહરિ પેાતાનું આરાધન કરનારને પરમ પદ આપે છે, પછી તે ધ્રુવ હા કે દાનવ. ભગવાન્ ભક્તવત્સલ છે; તેને સમ–વિષમ ભાવ નથી. : शार्दूलविक्रीडितवृत्त : (અજ્ઞાની ઈશ્વરને ઓળખતે નથી. को देवो भुवनोदयावनकरो विश्वेश्वरो विद्यते यस्याज्ञावशवर्तिनो जलधयो नाप्लावयन्ति क्षितिम् । इत्याम्नातमपीश्वरं सुरशिरोरत्नं जगत्साक्षिणं सर्वशं धनयौवनोद्धतमना नो मन्यते बालिशः ॥ ९ ॥ જે પરમાત્મા આ જગતના ઉદ્ભય અને પાલન કરે છે, જે વિશ્વના ઈશ્વર છે, સાત સમુદ્રો જેમની આજ્ઞાને આધીન રહીને પૃથ્વીને ખેાળી દેતા નથી, તે વેદ તથા ઉપનિષદ્ભમાં વર્ણન કરાયલા સર્વે જગતના સાક્ષી અને સર્વજ્ઞ. એવા ઇશ્વરને ધન તથા જુવાનીથી ઉદ્ધૃત મનના થયેલા મૂર્ખાએ માનતા નથી. અર્થાત્ ઇશ્વર છે જ નઠુિં, આમ કહે છે. ૯ તાત્પર્ય-ચાક વગેરે નાસ્તિકા કહે છે કે, નવન્ત નાવી વા નૈવામા વારૌજિઃ-સ્વર્ગ નથી, નરક નથી, આત્મા નથી, તેમ પારલૌકિક પણ નથી.” માટલેથી જ તેઓ અટકયા નથી, પણ આગળ વધીને કહે છે કે “થાવાવેત્ સવ जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कृतः॥ જીવતાં સુધી સુખમાં રહેવું ને કરજ કરીને પણ ઘી પીવું. કારણ કે આ શરીર મળીને ભસ્મ થઈ ગયા પછી તેના પાછા કયાંથી જન્મ થવાના ? (અર્થાત્ પુનર્જન્મ નથી)’ તેમ ઈશ્વર વગેરે પણુ નથી. માટે ખાઈ પીને ખુશ રહેવું. આમ મિથ્યા જ્ઞાનથી મૂખ એ મુકબકાટ્ કર્યાં કરે છે, Page #264 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક શારિરીતિવૃત્ત (નાસ્તિકો) • कस्येमौ पितरौ मनोभववता तापेन संयोजितावन्योन्यं तनयादिकं जनयतो भूम्यादिभूतात्मभिः । इत्थं दुःस्थमतिमनोभवरतिर्यो मन्यते नास्तिकः शान्तिस्तस्य कथं भवेद्धनवतो दुष्कर्मधर्माश्रयात् ॥१०॥ નાસ્તિક મતવાળાઓ કહે છે કેઃ માતાપિતા કામદેવના તાપથી સંતપ્ત થઈ પરસ્પર સમાગમ કરીને પૃથ્વી, પાણી, પવન અને અગ્નિ આ ચાર ભૂતાના સંયોગથી પુત્રાદિકને ઉત્પન્ન કરે છે, તેમાં માત્ર તેમની કામતૃપ્તિ જ કારણ છે. માટે તેમના તરફ શા માટે પૂજ્યબુદ્ધિ રાખવી? આ રીતે દુષ્ટ બુદ્ધિવાળે, કામમાં રચ્યાપચ્યા રહેનાર નાસ્તિક માને છે. માટે દુષ્કર્મ અને દુષ્ટ ધર્મને આશ્રય કરવાથી તે ધનવાનને શી રીતે શાંતિ મળે? કદિ પણ મળે જ નહિ. ૧૦ તાત્પર્ય-નાસ્તિકની મૂર્ખતાને ભર્તુહરિ ધિક્કારે છે. : રવિશદતવ્રતઃ देहाद्यात्ममतानुसारि भवतां यद्यस्ति मुग्धं मतं वेदव्यासविनिन्दितं कथमहो पित्राद्यपत्ये तदा । दाहादिः क्रियते विशुद्धफलको युष्माभिरुद्वेजितैः शोकेनार्थपरायगैरपसदैदृष्टार्थमात्रार्थिभिः॥११ ।। હે દેહાત્મવાદીઓના મતને અનુસરનારા! તમે જે વેદવ્યાસે નિંદી કાઢેલા દેહાદિકને જ આત્મા માનનારા ચાર્વાકના મિથ્યા મતને માનતા હે તે, પ્રત્યક્ષ પ્રમાણને ખરું માનનારા એવા તમે સ્વાર્થપરાયણ હોવા છતાં પિતા, પુત્ર વગેરેનાં શરીરને જાતે ચિતામાં બાળી નાંખીને તેને શા Page #265 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત માટે શેક કરે છે? ખરેખર તમે સ્વાર્થપરાયણ અને નીચ છે. ૧૧ તાત્પર્ય-દેહ તથા ઈદ્રિ આત્મા નથી, છતાં દેહાદિકને આત્મા માનનારા ચાર્વાકો પોતાના પિતા પુત્રાદિક સંબંધીઓના દેહને બાળી નાંખે છે. આથી તેઓ આત્માનાત્માના જ્ઞાનથી રહિત છે. ઃ શિવરિળી: (વિદ્વાનને દેહાભિમાન હોતું નથી.) विपश्चिदेहादौ क्वचिदपि ममत्वं न कुरुते परब्रह्मध्याता गगननगराकारसदृशे। निरस्ताहंकारः श्रुतिजनितविश्वाससुभगो નિrsધ્ય પ્રતિમપુરાઢાપરતુઃ II ૨૨ પરમ બ્રહ્મનું ધ્યાન ધરનારો, દેદિકને વિષે અહંકારરહિત, વેદે કરેલા ઉપદેશમાં વિશ્વાસ બેસવાથી જ્ઞાનસંપન્ન, પાંચ પ્રકારના કલેશથી રહિત, શાંત, સ્વાભાવિક રીતે મધુર ભાષણ કરનારે જ્ઞાની પુરુષ ગંધર્વ નગરના જેવા મિથ્યા દેહ, શેઠ વગેરે ઉપર મમત્વ કરતું નથી. ૧૨ : વિહિતવૃત્તઃ नित्यानित्यपदार्थतत्त्व विषये नित्यं विचारः सतां संसर्गे मितभाषिता हितमिताहारोऽनहंकारिता। कारुण्यं कृपणे जने सुखिजने प्रीतिः सदा यस्य सः प्रायेणैव तपः करोति सुकृती शश्वन्मुकुन्द प्रियः॥१३॥ પુણ્યવાન પુરુષ પુરુષને સમાગમ કરીને હમેશાં નિત્ય તથા અનિત્ય વસ્તુના તત્વને વિચાર કર્યા કરે છે, થોડું ભાષણ કરે છે, હિતકારક, પરિમિત અને પચે તે આહાર Page #266 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક કરે છે, અહંકારરહિત હૈાય છે, દુ:ખી મનુષ્ચાના ઉપર દયા કરે છે, સુખી મનુષ્યની સાથે સદા પ્રીતિ કરે છે, ઘણું કરીને તપશ્ચરણ કર્યાં કરે છે, અને નિત્ય મુદ્દે ભગવાનના પ્રિય થઇને રહે છે. ૧૩ તાપ-પુણ્યવંત પુરુષા સાત્ત્વિક આહાર કરીને તપશ્ચરણમાં જ પેાતાના દિવસેા ગાળે છે. પણ વ્યાવહારિક ખાખતામાં માથું મારતા નથી. • શાર્સ્ટવિશ્રીfsવૃત્ત : (ઈશ્વરારાધન કરનારા ભવસાગરને તરે છે.) संसारेsपि परोपकारकरणख्यातव्रता मानवा ये संपत्तिगृहा विचारचतुरा विश्वेश्वराराधकाः । तेऽप्येनं भवसागरं जनिमृतिग्राहाकुलं दुस्तरं गंभीरं सुतरां तरन्ति विविधव्याध्याधिवीत्रीमयम् ॥ १४ ॥ જે સંપત્તિવાળા મનુષ્યે! આ સંસારમાં પણ પરાપકાર કરવારૂપી પ્રખ્યાત વ્રતને ધારણ કરે છે, આત્માનામાના વિચાર કરવામાં ચતુર હાય છે, વિશ્વેશ્વરનું સમારાધન કરે છે તે મનુષ્યા, જન્મરૂપી ને મૃત્યુ પી ગ્રાહથી ભરપૂર, ને તેથી દુસ્તર, ગંભીર અને અનેક જાતની વ્યાધિ તથા આધિ(માનસિક પીડા)રૂપી તરંગાથી ઉછળી રહેલા સંસારસાગરને સહુજમાં તરી જાય છે. ૧૪ : ધાવૃત્ત : (અહંતા મમતા રહિતને ધન્ય છે.) धन्या एते पुमांसो यदयमहमिति त्यक्तचेतोविकल्पा निःशंक संचरन्तो विदधति मलिनं कर्म कामप्रयुक्ताः । जानन्तोऽप्यथहीनं जगदिदमखिलं भ्रान्तवदुद्वैतजालं रागद्वेषादिमन्तो वयमयमिति हा न त्यजन्तेऽभिमानं ॥ १५ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત જેઓના મનમાંથી અમુક ફલાણે છે અને અમુક હું છું, આવી જાતના વિકલ્પ નાશ પામ્યા છે તેવા પુરુષે ભાગ્યશાળી છે. પરંતુ કામનામાં રચ્યાપચ્યા રહેનારા પુરુષો તે નિઃશંકપણે પાપકર્મ કરતા રહીને આ જગતમાં ભટકયા કરે છે. તેઓ જાણે છે કે આ સર્વ જગત્ અર્થહીન-મિથ્યા છે, ભ્રાંતિથી દેખાય છે અને દ્વિતરૂપી જાળથી ભરપુર છે. છતાં પણ, હાય! હાય ! તેઓ રાગને તથા દ્વેષને લીધે “અમે ઉત્તમ છીએ, ફલાણમાં તે કંઈ પણ નથી, આવી રીતે અભિમાન કર્યા કરે છે. ૧૫ તાત્પર્ય-સંસાર મિથ્યા છે, આમ જાણ્યા છતાં પણ કેટલાએક રાગદ્વેષને લીધે બીજાનું અપમાન કરે છે અને પિતાને શ્રેષ્ઠ માને છે, તેઓને ધિક્કાર છે. : રાક્ષરીવૃત્તઃ . (સગુણની ઉપાસના) न चेत्ते सामर्थ्य भवनमरणातङ्कहरणे मनोऽनिर्दिष्टेऽस्मिन्नपगतगुणे ज्ञातुमकले। तदा मेघश्यामं कमलदलदीर्घाक्षममलं भजस्व श्रीरंगं शरदमृतधामाधिकमुखम् ॥ १६ ॥ જન્મ, મરણ તથા રોગ, ત્રિવિધ તાપ અને શંકાને હરનારા, મનથી પણ જાણવામાં આવે નહિ તેવા, સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણથી રહિત અને અકળ એવા પરબ્રાને જાણવાનું જે તારામાં સામર્થ્ય ન હોય, તે. મેઘના જેવા શ્યામ રંગના, કમળના દલસમાન વિશાળ નેત્રવાળા, સર્વ જાતના દેથી રહિત, શરદબાતુના ચન્દ્ર કરતાં પણ અધિક કાંતિમાન મુખવાળા, શુદ્ધ સ્વચ્છ શ્રીરંગનું (શ્રીકૃષ્ણનું) ભજન કર. ૧૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૧૧ :નવરાત્ત : (સંસારરૂપી વૃક્ષનુ છેદન કરવા વિશે.) भ्रातः शान्तं प्रशान्ते क्वचिदपि निपतन्मित्र रे भूधराग्रे ग्रीष्मे ध्यानाय विष्णोः स्पृहयसि सुतरां निर्विशंकं गुहायाम् । अन्विष्यंस्तात्र क्षितिवलयतले स्थानमुन्मूलयैतत् संसारानर्थवृक्षं मथितगुरुमहामोहमूलं विशालम् ॥ १७ ॥ હે ભાઈ ! હું મિત્ર! તું આ પૃથ્વીપ વલયના તલ પર અતિ શાંત પર્વતપરની ગુડ્ડામાં કયાંય પણ વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવા માટે અસંગરૂપ તલવારથી મહામે હુરૂપ મહામૂલનું મથન કરનારા અતિ શાંત સ્થાનને શેાધવાની–જોવાની ઇચ્છા કરતા હૈ!, તે વિશાળ સંસારરૂપ અનર્થ વૃક્ષને ઉખેડી નાખ. ૧૭ (કૃતાર્થ કાણુ ?) : વસન્તતિાવૃત્ત : विश्वेश्वरो भवति विश्वजनीनजन्मा विश्वंभरे भगवति प्रथितप्रभावे । यो दत्तचित्तविषयः सुकृती कृतार्थो કે यत्र क्वचित्प्रतिदिनं निवसन् गृहादौ ॥ १८ ॥ ઘરમાં કે વનમાં હરકેાઇ ઠેકાણે જે પુરુષ પ્રતિદ્વિવસ વિશ્વના ઈશ્વર, વિશ્વનું હિત કરનારા, વિશ્વનું ધારણાષણ કરનારા, પ્રખ્યાત પ્રભાવવાળા પરમાત્મા વિશે મનને અર્પણ કરે છે, તે પુરુષને જ પુણ્યવાન અને કૃતકૃત્ય જાણવા. ૧૮ : મન્ત્રાિન્તાવૃત્ત : ध्यानव्ययं भवतु हृदयं तिष्ठतो यत्र तत्र श्रीमद्विष्णोस्त्रिभुवनपतेर्नित्यमानन्दमूर्तेः लक्ष्मीचेतः कुमुद विपुलानन्द पीयूषधाम्नो मेघच्छायाप्रतिभटतनोः क्लेशसिंधुं तितीर्षोः ॥ १९ ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃતિ હે સંસારી જીવ! તને એ કલેશરપી સમુદ્ર તરવાની ઈચ્છા થતી હોય, તે તું જ્યાં જ્યાં ઉભા હતા ત્યાં ત્યાં તારે તારા હૃદયને શ્રીવિષ્ણુનું ધ્યાન ધરવામાં પરાયણું કરવું. કારણ કે મેઘસમાન કાંતિવાળા વિષ્ણુ ત્રણ ભુવનના પતિ છે, નિત્ય આનંદની મૂર્તિ છે, અને લક્ષ્મીજીના ચિત્તરૂપી કુમુદને વિકાસ કરવામાં ચન્દ્રસમાન છે. ૧૯ : શાર્દૂલવિક્રીતિવૃત્તઃ कामादित्रिकमेव मूलमखिलक्लेशस्य मायोद्भव मानामिति देवमौलिविलसद्भाजिष्णुचूडामणिः । श्रीकृष्णो भगवानवोचदखिलप्राणिप्रियो मत्प्रभुयस्मात्तत्रिकमुद्यतेन मनसा हेयं पुमार्थिना ॥ २०॥ દેના મુકુટ વિષે ચળક્તા દેદીપ્યમાન ચૂડામણિ (મુકુટરત્ન)રૂપ, સર્વ પ્રાણુઓને પ્રિય, મારા પ્રભુ એવા શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યને ઉપદેશ કરે છે, કે પુરુષાર્થ સંપાદન કરવાની ઈચ્છાવાળાએ માયાથી ઉતપન્ન થયેલા, સંપૂર્ણ કલેશનાં મૂલપ, કામ, ક્રોધ ને લેભ એ ત્રણ. વસ્તુને સાવધાન મનથી ત્યાગ કરી દે. ૨૦ (પરમાત્મા પણ માયાના સંબંધથી લક્ષ્મીપતિ થયા છે.) :शार्दूलविक्रीडितवृत्त : कामस्यापि निदानमाहुरपरे मायां महाशासनां निश्चित्कां सकलप्रपश्चरचनाचातुर्यलीलावतीम् । यत्संगाद्भगवानपि प्रभवति प्रत्यङ्महामोहहा श्रीरङ्गो भवनोदयावनलयव्यापारचक्रेऽक्रियः॥२१॥ કેટલાએક જ્ઞાનીઓ કહે છે, કે માયા મહાસત્તા ધરાવનારી છે અને ચૈતન્યરહિત હોવા છતાં પણ સર્વ જગતને Page #270 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૧૩ રચવામાં અલૌકિક કરામત ધરાવનારી છે. તે માયાથી જ કામની ઉત્પત્તિ થાય છે. અરે ! એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક જીવન મહામહને નાશ કરનારા અને ક્યિારહિત ભગવાન પણ માયાના સંગમાં રહેવાથી “શ્રીપતિ’ થયા છે અને ક્યિારહિત છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયપી કર્મ કર્યા કરે છે. ૨૧. તાત્પર્ય-માયા એવી તો મેહકારિણી છે, કે તેના સંગથી ઈશ્વર જેવા પણ મેહમાં લપટાયા છે; તે પછી બીજાની તો વાત જ શી? માટે બને ત્યાં સુધી માયાની જાળમાં ફસાવું નહિ. - રારિનીવૃત્ત (ઈશ્વરનું અસ્તિત્વ) यदध्यस्तं सर्व नजि भुजगवद्भाति पुरतो महामायोद्गीर्ण गगनपवनाद्यं तनुभृताम् । भवेत्तस्या भ्रान्तेर्मुररिपुरधिष्ठानमुदयं । यतो न स्याङ्क्रान्तिनिरधिकरणा क्वापि जगति ॥२२॥ આ સર્વ જગત્ મહામાયાથી ઉત્પન્ન થયું છે ને પાંચ મહાભૂતેથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને પુષ્પની માળામાં જેમ સર્પ ભાસે છે તેમ સમ્મુખ પરમાત્મામાં અધ્યાસવાળું સર્વ જગતું સમ્મુખ ભાસે છે. કેાઈને શંકા થાય કે જે દેખાય છે તે મિથ્યા કેમ હોય? તેના ઉત્તરમાં કહેવાનું કે અંધારામાં પડેલી માળામાં જેમ સર્ષની ભ્રાંતિ થાય છે, તેમજ મુરારિ ભગવાનને વિષે પણ અજ્ઞાનીઓને જગતની ભ્રાંતિ થાય છે. જેમ સર્પ મિથ્યા છે, પરંતુ જેના પર સર્ષની ભ્રાંતિ થાય છે એવી માળા પી અધિકરણ વસ્તુ સત્ય છે, તેમ જ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભર્તૃહરિકૃત જગત્ મિથ્યા છે, પરંતુ શ્રાંતિના અધિકરણુરૂપ ઇશ્વર સત્ય છે. કારણ કે જગતમાં કેાઈ પણ ઠેકાણે અધિકરણુ વિના ભ્રાંતિ થવાના સંભવ નથી. ૨૨ - શિવરિનીવૃત્ત : वियत्पृथ्वीवायुज्वलनजलजं चाखिलमिदं महामायासङ्गाद्भुजग इव रज्ज्वां भ्रमकरम् । तदत्यन्ताह्लादं ह्यजरममरं चिन्तय मनः परब्रह्माव्यग्रं हरिहरसुराद्यैरवगतम् ॥ २३ ॥ પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પંચમહાતાત્મક આજે સંપૂર્ણ જગત્ ઉત્પન્ન થયું છે, તે મહામાયાના સંગથી ઉત્પન્ન થયું છે; અને રજ્જુમાં જેમ સર્પના ભાસ થાય છે, તેમ તે ભ્રામક છે. માટે હું મન ! અત્યંત આનંăજનક, જરારહિત તથા મૃત્યુરહિત, હરિ, હેર અને દેવાએ જાણેલા એવા પરબ્રહ્મનું તું શાંતિથી સ્મરણુ કર. ૨૩ :: વસન્તતિાવૃત્ત : चिद्रत्नमत्र पतितं वपुरंधकूपे पुंसो भ्रमादनुपमं महनीयतेजः । सद्यः समुद्धरति तद्भविता कृतार्थो मन्ये स एव समुपासितविश्वनाथः ॥ २४ ॥ પુરુષની અજ્ઞાનતાને લીધે શરીરરૂપી અંધારા કૂવામાં અનુપમ અને મહાન્ તેજસ્વી એવું ચૈતન્ય (આત્મા) પી રત્ન પડી ગયું છે. તે રત્નના જે પુરુષ શરીરૂપી કૂવામાંથી તુરત ઉદ્ધાર કરે છે, તેને કૃતાર્થ જાણવા અને તેણે જ વિશ્વનાથની (પરમાત્માની) ઉપાસના કરી છે, એમ હું માનું છું. ૨૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ઃ વિક્રીતિવૃત્ત स्वान्तव्योम्नि निरस्तकल्मषघने सदबुद्धितारावलीसंदीप्ते समुदेति चेन्निरुपमानन्दप्रभामंडलः। ब्रह्मज्ञानसुधाकरः कवलिताविद्यान्धकारस्तदा क्व व्योम व सदागतिः क्व हुतभुक् क्वाम्भः क्व सर्वसहा ॥२५॥ ચતરફ ઘેરાઈ રહેલાં પાપપી વાદળે ખસી જાય છે કે અન્તઃકરણરૂપી આકાશમાં વિવેક, વિરાગ્ય પી સદબુદ્ધિનું તારામંડળ ઉદય પામે છે; તેથી તરફ પ્રકાશ થઈ રહે છે; એને અનુપમ આનન્દસૂપી પ્રભામંડળવાળા બ્રહ્મજ્ઞાનરૂપી નિર્મળ ચંદ્રને ઉદય થાય છે, એટલે અવિદ્યાપી અંધકાર નાશ પામે છે. પછી આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી એ પાંચ ભૂતે કોણ જાણે કયાંએ લય પામે છે, તેને પત્તો જ લાગતો નથી. ૨૫ તાત્પર્ય–જ્યાં સુધી અજ્ઞાન હોય છે, ત્યાં સુધી જગત ભાસે છે. પરંતુ બ્રહ્મવિદ્યાવડે અજ્ઞાનને નાશ થાય છે કે જગતુ જેવું કંઈ જ રહેતું નથી. : aધવત્ત : (વિદ્યા તથા અવિદ્યાનો ભેદ) काहं ब्रह्मेति विद्या निरतिशयमुखं दर्शयन्ती विशुद्धं कूटस्थस्वप्रकाशं प्रकृतिसुचरिता खण्डयन्तो च मायाम् । क्वाविद्याहंममेति स्थगितपरसुखा चित्तभित्तौ लिखन्ती सर्वानर्थाननान विषयगिरिभुवा वासनागैरिकेण ॥ २६ ॥ જે નિત્ય નિરતિશય સુખપ, વિશુદ્ધ, ફૂટસ્થ, સ્વયંપ્રકાશ એવા પરબ્રહ્મના સ્વપને દર્શાવતી તથા માયાનું ખંડન કરતી, સ્વભાવથી જ સુચરિત્રવાળી “હું કw Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભતું હરિકૃત હું બ્રહ્મરૂપ છું', એવા પ્રકારની બ્રહ્મવિદ્યા કયાં અને પરબ્રહ્મના સુખને ઢાંકી ટૂનારી તથા વિષયરૂપી પર્વત ઉપર ઉત્પન્ન થયેલા વાસનારૂપી ગેરુ વડે ચિત્તરૂપી ભીંત ઉપર સર્વ જાતના અનને આલેખતી અર્થાત ચિત્તને અનર્થોના તરફ ઘસડી જનારી ‘હું તથા મારું, તારું', એવા પ્રકારની અવિદ્યા કયાં? ૨૬ : લધવૃત્ત : (સંસારીને મેક્ષ થતા નથી.). यावजागर्ति चित्ते दुरितकलुषिते प्राणिनो वित्तपुत्रक्षेत्राद्यर्थेषु चिन्ता तंदतिपरतया भ्राम्यमाणस्य नित्यम् । तावन्नार्थस्य सिद्धिर्भवति कथमपि प्रार्थितस्यार्तिभाजा कैवल्याख्यस्य लोके रमणसुखभुवो मुक्तदोषानुषक्तेः॥२७॥ મનુષ્ય જ્યાં સુધી પાપથી મલિન થયેલા મનમાં ધન વિષેની, પુત્રાની, સ્ત્રીની તથા ક્ષેત્ર વગેરે મિથ્યા પદાર્થોની ચિંતા કર્યા કરે છે અને તપ થઈને રાત દહાડા તેને માટે જ ભટકયા કરે છે, ત્યાં સુધી તે ઈચ્છા કર્યા છતાં પણ સર્વ પ્રકારના ઢાષાથી રહિત અને અનુપમ આનંદને કૈવલ્ય (મેાક્ષ) નામના પદાર્થને જગતમાં કેઇ પણ રીતે મેળવી શકતા નથી. ૨૭ આપનારા. : शार्दूलविक्रीडितवृत्त : निष्कामा मुनयः परावरदृशो निर्धूतपाप्मादयो निस्संगा निरहंकृता निरुपमानन्दं परं लेभिरे । यद्गत्वा न लुठन्ति मातृजठरे दुःखाकरे मानवा दुर्गंधे पुनरेत्य काममकरे संसारपाथोनिधौ ॥ २८ ॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૧૭ તદ્દન કામનારહિત, ભૂત તથા ભવિષ્યને સર્વાત્મક બહાને–પરમાત્માને જેનારા, જ્ઞાનવડે પાપને નાશ કરનારા, કર્મના ફળના સંગથી રહિત તથા અહંકાર વિનાના મુનિજને અનુપમ આનંદની મૂર્તિ પ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અને જે સ્થાનમાં ગયા પછી કામપી મગરવાળા સંસારસિધુમાં તેમજ અત્યંત દુર્ગધી અને દુઃખદાયક એવા માતાના ઉદરમાં ફરીને જન્મ ધારણ કરતા નથી. ૨૮ તાત્પર્ય-પરબ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત થનારે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. : वसन्ततिलकावृत्त : ब्रह्मामृतं भज सदा सहजप्रकाशं सर्वान्तरं निरवधि प्रथितप्रभावम् । यद्यस्ति ते जिगमिषा सहसा भवाब्धेः पारे परे परमशर्मणि निष्कलंके ॥ २९ ॥ હે જીવ! તારે જે એકદમ સંસારરૂપી સાગરને તરી જઈને તેને પેલે તીર-કે જે સર્વ જાતના કલેશેથી રહિત અને પરમ કલ્યાણકારક છે, ત્યાં–જવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક રીતે જ પ્રકાશપ, સર્વના અંતઃકરણમાં , બિરાજમાન, અનન્ત (છેડા વિનાના), મહા પ્રખ્યાત પ્રભાવવાળા અવિનાશી પરબ્રહ્મનું તું સદા ભજન કર. ૨૯ ઃ રિાહળિીવૃત્તઃ चिदेव ध्यातव्या सततमनवद्या सुखतनुनिराधारा नित्या निरवधिरविद्यादिरहिता। अनास्थामास्थाय भ्रमवपुषि सर्वत्र विषये सदाशेषव्याख्यानिपुणमतिभिः ख्यातयतिभिः॥३०॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત નિત્ય ઉપનિષદૈાના સંપૂર્ણ વ્યાખ્યાનમાં નિપુણ બુદ્ધિવાળા અને પ્રખ્યાત બુદ્ધિવાળા સંન્યાસીએ એ આ પાંચભૌતિક શરીર અને સર્વ વિષયે માયાના વિલાસ રૂપ છે”, આમ માનીને તેના ઉપર અનાસ્થા ઊભી કરવી અને નિત્ય નિર્દોષ, સુખસ્વરૂપ, નિરાધાર, નિત્ય, ઈંડા વિનાના અને અવિદ્યા આદિથી રહિત એવા ચૈતન્યનું જ ધ્યાન ધરવું. ૩૦ ૧ • શાર્ટૂનવિન્નાતિવ્રુત્ત : " यत्साक्षादभिधातुमक्षमतया शब्दाद्यनालिङ्गितं कूटस्थं प्रतिपादयन्ति विलयद्वारा प्रपञ्चस्रजः । मोक्षाय श्रुतयो निरस्तविधयोऽज्ञानस्य चोच्छित्तये तत्राद्वैतवने सदा विचरताच्चेतः कुरंगः सताम् ॥ ३१ ॥ કર્મમાર્ગનું ખંડન કરીને બ્રહ્મવિદ્યાનું મંડન કરનારી શ્રુતએ, અજ્ઞાનના નાશ કરીને મેક્ષ આપવાને માટે પ્રપંચમાળાના લય કરીને, જેમને અભેદ્યાર્દિક શક્તિએ પણ કહેવાને સમર્થ નથી તથા શ્રુતિ પણ જેમના સ્વરૂપનું વર્ણન કરવાને અસમર્થ છે, એવા અવિકારી કૂટસ્થ પરમાત્માનું પ્રતિપાદન કરે છે. તે અદ્વૈત બ્રહ્મરૂપી વનવિષે સત્પુરુષાના ચિત્તરૂપી મૃગ સદાય વિહાર કરા. ૩૧ • લમ્બરાવૃત્ત : (‘ત્તવમસિ' મહાવાક્રયને અર્થ.) तुल्यार्थेन त्वमैक्यं त्रिभुवनजनकस्तत्पदार्थ: प्रपद्य प्रत्यक्षं मोहजन्म त्यजति भगवति त्वंपदार्थोऽपि जीवः । भुत्याचार्यप्रसादान्निरुपमविलसद्ब्रह्मविद्य स्तदैक्यं प्राप्यानन्दप्रतिष्ठो भवति विगलितानाद्यविद्योनिरीहः ॥ ३२॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક તવં પદને અર્થ જીવ છે અને તત પદને અર્થ ત્રણ ભુવનેને ઉત્પન્ન કરનારા પરમાત્મા છે. જે પુરુષ મેહથી ઉત્પન્ન થનારા અજ્ઞાનને ત્યાગ કરી દઈ પરમામાની સાથે એકતાને પામવાની ઈચ્છા રાખે છે, તેણે કૃતિની એટલે વેદવચનની તથા પિતાના આચાર્યની કૃપાથી અનુપમ એવી બ્રહ્મવિદ્યા સંપાદન કરવી. જીવ પરમાત્માની સાથે એકતાને પામે છે, કે તેની અનાદિ કાળની અવિદ્યા નાશ પામે છે. તે સર્વ જાતની સ્પૃહાએથી પણ રહિત થાય છે અને આનંદઢ૫ બ્રહ્મવિષે સ્થિતિ કરે છે. ૩૨ કરિશarળવૃત્ત : अहं ब्रह्मास्मीति स्फुरदमलबोधो यदि भवेत्पुमान् पुण्योद्रेकादुपचितपरानर्थविरतिः। तदानीं वाविद्या क्व च तवममेत्यल्पविषयोऽभिमानः संसारः क्वच विविधदुःखैकवसतिः ॥३३॥ પુરુષને જયારે “અહું ત્રદ્યારિના હું બ્રદ્ધારૂપ છું, આવું નિર્મળ જ્ઞાન થાય છે, ત્યારે પુણ્યની વૃદ્ધિ થવાથી તેનાં સર્વ પાપ શાંત પડી જાય છે; અને બ્રહ્મજ્ઞાન કરાવનારા ઉપનિષદના વિચારો મનમાં એકદમ આવવા માંડે છે, તેથી તેની અવિદ્યા પણ નાશી જાય છે. આ તારું, અને આ મારું એવું તેનું અભિમાન લય પામે છે, અને અનેક જાતનાં દુઃખાના સ્થાન પ આ સંસાર પણ કોણ જાણે કયાંએ નાશી જાય છે. ૩૩ : ધરાવૃત્ત : हित्वा विश्वाद्यवस्थाः प्रकृतिविलसिता जाग्रदायैर्विशेषैः सार्धं चैतन्यधातौ प्रकृतिमपि समं कार्यजातैरशेषैः। मानानन्दं तुरीयं विगलितगुणक देशकालाद्यतीतं स्वात्मानं वीतनिद्रः सततमधिकृतश्चिन्तयेदद्वितीयम्॥३४॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ ભતુ હરિકૃત પ્રકૃતિના વિલાસ પ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણુ દેહા, તેની જાગ્રત, સ્વપ અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએ તથા વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ વગેરે અવસ્થાઓને સર્વના કારણરૂપ પ્રકૃતિની સાથે પરબ્રહ્મ વિષે લય કરી દેવાઅર્થાત્ પ્રકૃતિ તથા તેના જુદા જુદા વિલાસા એ બ્રહ્મરૂપ છે, તે જાણવું-અને સાધનચતુષ્ટયસંપન્ન થયેલા પુરુષ નિત્ય નિદ્રાના ત્યાગ કરી જ્ઞાનસ્વરૂપ, આનંદમૂર્તિ, સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુણથી રહિત, દેશ તથા કાલ આદિથી રહિત તુરીય તત્ત્વ તરીકે ગણાતા અને સર્વના આત્મારૂપ અદ્વૈત એવા પરબ્રહ્મનું ચિંતન કરવું. ૩૪ ૨૦ शार्दूलविक्रीडितवृत्त : संन्यासो विहितस्य केशवपदद्वन्द्वे व्यधायि श्रुता वेदान्ता निरवद्य निष्कलपरानन्दाः सुनिष्ठाश्चिरम् । संसारे वधबंधदुःखबहुले मायाविलासे ऽव्ययं ब्रह्मास्मीति विहाय नान्यदधुना कर्तव्यमास्ते क्वचित् ॥ ३५॥ શાસ્ત્રવિહિત સર્વ કર્મના કેશવ પરમાત્માના ચરણુયુગ્મમાં સંન્યાસ કરી દેવા-એટલે તેમનું જ યજન, પૂજન, ભજન વગેરે કરવું;- નિર્દોષ અને નિકાલ એવા પરબ્રહ્મનું જેમાં વર્ણન છે, એવા ઉપનિષદોને વિષે નિત્ય ઉત્તમ પ્રતિની શ્રદ્ધા રાખવી; તથા આ સંસારમાં મરણનાં અને અંધનનાં અનેક દુ:ખે ભાગવવાં પડે છે, અને જે માયાના એક ખેલ જેવા છે, તેને વિષે વયં માહિમ હું અવ્યય પરારૂપ છું' એવી ભાવના કરવી. તે સિવાય જીવનું આ સમયે બીજું કંઈ પણ કર્તવ્ય રહેતું નથી. ૩૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૨૧ : સુધરવૃત્ત: . अग्रे पश्चादधस्तादुपरि च परितो दिक्षु चान्यास्वनादि कूटस्था संविदेका सकलतनुभृतामन्तरात्मानियंत्री। यस्यानन्दस्वभावा स्फुरति शुभधियः प्रत्यहं निष्प्रपश्चा जीवन्मुक्तः स लोके जयति गतमहामोहविश्वप्रपश्चः॥३६ ३३ સર્વ પ્રાણીઓના અંતરાત્મા૫, પ્રાણી માત્રને નિયમમાં રાખનારા, અવિકારી, જ્ઞાનસ્વરુપ એક પરમાત્મા જ આગળ, પાછળ, નીચે, ઉપર, ચોતરફ અને સર્વે દિશાઓમાં વ્યાપીને રહેલા છે. જે પવિત્ર બુદ્ધિવાળા પુરુષને એ આનંદસ્વરૂપ તથા પ્રપંચથી રહિત એવા પરમાત્માનું નિત્ય સ્મરણ થયા કરે છે, તેને મહા મેહ તથા વિશ્વમાં પ્રપંચ મિથ્યા લાગે છે, અને તે જીવન્મુક્ત પુરુષ આખા જગતમાં વિજય પામે છે. ૩૬ : શાર્દૂવિઝીટિવૃત્ત : ते धन्या भुवने सुशिक्षितपरब्रह्मात्मविद्या जना लोकानामनुरंजका हरिकथापीयूषपानप्रियाः! येषां नाकतरंगिणीतटशिलाबद्धासनानां सतां प्राणा यान्ति लयं सुखेन मनसा श्रीरंगचिन्ताभृताम् ॥३७॥ હરિગુણ ગાઈને લેકને પ્રસન્ન કરનારા, હરિકથારૂપી અમૃતનાં પાનને પ્રિય માનનારા, સંપૂર્ણ પરિશ્રમ કરીને આ જગતમાં બ્રહ્મવિદ્યાને સંપાદન કરનારા લોકો ખરેખર ભાગ્યશાળી છે. કારણ કે તે પુરુષો ગંગા નદીના તીર ઉપર આવેલા શિલાતટ ઉપર આસન લગાવીને શ્રીકૃષ્ણ પરમાત્માનું મનમાં ધ્યાન કરતા કરતા સુખેથી પિતાના પ્રાણ તજે છે. ૩૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભર્તુહરિકૃત રિવૃત્તઃ (સ્ત્રીચરિત્રને વિજય) शिव शिव महाभ्रान्तिस्थानं सतां विदुषामपि પ્રતિપસ્યા ધરા ધ્રાઃ શ્રિયે દૃળિદરાઃ. विजहति धनं प्राणैः साकं यतस्तदवाप्तये जगति मनुजा रागाकृष्टास्तदेकपरायणाः॥३८॥ શિવ શિવ! બ્રહ્માએ નિર્માણ કરેલી સ્વભાવથી જ ચપળ એવી હરિગુનયના સ્ત્રીઓ મહાત્મા એવા વિદ્વાનોને પણ મહામહ ઉપજાવીને ભ્રમમાં નાખે છે. તે પછી આ જગતમાં રાગ-પ્રીતિથી આકર્ષાયલા અને રાતદહાડો સ્ત્રી વિષેના વિચારોમાં જ મગ્ન રહેનારા કામી પુરુષ સ્ત્રીઓને મેળવવા માટે પ્રાણુ સાથે ધનનો ત્યાગ કરે છે, એમાં આશ્ચર્ય શું? ૩૮ ઃ રિવૃત્તઃ हरति वपुषः कान्ति पुंसः करोति बलक्षति जनयति भृशं भ्रांति नारी सुखाय निषेविता। विरतिविरसा भुक्ता यस्मात्ततो न विवेकिभिविषयविमुखैः सेव्या मायासमाश्रितविग्रहा ॥ ३९ ॥ સુખ મેળવવાની આશાથી પુરુષ સ્ત્રીનું સેવન કરે છે. પરંતુ તે સેવન કરનારા પુરુષના શરીરની કાંતિને નાશ કરે છે, બળને હરે છે, અત્યંત ભ્રાંતિ ઉતપન્ન કરે છે, અને ભગ પછી પરિણામે નીરસ થઈ પડે છે. માટે વિવેકી પુરુષોએ વિષાથી દૂર રહેવું અને માયાવી શરીરને ધારણ કરનારી નારીને સેવવી નહિ. ૩૯ : હરિનવૃત્તઃ कमलवदना पीनोत्तुङ्गं घटाकृति बिभ्रती स्तनयुगमियं तन्वी श्यामा विशालगंचला। विशददशना मध्ये क्षामा वृथेति जनाः श्रम . विदधति मुधा रागादुञ्चैरनीटशवर्णने ॥४०॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૨ સ્ત્રીનું મુખ કમળના જેવું છે. તેનાં બન્ને સ્તનો ભરાઉ, ઉન્નત અને ઘડાના જેવાં ગળાકૃતિનાં છે, શરીર પાતળું અને સૂક્ષમ છે, શ્યામા (સેળ વર્ષની અથવા તે શિયાળામાં ઉણુ અને ઉનાળામાં શીતળ અંગે ધરાવનારી તરુણી) છે. તેની આંખના છેડાઓ વિશાળ છે, દાંત મુક્તાની પંક્તિ જેવા સ્વચ્છ છે અને કટિનો ભાગ કૃશ છે; અત્યન્ત પ્રેમને લીધે સ્ત્રીના ઉપર આસક્ત થયેલા કામી પુરુષે સ્ત્રીઓનું આ રીતે વર્ણન કરવામાં વૃથા પરિશ્રમ કરે છે. ૪. शार्दूलविक्रीडितवृत्त : यद्येता मदनेषवो मृगदृशश्चेतःकुरंगारयो । धीगणामपि नो भवेयुरबलाः संसारमायापुरे। को नामामृतसागरे न रमते धीरस्तदा निर्मले पूर्णानन्दमहोर्मिरम्यनिकरे रागादिनक्रोशिते ॥४१॥ આ સંસારરૂપી માયાપુરીમાં (ગધર્વ નગરીમાં) ડાહ્ય માણસનાં મનરૂપી હરણને હણવાને માટે સ્ત્રીઓપી કામના બાણે જે ન હોત, તો પછી રાગ, દ્વેષરૂપી મગરમચછાથી રહિત પૂણુનંદપી ટીમેટી ઊર્મિઓના સમુદાથી સુંદર એવા નિર્મળ અમૃતસાગરમાં કયા ધીર પુરુષ વિહાર ન કરત? સો અમૃતસાગરમાં વિહાર કરત. ૪૧ : aધરાવૃત્ત: बालेयं बालभावं त्यजति न सुदती यत्कटाक्षैविशालैरस्मान्विभ्रामयन्ती लसदधरदलक्षिप्तचूतप्रवाला। नेतुं वाञ्छत्यकामान् स्वसदनमधुना क्रीडितुं दत्तचित्तान पुष्ण्यन्नीलोत्पलाभे मुरजिति कमलावल्लभे गोपलीले ॥४२॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભર્તુહરિકૃત પિતાની સ્ત્રીને ઉદ્દેશીને રાજા કહે છે) આ બાલાજેના સુંદર દાંત છે અને આંબાની કામળ કુંપળાને પણ તિરસ્કાર કરે તેવા જેના ઓષ્ઠ છે, તે–પિતાની બાલિશતાને ત્યાગ કરતી નથી; અને વિશાળ કટાક્ષે મારીને અમને મેહ ઉપજાવે છે, તથા ઉઘડતા શ્યામ કમળના જેવા શ્યામ રંગના લક્ષ્મીના પતિ અને ગોપીઓની સાથે રાસકીડા કરનારા શ્રી મુરારિ (શ્રીકૃષ્ણ) વિષે મનને અર્પણ કરીને અમે જે કામનારહિત થયા છીએ તેમને, પિતાની સાથે વિહાર કરવા માટે, અહીંથી ઘેર લઈ જવાની ઈચ્છા રાખે છે. ૪૨ : ટૂરિળીવૃત્તઃ (સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા.) जनयति सुतं कश्चिन्नारी संती कुलभूषणं निरुपमगुणैः पुण्यात्मानं जगत्परिपालनम् । कथमपि न सा निन्द्या वन्द्या भवेन्महतां यतः सुरसरिदिव ख्याता लोके पवित्रितभूतला ॥४३॥ પતિવ્રતા સ્ત્રી પિતાનાં પવિત્ર ચરિત્રેથી ગંગા નદીની પેટે પૃથિવીને પવિત્ર કરે છે, એટલું જ નહિ પરંતુ અનુપમ ગુણવાળા અને કુલના ભૂષણરૂપ પુત્રને ઉપન્ન કરે છે, કે જે પવિત્ર ચરિત્રવાળે પુત્ર આખા જગતનું રક્ષણ કરે છે. આવી સાધ્વી સ્ત્રી કેાઈ પણ રીતે નિંદા કરવા ગ્ય નથી, પરંતુ મહાન પુરુષને વંદન કરવા ગ્ય હોય છે. ૪૩ ઃ શાનિક હિતવૃત્ત ઃ किं स्थानस्य निरीक्षणेन मुरजियानाय भूमण्डले भ्रातश्चेद्विरतिर्मवेदृढतरा स्त्रक्चन्दनादौ सदा । सा चैषा यदि नास्ति हन्त सुतरां व्यर्थ तदन्वेषणं स्थानस्यानधिकारिणः सुरधुनीतीराद्रिकुादिषु ॥४४॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૨૫ હે ભાઈ! જે અધિકારી પુરુષને પુષ્પોની માળાઓ ઉપર તથા ચંદનાદિક ઉપર જે અત્યંત વૈરાગ્ય આવી ગયા હોય તે પછી પરમાત્માનું દાન ધરવા માટે તેને આ પૃથવીપર સ્થાને શોધવાનું શું પ્રજન છે? (કંઈ જ નથી.) તેમજ જે પુરુષને દઢ વૈરાગ્ય થયું નથી તેવા અધિકારી પુરુષે ગંગાનું તટ, પર્વતની ગુફાઓ અથવા તે વનના કુંજાદિકની પરમાત્માના ધ્યાનને માટે શોધ કરવી વ્યર્થ છે; કારણ કે અનધિકારીને કોઈ પણ સ્થળે ધ્યાનનું ફળ મળતું નથી. જ રાજીવક તત્તર : જીવાત્મા જાણતાં છતાં સંસારમાં ફસાય છે.) जाननेव करोति कर्म बहुलं दुःखात्मकं प्रेरितः केनाप्यप्रतिवाच्यशक्तिमहिमा देवेन मुक्तात्मना । सर्वज्ञेन हृदि स्थितेन मनुजः संसाररङ्गाङ्गणे माद्यबुद्धिनटी विनोदनिपुणो नृत्यत्यनंगप्रियः ॥ ४॥ સંસારનાં કમ ઘણું જ દુઃખ દેનારાં છે. આમ છતાં પણું હૃદયમાં વાસ કરનારા, સર્વજ્ઞ, મુક્તામા, જેને મહિમા તથા શક્તિ વાણીથી અવર્ણનીય છે, એવા અનિર્વચનીય પરમાત્માની પરબુથી, જીવામા સંસારના કર્મો કરે છે. પરંતુ કામ ઉપર પ્રીતિ ધરાવનાર અજ્ઞાની છવામા મદમત્ત બુદ્ધિરૂપી નદીની સાથે વિનોદ કરતો સંસારરૂપી રંગભૂમિ પર નૃત્ય કર્યા કરે છે. કપ : હાર્દૂવોfeતવૃત્ત : कतैव्यं न करोति बन्धुभिरपि स्नेहात्मभिर्बोधितः कामित्वावमन्यते निजहितं धीरोऽप्यभीष्टं नरः। निष्कामस्य न विक्रिया तनुभृतो लोके क्वचिद्दश्यते यत्तस्मादिदमेव मूलमखिलानर्थस्य निर्धारितम् ॥ ४६॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભર્તૃહરિકૃત પુરુષ જાતે વિવેકી હોય છે અને સ્નેહીબંધુઓ પણ તેને બહુ બહુ ઉપદેશ કરે છે તે પણ કામને આધીન થઈ જવાથી, તે કર્તવ્ય કર્મને ત્યાગ કરે છે અને પોતાનું હિત કરનારા એવા તેઓના સદુપદેશને તિરસ્કાર કરે છે, પરંતુ કામનારહિત પુરુષને આ જગત્ વિષે સંસારના ભેગવિલાસ જોઈને જરા પણ વિકાર થતું નથી. આ ઉપરથી નિશ્ચય થાય છે, કે સંપૂર્ણ અનર્થનું મૂળ કામ જ છે. ૪૬ :રાવરિળતઃ यदा देवादीनामनि भवति जन्मादि नियतं महारम्ये स्थाने ललितललनालोलमनसाम् । तदा कामार्तानां सुगतिरिह संसारजलधौ निमग्नानामुच्चैरतिविषयशोकादिमकरे ॥४७॥ સુંદર લલનાઓની સાથે ભેગ ભેગવવાની ઇચ્છા થવાથી જેમનું ચિત્ત ચંચળ બની ગયેલું છે એવા, મહા રમણીય એવી હવેલીઓમાં રહેનારા કામાતુર દેવાદિકોને પણ મર્ચ લેકમાં અવશ્ય જન્મ લેવું પડે છે. તે પછી અતિ વિષયરૂપ અને શેકાદિકરૂપી મગરમચ્છાથી ભરપૂર સંસારસિંધુમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયેલા કામાતુર પુરુષની તે આ લેકમાં કેમ જ સદ્ગતિ થાય ? ૪૭ : વરિળીવરઃ (મનને શિખામણ) न जानी चेतः क्वचिदपि हितं लोकमहितं भ्रमद्भोगाकांक्षाकलुषिततया मोहबहुले। जगत्यत्रारण्ये प्रतिपदमनेकापदि सदा हरिध्याने व्यग्रं भव सकलतापैककदने ॥४८॥ હે મન ! તું ભેગ ભેગવવાની આકાંક્ષાને લીધે મલિન થઈ ગયું છે. માટે પુષ્કળ મેહથી ભરેલા અને ડગલે Page #284 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૨૭ ને પગલે અનેક સંકટાવાળા જગત્પી આ ભયંકર અરણ્યમાં સદાય ભટકયા કરે છે. તેથી લેાકમાં માન્ય ગણાતા એવા તારા પોતાના હિતની તને કિંચિત્ પણુ ખખર નથી. પરંતુ તું તારા હિતને ધ્યાનમાં લઇને સર્વે આપત્તિનેા નાશ કરનારા એવા શ્રીહરિના યાન વિષે પરાયણ થા! ૪૮ : शार्दूलविक्रीडितवृत्त : (લેાભીને ઉપદેશ.) सद्वंशो गुणवानहं सुचरितः श्लाघां करोत्यात्मनो नीचानां विदधाति च प्रतिदिनं सेवां जनानां द्विजः । यो वित्तस्य जिघृक्षया स च कुतो नो लज्जते सजनालोभांधस्य नरस्य तो खलु सतां दृष्टं हि लज्जाभयम् ॥ ४९ ॥ હું ઉત્તમ વંશમાં જન્મ્યા છું, ગુણુવાન છું; મારા આચરણે ઉત્તમ છે,' આવી રીતે લેાભી પુરુષ નિત્ય પેાતાના વખાણ કર્યાં કરે છે; અને પેાતે દ્વિજ જાતિના હાવા છતાં પણ, ધનસંપાદન કરવાની ઇચ્છાથી, પ્રતિદ્ધિન નીચ માણસાની સેવા કર્યો કરે છે. જે પુરુષ લાભથી આંધળે! થયેલે હાય છે, તે પુરુષ સત્પુરુષાથી પણ લાતે! કે ભય પામતા નથી. ૪૯, शार्दूलविक्रीडितवृत्त : नान्न जीर्यति किंचिदौषधवलं नालं स्वकार्योदये शक्तिश्चंक्रमणे न हन्त जरया जीर्णीकृतायां तनौ । अस्माकं त्वधुना न लोचनबलं पुत्रेति चिन्ताकुलो ग्लाय त्यर्थपरायणोऽतिकृपणी मिथ्याभिमानी गृही ॥ ५० ॥ અત્યંત કૃપણ એવે ગૃહસ્થાશ્રમી પુરુષ રાત દિવસ મિથ્યા અભિમાન કરવામાં તથા ધનસંપાદન કરવામાં તત્પર રહે છે, અને તેની જ ચિંતાથી વ્યાકુલ રહે છે; અને ધન. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભર્તૃહરિષ્કૃત સંપાદન કરતાં કરતાં જ્યારે તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે તે પુત્રને સમાધીને કહે છે, કે વ્હે પુત્ર! હવે મને ખાધેલું અન્ન પચતું નથી, ઔષધ પણુ પોતાનું પરાક્રમ કરવા સમર્થ નથી, હાલવા ચાલવામાં શક્તિ રહી નથી, આ શરીર જરાથી જીણુ થઇ ગયું છે, અને હુવે મને આંખે પણ દેખાતું નથી.” આમ ખળાપેા કરતાં કરતાં જ તે મરણ પામે છે, પરંતુ ઇશ્વરારાધના કરી શકતા નથી. ૫૦ : ટૂરિ{વૃત્ત : अद्य श्वो वा मरणमशिवं प्राणिनां कालपाशैकृष्टानां जगति भवति नान्यथात्वं कदाचित् । यद्यप्येवं न खलु कुरुते हा तथाप्यर्थलोभं हित्वा प्राणी हितमवहितो देवलोकानुकूलम् ॥ ५१ ॥ આ જગત્ વિશે પ્રાણીએ કાળના પાશથી આકર્ષાચેલાં છે. તેઓનું આજે અથવા તે આવતી કાલે મૃત્યુ અથવા તે અશિવ (અકલ્યાણુ) થવાનું છે. તેમાં કિ પણ ફેરફાર થવાનેા નથી. આવી જાતની સ્થિતિ છે, તથાપિ ખેદની વાત એ છે, કે પ્રાણી ધનના લેાભ ત્યજી દઈ, મનને સાવધાન કરીને આત્માનું હિત કરવા માટે પરલેાકમાં અનુકૂલ થઇ પડે તેવું સુકૃત સંપાદન કરવા માટે પ્રયત્ન કરતા નથી. ૫૧ : शार्दूलविक्रीडितवृत्त : रे रे वित्तमदान्धमोहबधिरा मिथ्याभिमानोद्धता व्यर्थेयं भवतां धनावनरतिः संसारकारागृहे । बद्धानां निगडेन गात्रममतासंज्ञेन यत्कर्हिचित् देवब्राह्मणभिक्षुकादिषु धनं स्वप्नेऽपि न व्येति वः ॥ ५२ ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક ૨૯ અરેરે! ધનના મદમાં આંધળા બની ગયેલા અને સંસારમાં મેહને લીધે બિલકુલ બહેરા થઈ ગયેલા તથા મિથ્યા અભિમાનથી ઉદ્ધત થઈ ગયેલા અજ્ઞાની જીવડાઓ ! તમે સંસારરૂપી કેદખાનામાં મારું અને તારું એમ મમતા રૂપી બેડીવડે કેદી થઇ ગયા છે અને દેવતા, બ્રાહ્મણ, ભિક્ષુક વગેરેને માટે સ્વમામાં પણ ધનને વ્યય કરતા નથી પરંતુ ધનનું રક્ષણ કર્યા કરે છે, પરંતુ ધનનું રક્ષણ કરવાની તમારી આ પ્રીતિ વ્યર્થ છે. પર તાપ- લેકે ધારે છે કે અમે લક્ષ્મીનું રક્ષણ કરીએ છીએ. પરંતુ તે કોઈની થઈ નથી ને થશે પણ નહિ. માટે પોપકારમાં તેને ઉપગ કરે કે જેથી તેનું અનંત ફળ મળે. : ધરાવૃત્ત: नाभ्यस्तो धातुवादो ने च युवतिवशीकारकः कोप्युपायो नो वा पौराणिकत्वं न सरसकविता नापि नीतिने गीतिः। तस्मादार्थिनां या न भवति भवतश्चातुरी कापि विद्वन् शात्वेत्थं चक्रपाणेरनुसर चरणाम्भोजयुग्मं विभूत्यै ॥ ५३ ।। હે વિવેકી જીવડા! તું નથી ભો કીમિયાની વિદ્યા, તેમજ તરુણને વશ કરવાની પણ એક વિદ્યા ભણ્ય નથી; પુરાણુવિદ્યા જાણતા નથી, તેમ જ સરસ કવિતા પણ કરી જાણ નથી; નીતિ જાણુ નથી, તેમ જ સંગીતવિદ્યા પણ જાણતા નથી. આ રીતે ધન સંપાદન કરનારાઓમાં જે ચાતુરી છે, તેવી કોઈ પણ ચાતુરી તારામાં નથી. તે પછી એ સમજીને હવે તું દૈવી સંપત્તિ મેળવવા માટે ચક્રપાણિનાં ચરણકમળનું શરણ લે. પ૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત - વરરઃ अर्थेभ्योऽनर्थजातं भवति तनुभृतां यौवनादिग्ववश्य पित्राद्यैरर्जितेभ्योऽनुपकृतिमतिभिः स्वात्मनाप्यर्जितेभ्यः । यस्माद्दुःखाकरेभ्यस्तमनुसर सदा भद्र ! लक्ष्मीविलासं गोपालं गोपकान्ताकुचकलशतटीकुंकुमासंगरंगम् ॥५४॥ પિતા, પ્રપિતામહ વગેરેએ મેળવેલા અથવા તે પિતે જાતે મેળવેલા ધનથી અનર્થપરંપરા ઉદ્ભવે છે. આવું ધન પરોપકારમાં નહિ વાપરનારા પુરુષોને યૌવન આદિ અવસ્થાઓમાં અવશ્ય દુઃખ થાય છે. માટે હે ભલા માણસ! લકામીની સાથે વિલાસ કરનારા, પાનું પાલન કરનારા, ગોપીના કુચરૂપી કલશની સાથે આલિંગન કરતાં લાગી ગયેલ કેસર વડે રંગાયેલા શ્રી લક્ષમીપતિ વિષણુની તું સદાય સેવા કર. ૫૪ કરશાસ્ત્રવિકીતિવૃત્તઃ माद्यत्तार्किकतान्त्रिकद्विपघटासंघट्टपंचाननस्तद्वदृप्तकृतान्तवैद्यककलाकल्पोऽपि निष्किंचनः। यत्र क्वापि धनाशया कृशतनुभूपालसेवापरो जीवन्नेव मृतायते किमपरं संसारदुःसागरे ॥ ५५॥ મદમત્ત તર્કશાસ્ત્રીએઋપી તથા તંત્રશાસ્ત્રીએ પી ગજઘટાની સાથે યુદ્ધ કરવામાં સિંહસમાન હોય, અથવા તે ગર્વિષ્ઠ એવા કાળ જે પ્રચંડ હોય, અથવા તે વૈદ્યવિદ્યામાં કુશળ હોય, છતાં પણ કૃશ શરીરવાળો નિર્ધન પુરુષ (તેમ ન કરતાં) ધનની આશાથી હરકોઈ પણ સ્થળે જઈને રાજાની સેવા કરે છે, તથા સંસારરૂપી દુઃખસમુદ્રમાં જીવતાં જ મરણનું દુઃખ અનુભવે છે. અરેરે!! આના કરતાં વિશેષ દુખ તે કયું ? પપ . Page #288 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિજ્ઞાનશતક ૩૧ : farળવૃત્તઃ - ૧ जगाम व्यर्थ मे बहुदिनमथार्थार्थि तनयाः कुभूमिपालानां निकटमतिदोषाकुलमतेः। हरिध्यानव्यग्रं भवितुमधुना वाञ्छति मनः क्वचिद्गंगातीरे तरुणतुलसीसौरभभरे ॥५६॥ હે પુત્રો! મારી બુદ્ધિ મલિન કર્મના વેગથી વ્યાકુળ થઈ ગઈ હતી. તેથી મેં નાશવંત ધન સંપાદન કરવા માટે દુષ્ટ રાજાઓની સેવા કરવામાં ઘણું દિવસેને ફગટ ગુમાવી દીધા. પરંતુ હવે મારા મનમાં એવી ઈચ્છા થઈ છે, કે નવપલ્લવ તુલસીઓના સુગંધથી મહેકી રહેલા ગંગા નદીના કેાઈ તીર ઉપર બેસીને હું શ્રીહરિના ધ્યાનમાં પરાયણ થાઉં. પ૬ : શાર્દૂવીદિતવૃત્તઃ अन्नाशाय सदा रटन्ति पृथकाः क्षुत्क्षामकंठाः स्त्रियो वासोभी रहिता बहिर्व्यवहृतौ निर्यान्ति नो लज्जया। गेहादंगणमार्जनेऽपि गृहिणो यस्येति दुर्जीवितं यद्यप्यस्ति तथापि तस्य विरतिनोंदेति चित्रं गृहे ॥५७॥ કરાંઓ “અમને ખાવા આપે, ખાવા આપે, એમ કહીને રાત દહાડો અન્નને માટે ટળવળતાં હોય; અન્નના અભાવે સ્ત્રીને કંઠ પણ દુર્બળ થઈ ગયું હોય, અને પહેરવાને માટે વસ્ત્ર પણ ન હોવાથી સગાંવહાલાંને મળવા માટે તેમ જ કેઈ વ્યાવહારિક કાર્યને માટે તથા ઘરનું આંગણું વાળવાને પણ લજજાની મારી ઘરની બહાર નિકળી શકતી ન હોય. આવું દુઃખી જીવિત ગાજ્યા છતાં પણ ગૃહસ્થાશ્રમી પુરુષને ઘર ઉપર વૈરાગ્ય આવતું નથી, એ આશ્ચર્યની વાત છે. પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભર્તૃહરિકૃત : शार्दूलविक्रीडितवृत्त : हिक्काकासभगंदरौदरमहामेदज्वरैराकुलः श्लेष्माद्यैरपि निद्रया विरहितो मन्दानलोऽल्पाशनः । तारुण्येऽपि विलोक्यते बहुविधो जीवो दरिद्रेश्वरो हा कष्टं कथमीदृशं भगवतः संसारदुःसागरे ॥५८ ।। હેડકી, ઉધરસ, ભગંદર, ઉદરરોગ, મહામે, જવર (તાવ), વગેરે અનેક રોગથી પીડા થાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, પેટ ભરીને ખાઈ શકાતું નથી, કફાદિ દાને લીધે પણ નિદ્રા આવતી નથી, નિર્ધન સ્થિતિ જોગવવી પડે છે–આવી રીતે અનેક પ્રકારનાં દુઃખ તરુણાવસ્થામાં પણુ જીવને ભેગવવાં પડે છે અને બહુ દુઃખે પિતાની દષ્ટિથી જુવે છે; છતાં પણ જીવ ભગવાનનાં ચરણનું સેવન કરતું નથી. અરેરે ! આ સંસારરૂપી દુઃખદાયક સિંધુમાં શું આવું દુઃખ જ સમાયેલું છે? ૫૮ : વન્તતિસ્ત્રાવૃત્તઃ आरभ्य गर्भवसति मरणावसानं यद्यस्ति जीवितुमदृष्टमनेककालम् । जन्तोस्तथापि न सुखं सुखविभ्रमोऽयं यद्वालया रतिरनेकविभूतिभाजः॥५९ ॥ આ જગતમાં ગર્ભવાસથી માંડીને મરણ પર્યંત આખા જીવતરમાં પ્રાણીને લાંબા સમય સુધી લેશભર પણું અદષ્ટ સુખ મળતું નથી. જે કંઈ સુખ જેવું લાગે છે, તે સુખના ભ્રમ છે, પણ ખરું સુખ નથી. તેમજ સ્ત્રી સાથે સુરતાદિક સુખભેગે તથા વિભવ પણ દેહનો પાત થાય ત્યાંસુધી રમણીય લાગે છે, પરંતુ પરિણામે તે દુઃખદાયક થઈ પડે છે. માટે જ્ઞાનીએ સંસારનો ત્યાગ કરી દેવો. ૫૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક : રાષિીડિતત્ત: सन्त्यर्था मम सञ्चिताश्च बहुधाः पित्रादिभिः साम्प्रतं वाणिज्यैः कृषिभिः कलाभिरपि तान्विस्तारयिष्यामि वः । हे पुत्रा इति भावयन्ननुदिनं संसारपाशावलि छेत्तायं नु कथं मनोरथमयीं जीवो निरालम्बनः ॥ ६॥ હે પુત્રો! મારા પિતા, પિતામહ વગેરેએ હીરા માણેક, સુવર્ણ, રૂપું વગેરે અનેક ધન એકઠું કરીને મને સોંપ્યું છે, અને હવે હું પણ વ્યાપાર કરીને, ખેતીવાડી કરીને તથા બીજી કળાએ વડે તમારા માટે તે ધનમાં માટે વધારો કરીશ.' અજ્ઞાની છ રાતદહાડે આવા આવા વિચારો કર્યા કરે છે. પરંતુ તે નિરાધાર જીવ મનોરથસ્ય છે સંસારની ફુસીને કેવી રીતે કાપશે ? (કાઈ પણુ રીતે કાપી શકે, એમ જણાતું નથી.) ૬૦ તાત્પર્ય–અજ્ઞાની જીવ પુત્રો તથા પાત્રને માટે રાતદહાડો અનેક મનોરથ કર્યા કરે છે, અને વધારે ને વધારે સંસારના પાશમાં બંધાતો જાય છે; અને છેવટે તેમાંથી છૂટવા માટે તેની પાસે કઈ પણ ઉપાય રહેતા નથી. :વસન્તતિક્કાર: माता मृता जनयितापि जगाम शीघ्र लोकान्तरं तव कलत्रसुतादयोऽपि । भ्रातस्तथापि न जहासि मृषाभिमान दुःखात्मके वपुषि मूत्रकुदपये। ६१॥ હે ભાઈ! તારી માતા મરી ગઈ, પિતા પણ સત્વર સ્વર્ગલોકમાં પધાર્યા, સ્ત્રી અને પુત્ર પણ સ્વર્ગ ગયાં; તેમ છતાં તું દુઃખથી ભરેલાં મૂત્ર, નરક, માંસ, રુધિર, લીંટ, લાળ વગેરે અપવિત્ર પદાર્થોના અને કુત્સિત ગર્વના એક કૂવા સમાન આ દેહને માટે મિથ્યા અભિમાન હજી પણ છોડતા નથી(એ બહુ આશ્ચર્યની વાત છે). ૬૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભતૃહરિકૃત ઃ માત્તાવારઃ कामव्याघ्र कुमतिफणिनि स्वान्तदुर्वारनीडे मायासिंहीविहरणवने लोभभल्लूकभीमे। जन्मन्यस्मिन् भवति विरतिः सजनानां कदाचित्तत्त्वज्ञानां विषयविषमाकण्टकाकीर्णपार्श्वे ॥ ६२ ॥ તત્ત્વજ્ઞાની એવા પુરુષને જન્મપી ભયંકર અરણ્ય ઉપર કઈ પણ દિવસ પ્રીતિ થતી જ નથી. કારણ કે તેમાં કામરૂપી વાઘ રહેલા છે, અંતઃકરણપી દરમાં કુમતિરૂપ નાગનું નિવાસ કરે છે, માયાપી સિંહણ વિહાર કરતી હોય છે, અને લોભરપી રીંછાથી તે વન મહા ભયંકર હોય છે; તથા તે વનના પ્રાંતપ્રદેશ વિષયચપી વિષમ કંટકોથી ભરપૂર હોય છે. દર : શાહ વિક્રીડિતવૃત્તઃ स्वाधीने निकटस्थितेऽपि विमलझानामृते मानसे विख्याते मुनिसेवितेऽपि कुधियो न स्नान्ति तीर्थे द्विजाः। यत्तत्कष्टमहो विवेकरहितास्तीर्थाथिनो दुःखिता यत्र क्वाप्यटवीमटन्ति जलधौ मजन्ति दुःखाकरे ॥ ६३॥ વિખ્યાત વસિષ્ઠાદિક મુનિઓએ સેવેલાં નિર્મળ જ્ઞાનામૃતથી ભરપૂર, પવિત્ર માનસિક સરોવર પિતાની સમીપમાં સ્વાધીન હોવા છતાં પણ સારાસારના વિવેકથી રહિત બ્રાહ્મણે તથા બીજા તીર્થ મેળવવાની ઇચ્છાવાળા દુઃખી જને પણ રણવગડામાં આડાઅવળા ભટકે છે, અને છેવટે દુઃખની ખાણ૫ સંસારરૂપી સમુદ્રમાં ડૂબી મરે છે. અરેરે! એ કેટલી બધી ખની વાત છે! દ૩ Page #292 -------------------------------------------------------------------------- ________________ : ચમન્તતિાવૃત્ત : વિજ્ઞાનશતક त्वत्साक्षिकं सकलमेतदवोचमित्थं भ्रातर्विचार्य भवता करणीयमिष्टम् । येनेदृशं न भवति भवतोऽपि कष्टं शोकाकुलस्य भवसागरमग्नमूर्तेः ॥६४॥ 3.4. હું ભાઇ! મેં તારા સમક્ષમાં જે સર્વ કર્યું, તેના વિચાર કરીને તારે એવાં ઉત્તમ ઇષ્ટ કર્મ કરવાં, કે જે કર્મ કરવાથી તને ભવસાગરમાં ડૂબી જઈ ને શેક કરવાને દુઃખદાયક સમય ફરી આવે નહિ. (અર્થાત્ તું ઉત્તમ કર્મ કર, કે જેથી તને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય.) ૬૪ • શાર્ટૂવિઝીડિતવૃત્ત : यत्प्रीत्यर्थमनेकधाऽलभि मया कष्टेन वस्तु प्रियं स्वस्याशाकवलीकृतेन विकलीभावं दधानेन मे । तत्सर्व विलयं निनाय भगवान् यो लीलया निर्जरो मां हित्वा जरयाकुलीकृततनुं कालाय तस्मै नमः ॥६५॥ મેં આ શરીરના સંતેષને માટે કષ્ટ સહન કરીને અનેક પ્રકારે પ્રિય વસ્તુએ સંપાદન કરી હતી અને તે સમયે મેં મારી આશાને પણ ભંગ કર્યો હતા, તથા હું પરિશ્રમને લીધે વિકલ થઈ ગયા હતા; પરંતુ જરારહિત ભગવાન્ કાળે રમત માત્રમાં તે સર્વેના નાશ કરી નાંખ્યા અને મારા શરીરને પણ જરાવસ્થાથી– વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ કરી દીધું છે; માટે હું તે કાળરૂપી પરમાત્માને પ્રણામ કરું છું. ૬પ Page #293 -------------------------------------------------------------------------- ________________ ३६ ભર્તુહરિકૃત : शार्दूलविक्रीडितवृत्त : (કાળ માહાસ્ય) आयुर्वेदविदां रसाशनवतां पथ्याशिनां यत्नतो वैद्यानामपि रोगजन्म वपुषो ह्यन्तर्यतो दृश्यते। दुश्चक्षुःकवलीकृतत्रिभुवनो लीलाविहारस्थितः सर्वोपायविनाशनकचतुरः कालाय तस्मै नमः॥६६॥ વિઘો આયુર્વેદને જાણે છે, આરોગ્યને માટે રસાયણે ખાય છે અને યત્નપૂર્વક પથ્ય ભજન કરે છે. આટલું કર્યા છતાં પણ તેઓનાં શરીરમાં રોગ જોવામાં આવે છે; અને તેના વેગે તેઓ અંતકાળના ભેગા થઈ પડે છે. લીલાવિહાર કરવા સ્થિત થયેલે જે કાળ ભયંકર દષ્ટિપાત કરીને ત્રણ ભુવનેને રમત માત્રમાં કેળિયે કરી જાય છે, અને તેનાથી બચવા માટે લેકો અનેક ઉપાયે કરે છે; પરંતુ તેને સર્વે ઉપાયને નાશ કરવામાં જે મહાન ચતુર છે, તે કાળરૂપી પરમાત્માને હું નમસ્કાર કરું છું. ૬૬ ઃ મન્ત્રાન્તાવૃત્ત: दष्टं प्रायो विकलमखिलं कालसर्पण विश्वं क्रूरेणेद शिवशिव मुने ब्रूहि रक्षाप्रकारम् । अस्यास्त्येकं शृणु मुररिपोानपीयूषपानं त्यक्त्वा नान्यकिमपि भुवने दृश्यते शास्त्रदृष्टया॥६७॥ હે મુનિ! કાળરૂપી કૂર સર્પ ઘણે ભાગે આખા જગતને કરડ્યો છે; તેથી જગત વિકલ બની ગયું છે. શિવ! શિવ હવે તેની રક્ષાને ઉપાય મને કહો.” તેને ઉત્તર આપતાં મુનિ બેલ્યા કેઃ “શાસ્ત્રષ્ટિથી વિચાર કરી જેમાં તે કાળપી સપે કરડેલ પુરુષને બચવાને શ્રીમુરારિનાં ધ્યાનસ્ટપી અમૃતનું પાન કરવાપી એક જ ઉપાય છે. તે છોડીને આ જગતમાં બીજું કંઈ પણ ઔષધ જોવામાં આવતું નથી.” ૬૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩ વિજ્ઞાનશતક : રાતવિઝીટિવૃત્ત कश्चित्वन्दति कालकर्कशकराकृष्टं विनष्टं हठादुत्कृष्टं तनयं विलोक्य पुरतः पुत्रेति हा! हा! क्वचित् । कश्चिन्नर्तकनर्तकीपरिवृतो नृत्यत्यहो कुत्रचिञ्चित्रं संसृतिपद्धतिः प्रथयति प्रीतिच कष्टं च नः॥ ६८ ॥ કેઈક ટેકાણે કાળે ભયંકર હાથવડે બળાત્કારથી પિતાના ઉત્તમ પુત્રને હરી લીધેલો હોવાથી કોઈ પુરુષ પુત્રની સામે હાય, દીકરા !” “હાય, દીકરા !” એમ બૂમ પાડીને રડે છે; ત્યારે કેક ઠેકાણે કોઈ પુરુષ નર્તકે અને નર્તકીઓથી વિંટાઈને આનંદમાં નૃત્ય કરે છે. આ રીતે સંસારની વિચિત્ર પદ્ધતિ અમને પ્રીતિ પણ ઉપજાવે છે અને ખિન્ન પણ કરે છે. ૬૮ : વન્તતિવૃત્ત : - | (સ્ત્રીતિરસ્કાર) सा रोगिणी यदि भवेदथवा विवर्णा बाला प्रिया शशिमुखी रसिकस्य पुंसः। शल्यायते हृदि तथामरणं कृशांगी यत्तस्य सा विगतनिद्रसरोरुहाक्षी ॥ ६९ ॥ કઈ રસિક પુરુષને ચંદ્રમુખ અને ઉઘડેલાં કમળના જેવાં નેત્રવાળી સુંદર પ્રિય સ્ત્રી હોય છે. તથાપિ તે સ્ત્રી જ્યારે માંદી પડે છે અથવા તો તેનું મુખ કરમાઈ જાય છે, ત્યારે તેના પતિના મનમાં ખેદ થાય છે. આ રીતે તેના પતિને પણ મરણ પર્યત (આવી રોગીષ્ઠ) સ્ત્રી શલ્યસમાન થઈ પડે છે. ૯ : વન્તતિસ્ત્રાવૃત્ત ઃ (રાજ્યમાં સુખ નથી.) निष्कंटकेऽपि न सुखं वसुधाधिपत्ये · कस्यापि राजतिलकस्य यदेष देवः। विश्वेश्वरी भुजगराजविभूतिभूषो । हित्वा तपस्यति चिरं सकला विभूतीः ।। ७०॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત આખી પૃથ્વીનું નિષ્કટક-શત્રુરહિત રાજ્ય મેળવીને કોઈપણ રાજતિલક મહારાજાએ સુખ મેળવ્યું નથી. કારણ કે વૈભવની પાછળ દુઃખે ઉભેલાં જ હોય છે. એટલા માટેજ આખા વિશ્વના ઈશ્વર એવા ભગવાન્ મહાદેવ સર્વ વિભૂતિએને ત્યાગ કરી મેટા સપને તથા વિભૂતિ-ભસ્મને આભૂષણે તરીકે ધારણ કરીને, ઘણા કાળ થયાં તપશ્ચરણ કરે છે. ૭૦ : રારિનોવૃત્તઃ | (સંપત્તિ ભાગ્યાધીન છે.) कदाचित्कष्टेन द्रविणमधमाराधनवशान्मया लब्धं स्तोकं निहितमवनौ तस्करभयात् । ततो नैजे कश्चित्वचिदपि तदाखुर्बिलगृहे न यल्लब्धोऽप्यर्थो न भवति यदा कर्म विषमम् ॥ ७१॥ મેં અધમ પુરુષની સેવા કરીને દુઃખથી જે થોડું ધન મેળવ્યું હતું, તે ચારના ભયથી પૃથ્વીમાં દાટયું હતું. પરંતુ કેઈ ઉંદર તે ધનને ત્યાંથી પિતાના દરમાં ઘસડી ગયે. માટે જ્યારે ભાગ્ય અવળું થાય છે, ત્યારે મેળવેલું ધન પણ નાશ પામે છે. ૭૧ કરિારિવૃત્તઃ स्वयं भोक्ता दाता वसु सुबहु संपाद्य भविता कुटुम्बानां पोष्टा गुणनिधिरशेषेप्सितनरः। इति प्रत्याशस्य प्रबलदुरितानीतविधरं शिरस्यस्याकस्मात्पतति निधनं येन भवति ॥७२॥ “ઘણું ધન એકઠું કરીને માટે ધનાઢ્ય થઈશ, અનેક પ્રકારના ઉપભેગેને ભેગવનારે ભક્તા થઈશ, દીન દુબળાં ગરીબ ગુરબાંને દાન દેના દાતા થઈશ, ધન વડે કુટુંબીઓનું પોષણ કરીશ, ગુણને ભંડાર થઈને રહીશ અને સર્વે મનુષ્યો મને ચાહશે.” આવી અનેક આશા Page #296 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવક ૩૯ એમાં મનુષ્ય મમત્ત થઇ જાય છે. પરંતુ એટલામાં તે તેનાં મહા પ્રબળ પાપાને લીધે તેના મસ્તક ઉપર અણુ ચિંતન્યા કાળ આવીને પડે છે, કે જેથી તેનું મરણુ નિપજે છે અને મનના મનાથ મનમાંજ રહી જાય છે. ૭૨ : शार्दूलविक्रीडितवृत्त : भानुर्भूवलयप्रदक्षिणगतिः क्रीडारतिः सर्वदा चन्द्रोऽप्येष कलानिधिः कवलितः स्वर्भानुना दुःखितः । ह्रासं गच्छति वर्धते च सततं गीर्वाणविश्रामभूस्तत्स्थानं खलु यत्र नास्त्यपहतिः क्लेशस्य संसारिणाम् ॥७३॥ ક્રીડાપરાયણ સૂર્યને પણ પૃથ્વીના મંડળની નિત્ય પ્રદક્ષિણા કરી પડે છે, તથા રાહુ પર્વને દિવસે તેના ગ્રાસ કરીને તેને દુઃખ દે છે. તેમજ કળાના નિધિરૂપ ચંદ્રને પણ રાહુ ગ્રાસ કરીને તેને દુઃખ દે છે. દેવાના વિશ્રાંતિભૂમિપ સ્વર્ગના પણ નિત્ય નાશ અને ઉત્પત્તિ થયા કરે છે. આ રીતે સંસારી પ્રાણીઓના કલેશને નાશ કરીને સુખ આપે તેવું કોઇ પણ સ્થાન નથી. (માત્ર એક બ્રહ્મધામજ સુખદાયક છે.) ૭૩ : वसन्ततिलकावृत्त : भूमण्डलं लयमुपैति भवत्यबाधं लब्धात्मकं पुनरपि प्रलयं प्रयाति । आवर्तते सकलमेतदनंतवारं ब्रह्मादिभिः सममहो न सुखं जनानाम् ॥ ७४ ॥ આ ભૂમંડળ અડચણ વગર લય પામે છે, ઉત્પન્ન થાય છે, અને પાછું લય પણ પામે છે. એટલુંજ નહિ, પરંતુ આખું બ્રહ્માંડ બ્રહ્માદિક દેવાની સાથે અનેકવાર ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે અને પાછું ઉત્પન્ન થાય છે. અરેરે! આ પૃથ્વી પર મનુષ્ચાને બ્રાધામ વિના કાઇ પણુ ઠેકાણે સુખ નથી. ૭૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત અર્થનો અનર્થતા ઃ શિરિની વૃત્ત निषिद्धत्वेनापि प्रतिदिवसमाधावति मनः । पिशाचस्तत्रैव स्थिररतिरसारेऽपि चपलो न जाने केनास्य प्रतिकृतिरनार्यस्य भविता ॥ ७५ ॥ અરેરે ! અનર્થનું કારણ અર્થ છે, એમ સેંકડે શ્રુતિવચનથી અને ગુરુવચનથી જાણ્યું, તેને નિષેધ કરનાર વચને પણ સાંભળ્યાં, છતાં પણ પ્રતિદિવસ મન અનર્થકારક ધનની પાછળજ દેડ્યા કરે છે. અને ચપળ એવા પુરુષ પિશાચ થઈને અસાર એવા તે , ધનની ઉપર જ સ્થિર પ્રીતિ બાંધી બેસે છે. અરેરે ! મને ખબર પડતી નથી કે હવે અનાર્ય(નીચ) એવાં મનને અનર્થરૂપ અર્થથી પાછું વાળવાને શે ઉપાય કરે? ૭૫ : શિરિનવૃત્ત : अरे चेतश्चित्रं भ्रमसि यदपास्य प्रियतमं मुकुन्दं पावस्थं पितरमपि मान्यं सुमनसाम् । बहिः शब्दाद्यर्थे प्रकृतिवपले क्लेशबहुले न ते संसारेऽस्मिन्भवति सुखदाद्यापि विरतिः ॥७६॥ હે મન ! આશ્ચર્યની વાત તે એ છે, કે તારા હૃદયકમળમાં બિરાજમાન થયેલા, દેવામાં પણ માન્ય, સર્વ જિગતના પ્રિયતમ પિતા એવા શ્રી મુકુંદને ત્યાગ કરીને આ સંસારમાં સ્વભાવથી જ ચપળ, પુષ્કળ કલેશવાળા શબ્દ, સ્પર્શ, આદિ બાહ્ય વિષયમાં જ તું ભટકયા કરે છે, અને સંસારમાં ભટકયા છતાં હજી સુધી તને સુખદાયક વિરતિ ઉપર પ્રીતિ થતી નથી. માટે હવે તું શાંત થા. ૭૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિજ્ઞાનશતક દરિવરિત્ત - ' अहं श्रान्तोऽध्वानं बहुविधमतिक्रम्य विषम धनाकांक्षाक्षिप्तः कुनृपतिमुखालोकनपरः। इदानीं केनापि स्थितिमुदरकूपस्य भरणे कदन्नेनारण्ये कचिदपि समीहे स्थिरमतिः॥ ७७॥ મારે આજીવિકા માટે ધન સંપાદન કરવાની ઈચ્છાથી અનેક દુષ્ટ રાજાઓનાં મુખ જેવાં પડ્યાં અને તે રાજાએને મળવા માટે અનેક દેશમાં જવા માટે અનેક જાતના ભયંકર માર્ગો ઉલલંઘતાં ઉ૯લંઘતાં હું થાકી પણ ગ. માટે હવે તે હું હરકોઈ ક્ષુદ્ર અન્નથી મારે આ ઉદરસૃપી કે પૂરવા માટે મનને સ્થિર કરીને કોઈ પણ અરણ્યમાં નિવાસ કરવાની ઈચ્છા રાખું છું. ૭૭ ઃ શાર્દૂલવિક્રીતિવૃત્તઃ सा गोष्ठी सुहृदां निवारितसुधास्वादाधुना कागम. त्ते धीरा धरणीधरोपकरणीभूता ययुः क्वापरे। ते भूपा भवभीरवो भवरताः कागुनिरस्तारयो हा कष्टं च च गम्यते न हि सुखं क्वाप्यस्ति लोकत्रये ॥७८॥ અમૃતના રસને સ્વાદ પણ જેની આગળ તુચ્છ છે એવી સ્નેહી જનની બેઠડી પણ કોણ જાણે કયાંએ જતી રહી! રાજાએ પર પણ ઉપકાર કરનારા ધીર પુરુષ પણ કોણ જાણે કયાંએ જતા રહ્યા ! શત્રુઓને સંહાર કરનારા અને સંસારના ભયથી ડરીને શિવની ભક્તિ કરનારા રાજામો પણ કોણ જાણે ક્યાં ગયા! અરે રે!! આ કષ્ટ તે અસહ્ય છે. હવે હું ક્યાં જાઊં? વિચાર કરતાં ત્રણે લોકમાં કઈ પણ કકાણે સુખ જોવામાં આવતું નથી. ૭૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ જર ભર્તુહરિકૃત પરિણીત ઃ (ભરતભૂમિને માટે ખેદ उदासीनो देवो मदनमथनः सजनकुले . कलिक्रीडासतः कृतपरिजनः प्राकृतजनः। इयं म्लेच्छाक्रान्ता त्रिदशतटिनी चोभयतटे कथं भ्रातः स्थाता कथय सुकृतिन कुत्र विभयः ॥७९॥ હે ભાઈકામને નાશ કરનારા ભગવાન્ શંકર હમણાં સપુરુષના ઉપર ઉદાસ થઈ ગયા છે; મનુષ્ય પણ પ્રાકૃત બની જઈને પિતાના પરિવાર સાથે કલહજનક પાપકર્મમાં રીપચી રહ્યા છે, અને ગંગાનદીના ઉભય તટે પણ પ્લેચછાથી ભરપૂર થઈ ગયા છે. આવી સ્થિતિ5થવાથી, હે પુણ્યશીલ ભાઈ! કહે, હવે તું કયાં જઈશ? અને નિર્ભય થઈ કયા સ્થાનમાં નિવાસ કરીશ? ૭૯ : શાર્દૂવી હિતવૃત્ત ; निस्सारा वसुधाधुना समजनि प्रौढप्रतापानलज्वालाजालसमाकुला द्विपघटासंघट्टविक्षोभिता। म्लेच्छानां रथवाजिपत्तिनिवहैरुन्मूलिता कीदृशीयं विद्या भवितेति हन्त न सखे जानीमहे मोहिताः॥८॥ હુમણાં આ આર્યભૂમિ સ્કેચ છોના પ્રૌઢ પ્રતાપરૂપી અગ્નિજવાળાની જાળથી વ્યાકુળ થવાથી તથા સ્વેચ્છના હાથીઓના સમૂહોના પરસ્પર અથડાવાથી થરથર કંપતી હાવાથી નિવાર્ય બની ગઈ છે અને પ્લેચ્છના રથે, ઘોડાઓ અને પાળાઓના સમૂહે પોતાના પગરોથી છેદી નાંખી છે. મિત્ર! આ બધું જોઈને અમે મુંઝવણમાં પડી ગયા છીએ અને અમારી બ્રહ્મવિદ્યાની હવે કેવી ગતિ થશે, તે અમે જાણી શકતા નથી. ૮૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક * બધાવૃત્ત : (ગંગામાહાત્મ્ય) वेदो निर्वेदमागादिह नमनभिया ब्राह्मणानां वियोगाद्वैयासिक्यो गिरोऽपि क्वचिदपि विरलाः साम्प्रतं सन्ति देशे । इत्थं धर्मे विलीने यवनकुलपतौ शासति क्षोणिबिंबं नित्यं गंगावगाहाद्भवति गतिरितः संसृतेरर्थसिद्धौ ॥ ८१ ॥ જ્યારથી યવન રાજાએ આ ભરતભૂમિપર રાજ્ય કરવા લાગ્યા છે, ત્યારથી જ મારે યવનાને પ્રણામ કરવા પડશે”, એવી ખીકથી વેદેએ ખિન્ન થઈને સંન્યાસ ધારણ ક્યાં છે. વિદ્વાન્ બ્રાહ્મણાને અભાવે વેદવ્યાસે રચેલાં પુરાણા પણ હમણાં કાઈક જ દેશમાં જોવામાં આવે છે. આવી રીતે યવન રાજાએ પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યા ત્યારથી ધર્મના નાશ થયા છે. માટે હુવે નિત્ય ગંગામાં સ્નાન કરવાથી આ સંસારમાંથી ઉદ્ધારરૂપ અને માક્ષરૂપ સદ્દગતિની સિદ્ધિ થાય છે. ૮૧ - હાવરાવૃત્ત : गंगा गंगेति यस्याः श्रुतमपि पठितं केनचिन्नाम मात्र दूरस्थस्यापि पुंसो दलयति दुरितं प्रौढमित्याहुरेके । सा गंगा कस्य सेव्या न भवति भुवने सज्जनस्यातिभव्या ब्रह्माण्डं प्लावयन्ती त्रिपुरहरजटामण्डलं मण्डयन्ती ॥८२॥ જે મનુષ્ય દૂર બેઠાં બેઠાં પણુ ‘ill inr' એમ ગગાજીના નામનું શ્રવણ કરે અથવા તેા મુખેથી ગંગાજીના નામનું ઉચ્ચારણ કરે તે પશુ તેના પ્રચંડ પાપના ગંગા નાશ કરે છે, આમ મુનિએ કહે છે. શંકરની જટાજુટને શાણા આપનારાં અને બ્રહ્માંડને આપ્લાવન કરનારાં તે મહામંગલમૂર્તિ ગંગાને જગતમાં કયા સત્પુરુષ સેવે નહિ? દર Page #301 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત શનિવૃત્તઃ कलौ गंगा काश्यां त्रिपुरहरपुर्या भगवती प्रशस्ता देवानामपि भवति सेव्यानुदिवसम् । इति व्यासो ब्रूते मुनिजनधुरीणो हरिकथासुधापानस्वस्थो गलितभवबंधोऽतुलमतिः ॥ ८३॥ કલિયુગ વિષે શંકરની નગરી કાશીપુરીમાં વહેતાં ભગવતી ગંગા ઇંદ્રાદિક મહાન દેવેને પણ નિત્ય સેવવા રોગ્ય છે. આમ મુનિઓમાં મુખ્ય હરિસ્થાપી અમૃતનાં પાનથી નિવૃત્તિસુખને સંપાદન કરનારા, જેના ભવબંધને તૂટી ગયાં છે, એવા મહાબુદ્ધિમાન વ્યાસજી કહે છે. ૮૩ શાસવિદીતિવૃત્ત यस्याः संगतिरुन्नतिं वितनुते वाराममीषां जनैरुद्रीता कविभिर्महेश्वरमनोभीष्टा महीमण्डले। सा सन्तः शरदिन्दुसोदरपयःपूराभिरामा नदस्कोकश्रेणिमनोज्ञपुण्यपुलिना भागीरथी सेव्यताम् ॥८॥ જે ગંગાનદીમાં સ્નાન કરવાથી મનુષ્યની ગતિ થાય છે, કવિઓ પણ જેના પવિત્ર જળનું વર્ણન કરે છે, વળી આ પૃથ્વી પર બિરાજતાં જે ગગા મહાદેવને ઘણું જ પ્રિય છે, તે શરના ચંદ્રસમાન શ્વેત જળપ્રવાહવડે સુંદર દેખાતાં અને હારબંધ બેસીને શબ્દ કરતા કેક પક્ષીઓ વડે જેનાં પવિત્ર તીરે મનેહર લાગે છે, એવી ભાગીરથી (ગંગા) નદીને, હે સંત પુરુ! તમે સેવા. ૮૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક રિલrળીવૃત્તઃ * * कदा भागीरथ्या भवजलधिसंसारतरणेः स्खलद्वीचीमालाचपलतलविस्तारितमुदः । तमस्स्थाने कुओ क्वचिदपि निविश्याहृतमना भविष्याम्येकाकी नरकमथने ध्यानरसिकः ॥ ८५॥ સંસારરૂપી સમુદ્ર તરવામાં નૌકા સમાન અને ઉછળતા ચંચળ તરંગેની પરંપરાવડે આનંદ આપનારાં ગંગા નદીના કેઈ ગાઢ અંધકારવાળા નિકુંજ વિષે એકલો બેસી, મનને નિયમમાં રાખી નરકને પરાજય કરવા માટે પ્રીતિપૂર્વક પરમાત્માના દયાનમાં હું કયારે નિમગ્ન થઈશ? ૮૫ * કરિારિણીતઃ कदा गोविन्देति प्रतिदिवसमुल्लासमिलिताः सुधाधाराप्रायांत्रिदशतटिनीवीचिमुखरे। भविष्यन्त्येकान्ते क्वचिदपि निकुञ्जे मम गिरो मरालीचक्राणां श्रुतिसुखरवाक्रान्तपुलिने ॥८६॥ ગંગા નદીના તીર ઉપરના તરંગોના ખળભળાટથી શબ્દાયમાન તથા હંસીઓનાં ટોળાઓના કાનને સુખ આપનારા કલરથી ગાજી રહેલા કેાઈક એકાંત નિકુંજમાં, હે વિદ! હે ગોવિંદ!” આવી રીતે ઉલ્લાસથી ભરપૂર અમૃતની ધારાને વષવતી વાણી હું પ્રતિ દિવસ કયારે બેલીશ? ૮૬ Page #303 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત જાચિનીવૃત્તઃ भजत विबुधसिंधु साधवो लोकबन्धुं . हरहसिततरंगं शंकराशीर्षसंगम।। दलितभवभुजङ्गं ख्यातमायाविभंग निखिलभुवनवन्धं सर्वतीर्थानवद्यम् ॥ ८७॥ .. . હે સપુરુષે! તમે દેવતાની નદી એવાં ગંગાનું સેવન કરે. તે સંસારમાંથી લોકોને ઉદ્ધાર કરનારાં હોવાથી લોકબંધુસમાન છે. શંકરના હાસ્ય જેવા તેના તરંગે વૈત છે. તે શંકરના જટાજૂટમાં બિરાજી રહ્યાં છે, સંસારરૂપી સર્પને નાશ કરનારાં છે, માયાનો ભંગ કરનારાં છે, ત્રણે ભુવનને વંદન કરવા ગ્ય છે અને સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. ૮૭ :માનિવૃત્તઃ यदमृतममृतानां भंगरंगप्रसंगप्रकटितरसवत्तावैभवं पीतमुच्चैः। दलयति कलिदोषांस्तां सुपर्वस्रवन्ती किमिति न भजतार्ता ब्रह्मलोकावतीर्णाम् ॥ ८८॥ જે ગંગા અમૃતેનું પણ અમૃત છે, જે ઉછળતા તરંગેથી પોતાના રસિક વૈભવને પ્રકટ કરી રહ્યાં છે. અને પાન કરવાથી જે કલિના દેશોનું દલન કરે છે, તે દેવનદી ગંગા બ્રહ્મલોકમાંથી આ મર્યલકમાં ઉતર્યા છે. તે ગંગાનું હે આર્તજને! તમે શા માટે સેવન કરતા નથી ? (અર્થાત તેમાં નાન તથા તેના જલનું પાન કરીને પાવન થાવ.) ૮૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૪૭. વિજ્ઞાનશતક 'शार्दूलविक्रीडितवृत्त: -यत्तीरे वसतां सतामपि जलै लैः फलर्जीवतां मुक्तासमभावशुद्धमनसामाचारविद्यावताम् । कैवल्यं करबिल्वतुल्यममलं संपद्यते हेलया सा गंगा ह्यतुलामलोमिपटला सद्भिः कुतो नेक्ष्यते ॥ ८९॥ સદાચારસંપન્ન અને વિદ્યાસંપન્ન વિવેકી પુરુષે ગંગાના તીર ઉપર નિવાસ કરી, ગંગાજળના પાનથી તથા ફળ અને મૂળથી આજીવિકા કરે, તે તેઓની અહંતા મમતા છૂટી જાય છે, અંત:કરણ શુદ્ધ થાય છે અને રમત માત્રમાં તેઓ હાથમાં રહેલાં બીલાંની પેઠે નિર્મળ એવા મોક્ષને મેળવે છે. આવા અનુપમ નિર્મળ તરંગથી ભરપૂર ગંગાની સત્પરુષે શા માટે સેવા કરતા નથી? ૮૯ : शार्दूलविक्रीडितवृत्त : . तीर्थानामवलोकने सुमनसामुत्कण्ठते मानसं तावद्भवलये सतां पुररिपुध्यानामृतास्वादिनाम् । यावत्ते न विलोकयन्ति सरितां रोचिष्णुमुक्तावली श्रीमन्नाकतरंगिणी हरजटाजूटाटवीविभ्रमाम् ॥९॥ શ્રીશંકરનાં ધ્યાનચપી અમૃતનું આસ્વાદન કરનારા મહાત્મા પુરુષો જ્યાંસુધી ભૂતળ ઉપર બિરાજતાં નદીઓના કંઠની ચળકતી મુતામાળાસમાન અને શ્રીશંકરના જટાજૂટરપી અરણ્ય વિષે વિહાર કરનારાં શ્રીગંગાદેવીનાં દર્શન કરતા નથી, ત્યાંસુધી તેઓના મનમાં પૃથ્વી ઉપરનાં તીથને અવલોકન કરવાની ઉત્કંઠા રહે છે. ૯૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભર્તુહરિકૃત : શાસ્ત્રવિક્રીતિવૃત્તઃ संसारो विविधाधिबाधविधुरः सारायते मानसे निस्सारोऽपि वपुष्मतां कलिवृकग्रासीकृतानां चिरम् । इष्टायां घनसारपाथसि महापुण्येन यस्यां सतां - सा सेव्या न कुतो भवेत्सुरधुनी स्वर्गापवर्गोदया ॥११॥ - કલિપી નહારથી ગળાયલા દેહધારી પુરુષો પણ મોટા પુણ્યના ગે કર્પરના જેવાં ત રંગનાં જલવાળાં ઈષ્ટ ગંગા દેવીનાં દર્શન કરીને, અનેક જાતની આધિ તથા વ્યાધિથી દુઃખદાયક અને તેટલા માટે જ નિસાર એવા સંસારને પણ મનથી સારરુપ માને છે. આવાં સ્વર્ગ તથા મોક્ષને આપનારાં ગંગાને પુરુષોએ શા માટે ન સેવવા? ૯૧ : ફિવરનીવૃત્તઃ क्वचिद्धंसश्रेणी सुखयति रिरंसुः श्रुतिसुखं नदन्ती चेतो नो विपुलपुलिने मंथरगतिः। हरन्ती पापौघान सुंरतरुवृता नाकतटिनी सदा सद्भिः सेव्या सकलपुरुषार्थाय कृतिभिः ॥९२॥ જેના વિશાળ તટ ઉપર વિહારની ઈચ્છાથી મંદ મંદ ગતિએ ચાલતી હિસની પંક્તિઓ કઈ ઠેકાણે કાનને સુખ ઉપજે તેવી રીતે શબે કરી પ્રેતાઓનાં ચિત્તોને પ્રસન્ન કરે છે, તે પાપના પુજેને નાશ કરનારાં, દિવ્ય વૃક્ષાથી વિટાયેલાં ગંગાને પુરુષોએ સમગ્ર પુરુષાર્થ સમ્પાદન કરવા માટે સદાય સેવવાં ઈએ. ૯૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક કાશીમાહાભ્ય यामासाद्य त्रिलोकीजनमहितशिवावल्लभारामभूमि ब्रह्मादीनां सुराणां सुखवसतिभुवां मण्डलं मण्डयन्ति । नो गर्भे व्यालुठन्ति कचिदपि मनुजा मातुरुत्क्रान्तिभाजस्तांकाशीं नोभजन्ते किमिति सुमतयो दुःखभारंवहन्तः॥९३॥ ત્રણે લોકમાં જનેને પરમ પૂજ્ય શ્રી ઉમાવલ્લભ એવા શંકરની વિશ્રામભૂમિહા ૫ કાશીપુરીમાં જે મનુષ્ય નિવાસ કરે છે, તે મન બ્રહ્માદિક દેવતાઓનાં સુખકારક સ્થાનેને પણ અલંકૃત કરે છે. (અર્થાત્ તે તે પવિત્ર સ્થાનેના પણ એક આભૂષણભૂત થઈ પડે છે) એટલું જ નહિ, પરંતુ ઉલ્કાન્તિને પામનાર જનોને માતાના ગર્ભમાં કદી પણ આળોટવું પડતું નથી. તેઓ જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. માટે હે સુમતિ સંપન્ન પુરુષે ! તમે શા માટે સાંસારિક દુઃખના ભારને વહ્યા કરે છે ? અને કાશીપુરીમાં શા માટે નિવાસ કરતા નથી ? ૯૩ : બ્રધરાવૃત્ત : विद्यन्ते द्वारकाद्या जगति बहुविधा देवताराजधान्यो यद्यप्यन्यास्तथापि स्खलदमलजलावर्तगंगातरंगा। काश्येवारामकूजत्विकशुकचटकाक्रान्तदिक्कामिनीनां क्रोडाकासारशाला जयति मुनिजनानन्दकन्दैकभूमिः ॥१४॥ આ પૃથ્વી પર દ્વારકા, વગેરે ઘણું પ્રકારની દેવાની રાજધાનીએ છે. પરંતુ પોતાના પ્રાંત પ્રદેશમાં ઘુમરીઓ અને તરંગ સાથે નિર્મળ જળને વહન કરનારી, કોયલે, પિપટે અને ચકલીઓના ઇવનિ થી બગીચાઓને મુખર કરી રહેલી, દિશાપી કામિનીએાના કીડાસરોવરના પ્રાસાદસમાન અને મુનિજનેને આનંદના કંદપ તે એક વિજયવતી કાશીપુરી જ છે. ૯૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિકૃત शार्दूलविक्रीडितवृत्त : काशीयं समलंकृता निरुपमस्वर्गापगासंभवस्थूलोत्तारतरंग विन्दुविलसन्मुक्ताफलश्रेणिभिः । चञ्चच्चञ्चलचञ्चरीकनिकरश्यामाम्बरा राजते कासारस्थविनिद्रपद्मनयना विश्वेश्वरप्रेयसी ॥ ९५ ॥ શ્રીશંકરને અત્યંત પ્રિય એવી આ કાશીપુરી અલૌકિક છે, તે ગંગાનદીમાં ઉછળતા મેાટા મેાજાએાનાં બિંદુરૂપી શેાભાયમાન મુક્તાફળની માળાએથી શણગારેલી છે. તેણે દેીપ્યમાન ચંચળ ભ્રમરમંડળરૂપી શ્યામ એઢણી ઓઢેલી છે; અને જ્યાં ત્યાં આવેલાં તળાવામાં ખીલેલાં ક્રમળેા તેમનાં નેત્રાની શેાભાને ધારણ કરી રહ્યાં છે. ૫ ૧૦ ૐ વધાવૃત્ત : वह्निप्राकारबुद्धिं जनयति वलभीवासिनां नागराणां गन्धारण्यप्रसूतस्फुटकुसुमचयः किंशुकानां शुकानाम् । चश्र्वाकारो वसन्ते परमपदपदं राजधानी पुरारेः साकाश्याराम रम्या जयति मुनिजनानन्दकन्दैकभूमिः॥९६॥ જ્યાં વસંત ઋતુમાં ગન્ધારણ્ય વિશે પ્રખ્રુશ્ર્વિત થયેલા ખાખરાનાં પુષ્પાના સમૂહ અગાસી પરના માળિયામાં નિવાસ કરનારા નાગરિક જનાને અગ્નિની જ્વાળાસમાન જણાય છે, અથવા પાપટાની ચાંચ સમાન જણાય છે, તે મુનિજનેને આનંદ આપનારી, ઉદ્યાના વડે રમણીય લાગતી શ્રીશંકરની રાજધાની કાશીપુરી આ પૃથ્વી પર સર્વોત્કૃષ્ટતાથી જય પામે છે. ૯૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનશતક હધરાવૃત્ત :किं कुर्मः कं भजामः किमिह समुदितं साधनं भो वयस्य ! संसारोन्मूलनाय प्रतिदिवसमिहानर्थशंकावतारः। भ्राततिं निदानं भवभयदलने संगतं सज्जनानां तांकाशीमाश्रयामो निरुपमयशसः स्वःस्त्रवन्त्या वयस्याम् ९७. હે મિત્ર! પરલેકને માટે શાં સાધન કરીએ? કોને ભજીએ? સંસારનો નાશ કરવા માટે આ જગત વિશે શાસ્ત્રોમાં ઉત્તમ સાધન કર્યું કહ્યું છે? આવી અનર્થકારક શંકાઓ અને પ્રતિ દિવસ થયા કરતી હતી, પરંતુ તે ભાઈ! સંસારને નાશ કરનારું નિદાન હવે મારા જાણવામાં આવ્યું છે. આપણે અનુપમ યશવાળી ગંગાનદીની બહેનપણી એવી કાશીનગરીને આશ્રય કરીએ, કે જ્યાં વિવેકી પુરુષને સહજ સમાગમ થાય છે. ૯૭ રાર્તુિત્રવિહિતવૃત્ત ઃ भुक्तिः क्वापि न मुक्तिरस्त्यभिमता क्वाप्यस्ति मुक्तिन सा काश्यामस्ति विशेष एव सुतरां श्लाघ्यं यदेतद्वयम् । सर्वैरुत्तममध्यमाधमजनैरासायतेऽनुग्रहा. देवस्य त्रिपुरद्विषः सुरधुनीस्नानावदातव्ययैः॥९८॥ કોઈ તીર્થમાં ભેગવિલાસ હોય છે, તે ત્યાં ઈચ્છિતા એવી મુક્તિ હોતી નથી; અને કેાઈ ઠેકાણે મુક્તિ મળે તેમ હોય છે, તે ત્યાં ભેગવિલાસ હોતે નથી. પરંતુ કાશીપુરીમાં તે બ્લાધ્ય એવી તે બન્ને વસ્તુ સંપૂર્ણ રીતે છે. ઉત્તમ, મધ્યમ અથવા તે કનિષ્ઠ જાતિના પુરૂષ જે ગંગામાં સ્નાન કરે છે અને સુપાત્રને શુક વિશેષનું દાન કરે છે, તે ત્રિપુરારિ એવા શંકરના અનુગ્રહથી • તેમને લૌકિક ભેગ અને મુક્તિ બન્ને મળે છે. ૯૮ Page #309 -------------------------------------------------------------------------- ________________ પર ભર્તુહરિકૃત ઃ રાવિક્રીડિતવૃત્ત सन्त्यन्ये त्रिदशापगादिपतनात्पुण्याः प्रयागादयः प्रालेयाचलसंभवा बहुफलाः सिद्धाश्रमा: सिद्धयः। . . यत्राघौघदहा भवन्ति सुधियां ध्यानेश्वराणां चिरं मुक्ताशेषभियां विनिद्रमनसां कन्दाम्बुपर्णाशिनाम् ॥ ९९ ॥ આ કાશીપુરી ઉપરાંત ગંગા, યમુના વગેરે પવિત્ર નદીઓના તટ ઉપર આવેલાં પ્રયાગ આદિ બીજા પણ ઘણુએ પુણ્યકારક તીથો છે; તેમ હિમાલયમાં પણ બહુ ફળ આપનારાં ઘણાં સિદ્ધાશ્રમે ને સિદ્ધિઓ છે. તે સિદ્ધાશ્રમે અને સિદ્ધિઓ કંદ, પાણી અને પાંદડાં ઉપર નિર્વાહ કરનારા, સર્વ જાતના ભયમાંથી મુક્ત થઈ ગયેલા, સાવધાન મનવાળા અને ઘણા કાળ સુધી પરમાત્માનું ધ્યાન ધરનારા બુદ્ધિમાન સિદ્ધ પુરુષના પાપપુંજને બાળી નાંખે છે. ૯૯ શાસ્ત્રવિક્રીતિવૃત્ત केदारस्थानमेकं रुचिरतरमुमानाट्यलीलावनीकं प्रालेयाद्रिप्रदेशे प्रथितमतितरामस्ति गंगानिवेशे। ख्यातं नारायणस्य त्रिजगति बदरीनाम सिद्धाश्रमस्य तत्रैवानादिमूर्तमुनिजनमनसामन्यदानन्दमूर्तः ॥१००॥ હિમાલયના પ્રદેશમાં જ્યાં ગંગા નદી વહે છે, ત્યાં કેદારનાથનું એક રમણીય અને અત્યંત પ્રસિદ્ધ તીર્થ છે; જે પવિત્ર વનસ્થલીમાં પાર્વતીએ શંકરને પ્રસન્ન કરવા માટે નાટયલીલા કરી હતી તે વનસ્થલી પણ ત્યાં છે. બીજું મુનિઓના મનમાં અલૌકિક આનંદ આપનારા અનાદિ મૂર્તિ ભગવાન્ નરનારાયણ દેવને બદરી નામને સિદ્ધાશ્રમ છે, તે પણ ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે. ૧૦૦ - a તિ શ્રીમદ્ભાગર્ષિકવરમâહરિકૃતિ વિજ્ઞાનશતરું સંપૂર્ણ Page #310 -------------------------------------------------------------------------- ________________ अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत प्रास्ताविकश्लोकसंग्रहः - મંગળાચરણ સુખી કેણુ? . ___ अनुष्टुम्वृत्त अकिञ्चनस्य दान्तस्य शान्तस्य समचेतसः। सदा संतुष्टमनसः सर्वाः सुखमया दिशः॥१॥ અકિંચન, જિતેન્દ્રિય, શાન્ત, સમાનભાવવાળા અને સર્વદા સંતુષ્ટ મનના પુરુષને સર્વે દિશાએ સુખમયમંગલમય જ છે. ૧ તાત્પર્ય–જેની પાસે કંઈ હેય નહિ, જે જિતેન્દ્રિય હાય, સર્વ પ્રાણીઓના ઉપર જે સમાન દષ્ટિવાળે હાય અને જેનું મન સદા અંતેષી જ રહેતું હોય, તે નિઃસ્પૃહ પુરુષને જ્યાં જાય ત્યાં સુખ જ મળે છે. વિટંબનાનું મૂળ हरिणीवृत्त अभिमतमहामानमन्यिप्रभेदपटीयसी गुरुतरगुणमामाम्मोजल्टोज्ज्वलचन्द्रिका। • અમરયાપદ્ધ મા ભરી અશ્વિનાં ત્રણ ચત ઉપરાંત જાનવતક અને પાતાલક ટો લે છે પ્રાચીન હાથમતામાં મા આવે છે, તે સર્વ કાગ કરીને પત્ર આપવા Page #311 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત विपुलविलसलजावल्लीविदारकुठारिका जठरपिठरी दुःपूरेयं करोति विडम्बनम् ॥२॥ .. ઈચ્છિત એવી મોટાં માનરૂપી ગ્રન્થિને ભેદ કરવામાં કુશળ, મોંઘા ગુણપ કમળ સમુદાયને પ્રસિદ્ધ રીતે ઉજજવલિત કરવામાં ચંદ્રિકાપ અને મોટી તથા વિલસતી લજા વેલને વિધારવામાં કુહાડી જેવી જઠરાપિઠરી હાજરી મહા દુખે પૂરાય તેવી છે અને તે જ મનુષ્યને વિટંબના કરાવે છે. ૨ વાત્પર્ય-માનખણ્ડન કરનાર, ગુણને ઝાંખા પાડનાર અને લાજને પણ મૂકાવનાર પેટ ભરેવું, એ મહદુસ્તર છે, અને તે જ મનુષ્યની ચેષ્ટા કરાવે છે. | શબ પ્રતિ ઉક્તિ. દારિદ્રતા કરતાં મરણું સારું છે. શાસ્ત્રવિરહિતવૃત્ત "उतिष्ठ क्षणमेकमुद्वह गुरुं दारिद्यभारं सखे ! श्रान्तस्तावदहं चिर मरणजं सेवे त्वदीयं सुखम् ।" इत्युको धनवर्जितेन सहसा गत्वा स्मशाने शवो दारिद्रयान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितः ॥३॥ - હે મિત્ર! હું થાકી ગયો છું માટે તું ઊઠ અને એક ક્ષણવાર માટે ભારે દારિદ્રયભાર ઉપાડી લે તથા મને તારું મરણથી ઉત્પન્ન થયેલું સુખ લાંબો વખત સેવવા દે. એકાએક સ્મશાનમાં જઈને એક ધનરહિત, શબને આ પ્રમાણે કહ્યું, પરંતુ હારિદ્રયથી મરણ હજાર વાર) સારું, એમ જાણીને શબ અલ જ રહ્યું. ૩ . " વસે ખીલનાર કમળને ઉજજવલ ચિંદ્રિકા પણું બિડાવી છે; તેમ મોટા મોટા ગુણ ૫ કાળના સમુદાયને સારી થારિક આખા પાડી નાખે છે , " . ; ; ; ; Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ક્ષેક તાત્પર્ય એક ગરીબ માણસે સ્મશાનમાં જઈને શખને કહ્યું કે, હું શમી તુ ઊંઠ અને મારું દારિદ્રય લઈ તારું મરણુસુખ મને આપ, પણ ભર્તૃહરિ કહે છે કે-દારિત્ર્યથી મરણુ હજારગણું સારું છે, એમ જાણીને જ શકે તેને કંઇ ઉત્તર આપ્યા નહિ. જ્ઞાનને વિજય 'शिखरिणीवृत्त उदन्वच्छन्ना भूः स च निधिरपां योजनशतं સાથઃ જૂષા ગગનમાળ હતિ इति प्रायो भावाः स्फुरदवधिमुद्रामुकुलिताः सतप्रज्ञोन्मेषः पुनरयमसीमा विजयते ॥ ४ ॥ પૃથ્વી સમુદ્રથી વીંટળાયલી છે, સમુદ્ર સૈા ચેાજનાના છે અને સૂર્ય પથિક થઇને સઢા ગગનનું પણ પરિમાણુ કાઢે છે; આ પ્રમાણે સૌનું માપ કરાયલું છે, પરંતુ સજ્જતાના જ્ઞાનને ઉર્ષ તા સીમાવિનાના અમાપ તથા અપરિમિત જ છે અને તે જ વિજય પામે છે. ૪ તાત્પર્ય-પૃથ્વી, સમુદ્ર અને ગગન, એ ત્રણ મોટામાં માટાં ગણાય છે, તેમનું પણ પરિમાણુ"માપ થાય છે, પરંતુ સંતજનાના જ્ઞાનના અવિધ જ નથી અને તેમનું એવું અવધિરહિત જ્ઞાન જ સર્વત્ર સર્વોત્કૃષ્ટ વિજય પામે છે. ખરાબ ચાલની સ્ત્રીને ત્યાગ वसन्ततिलकावृत्त पता हसन्ति च रुदन्ति च कार्यहेतोविश्वासयन्ति च परं न च विश्वसन्ति । तस्मान्नरेण तु सुशीलसमन्वितेन नार्यः स्मशानघटिका इव वर्जनीयाः ॥ ५ ॥ સીએ કાર્યને અર્થે હાસ્ય કરે છે, વખતે રુદન કરે છે અને પારકાને વિશ્વાસ આપે છે; પરંતુ તે તેના Page #313 -------------------------------------------------------------------------- ________________ મહરિફત પણ વિશ્વાસ કરતી નથી, તેટલા માટે સુશીલપન્ન પુએ સ્મશાનના વડાઓની એક સ્ત્રીઓને ત્યાગ કર જોઈએ. ૫ કાળને ક્ષીણું કરવાની પ્રાર્થના कदा वारणस्याममरतटिनीरोधसि वस. न्वसानः कौपीनं शिरसि निदधानोऽअलिपुटम् । अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन प्रसीदेत्याक्रोशनिमिषमिव नेप्यामि दिवसान ॥६॥ અહે! કાશીમાં ગંગાના તટપર વસી તથા માત્ર લટી ધારણ કરી, મસ્તક ઉપર બે હાથ જોડી, પગે લાગીને, હે ગોરીનાથ! હે શંભ! હે ત્રિપુરહર! હે ત્રિનયન! તમે પ્રસન્ન થાવ, એમ કહેતાં કહેતાં જ્યારે હું ક્ષણની પેઠે દિવસે નિર્ગમન કરીશ? ૬ મેહ પમાડનારી સ્ત્રીની નિંદા શાસ્ત્રવિરહિતવૃત્ત कार्कश्यं स्तनयोईशोस्तरलतालीकं मुखे श्लाघ्यते कौटिल्य कचसश्चये च वदने मांद्यं त्रिके स्थूलता। भीरुत्वं हृदये सदैव कथितं मायाप्रयोगः प्रिये यासांदोषगणःसदामृगदृशांताः स्युःपशूनां प्रियाः॥७॥ જેમના સ્તનમાં કાઠિન્ય, નેત્રમાં ચંચળવા, મુખમાં અસત્ય, કેશના બેડામાં વકતા, વદન પર મંદતા, નિતંબપ્રદેશમાં સ્થલતા, હૃદયમાં બીકણપણું સદા ય કહેલું છે, તથા જે પોતાના પ્રિય ઉપર માયાપ્રયોગ કરે છે, એવા એવા જેમનામાં સદા અવગુણેને સમૂહ છે, એવી મૃગાક્ષીઓ પશુઓને જ પ્રિય હેવી જોઈએ. ૭ યુવાનને ચેતવણી वसन्ततिलकावृत्त गात्रैगिरा च विकलश्चटुमीश्वराणां । कुर्वनयं प्रहसनस्य नटः कृतोसि । Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક શ્લોક तं त्वां पुनः पलितकर्णकमाजमेनं * નાટન ન જયતિ રામાપુ | ૮ ગાગે અને વાણીથી ખેડવાળે થઇ ધનિકની ખુશામત કરનાર તું, હમણું પ્રહસનને નટ બન્યા છે, પરંતુ હવે જ્યારે તારા વાળ ધોળા થઇ ગયા છે, ત્યારે મા વૃદ્ધ વય તને પુનઃ કયા નાટકને નટ બનાવશે? અથવા કયા નાટકમાં નચાવશે?* ૮ ચલવસ્તુમાં જ ધર્મ અચળ છે. मनुष्टभुवृत्त चला लक्ष्मीश्चलाः प्राणाश्चले जीवितयौवने।। चलाचले च संसारे धर्म एको हि निश्चलः ॥९॥ લક્ષમી ચંચલ છે. પ્રાણુ ચંચલ છે તથા જીવિત અને યૌવન પણ ચંચલ છે; આ પ્રમાણે ચલાચલ એવા આ સંસારમાં માત્ર ધર્મ જ એકલે નિશ્ચલ છે. ૯ લક્ષ્મીથી લોભાવું નહિ. ' શાસ્ત્રવિરહિત चेतश्चिन्तय मा रमांसकृदिमामस्थायिनीमास्थया भूपालकुटीकुटीरविहरव्यापारपण्याङ्गनाम्। कन्थाकञ्चुकिताः प्रविश्य भवनद्वाराणि बाराणसीरथ्यापङ्क्तिषु पाणिपात्रपतितां भिक्षामपेक्षामहे ॥१०॥ હે ચિત્ત! રાજાઓની વાંકી મરરૂપી ઓરડીમાં વિહાર-વ્યાપાર કરવામાં વેશ્યાસમાન આ અસ્થાયિની હમીન ત એકવખત પણ આસ્થાથી ચિન્તવીશ નહિક કારણ કે તે અસ્થિર છે. અમે તો કંથાધારી બનીને કાશીની રીઓનાં ભવન દ્વારમાં પેસીને હાથપી પાત્રમાં આવી પલી ભિક્ષાની અપેક્ષા રાખીએ છીએ. ૧૦ આ શ્લાક મુરારિ કવિકુત અનર્થ થશવના ત્રીજા અંકમાં પણ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત તાત્પર્ય-હે ચિત્ત! જ્યાં જ્યાં રાજાની દષ્ટિ જાય, ત્યાં ત્યાં જનાર ને નાચનાર વેશ્યાના જેવી લમીનું ચિન્તન કરવું તું છોડી દે, કારણ કે હવે અમે તે કાશીમાં જઈને રહેતાં માત્ર કંથાધારી અને ખોબે જ ભિક્ષા માંગવાની અપેક્ષાવાળા છીએ; પણ ધનાદિ વૈભવની અમને પૃહા નથી. ધન્ય કોણ? . शार्दूलविक्रीडितवृत्त तुझं वेश्म सुताः सतामभिमताः संख्यातिगाः संपदः कल्याणी दयिता वयश्च नवमित्यज्ञानमूढो जनः । मत्वा विश्वमनश्वरं निविशते संसारकारागृहे सदृश्य क्षणभंगुरं तदखिलं धन्यस्तु संन्यस्यति ॥११॥ મોટું મંદિર, સજજનેથી માન પામેલા પુત્રો, અપાર સંપત્તિ, કલ્યાણકારી સ્ત્રી અને ચઢતી વય છે, એમ જાણતે. અજ્ઞાનથી મૂઢ બનેલો પુરુષ વિશ્વને અમર માનીને સંસારસપી કારાગૃહમાં પ્રવેશ કરે છે, તેને ધન્ય નથી, પરંતુ તે સર્વ ક્ષણભંગુર છે, એમ માનીને જે સંન્યાસ લે છે તેને જ ધન્ય છે. ૧૧ તાત્પર્ય–સંસારપ કારાગૃહને સુખરૂપી અને નિત્ય માનીને તેમાં વૈભવ વિનેદ માનનારાઓને ધન્ય નથી, પણ. સંસારજન્ય સર્વ ક્ષણભંગુર છે, એમ માનીને સંન્યાસ લેનાર જનેને જ ધન્ય છે–તે જને જ સુખી છે. નમવું કોને મહાદેવને. રિરિનીવૃત્ત न भिक्षा दुष्प्रापा पथि मम महारामरचिते फलैः संपूर्णा भूपिमृगसुचर्मापि वसनम्। सुख, दुःखैर्वा सदृशपरिपाकः खलु तदा त्रिनेत्रं कस्त्यक्त्वा धनलवमदान्धं प्रणमति ॥१२॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ગ્લા માટ માટા આગમગીચાઓવાળા માર્ગમાં મને ભિક્ષા કઇ દુષ્પ્રાપ્ય નથી, આખી પૃથ્વી કળાથી સંપૂર્ણ છે અને વજ્રને માટે પણ હસ્તીનું તથા મૃગનું સુંદર ચર્મ છે; આ પ્રમાણે જ્યારે સુખા વડે અથવા દુઃખા વડે સરખું પરિણામ આવે છે ત્યારે ત્રિનેત્ર મહાદેવના ત્યાગ કરી, લગાર ધન મળવાથી મદાંધ થઇ ગયેલા ધનોને તે કાણુ નમવા જશે! ૧૨ ધિક્કારને પાત્ર ક્રાણ છે? शार्दूलविक्रीडितवृत्त नो खड्गप्रविदारिताः करटिनो नोद्वेजिता वैरिणस्तन्वङ्गया विपुले निबद्धफलके न क्रीडितं लीलया । नो जुष्टं गिरिराजनिर्झर झणज्झंकारकारं वयः कालोऽयं परपिण्डलोलुपतया काकैरिव प्रेरितः ॥ १३॥ હસ્તીઓને ખડૂગથી ચીરી નાંખ્યા નહીં; વૈરીઓને હરાવ્યા નહીં; નાજુક અંગવાળી સ્રીની સાથે વિશાળ હિડાળા પર લીલાપૂર્વક ક્રીડા કરી નહીં તથા ગિરિરાજના અણુકાર કરતા જીરાએના જેવું અણકારા કરતું ઉછળતું યોવન પણ ન ભાગવ્યું; પણુ કાગડાઓની પેઠે પરના આપેલા ભેાજનપુર આશા રાખતાં કાળ નિગમન કર્યાં. (આવા જીવિતને ધિક્કાર છે). ૧૩ લેાજ કરવેશ નહિ, पृथ्वीवृत्त परिभ्रमसि किं वृथा क्वचन चित्त विश्राम्यतां स्वयं भवति यद्यथा भवति तत्तथा नान्यथा । अतीतमपि न स्मरन्नपि च भाव्यसङ्कल्पयशतर्कितगमागमाननुभवस्व મોનાનિદ્ llll હુ ચિત્ત! શું કરવા આમ વૃથા ભ્રમણ કરે છે? ઢાઇ પણ સ્થાને વિસામે લે. જે જેની મેળે થવાનું હાય છે Page #317 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત તે થયું જાય છે, તેથી ઊલટું થતું જ નથી, માટે ગઈ વહુને ન સંભારતાં અને ભાવ્ય વસ્તુનું ચિંત્વન કર્યા વિના જેનું આગમન અને નિર્ગમન અતકિત છે એવા ભેગોને અનુભવ કર. (અથાત્ યચ્છાથી જે કંઈ ભાગ તને આવી મળે, તે ભગવી સંતુષ્ટ રહે.) ૧૪ શિવપ્રસાદ-જ્ઞાનને અધિકારી શાર્દૂવીતિવ્રતા पाणिं पात्रयतां निसर्गशुचिना भैक्षेण संतुज्यतां यत्र क्वापि निषीदतां बहुतणं विश्वं मुहुः पश्यताम् । अत्यागेऽपि तनोरखण्डपरमानन्दावबोधस्पृहां मर्त्यः कोऽपि शिवप्रसादसुलभा संपत्स्यते योगिनाम् ॥१५॥ હસ્તને પાત્ર કલપે, સ્વભાવ શુદ્ધ ભિક્ષાન્નથી સંતુષ્ટ થાઓ, હરકેઈ પણ સ્થાનમાં નિવાસ કરો અને આ વિશ્વને વારંવાર તૃણવત્ જુવો. કેઈક મનુષ્ય ગીઓની પેઠે શરીરનો ત્યાગ કર્યા વિના પણ શિવના પ્રસાદથી સુલભ એવા અખંડ, પરમાનંદના જ્ઞાનની આકાંક્ષાને સંપાદન કરે છે. ૧૫ તાત્પર્ય–આત્મા અને શિવ એક જ સૂપ છે. વિષયની નિવૃત્તિ થયા કેડે આત્મસ્વરૂપ જોવામાં આવે છે અને વિષને રોધ કરવાનું સાધન રોગ છે. યોગીઓ ગાભ્યાસથી સદેહે અંતરાત્મા ચિદાનંદનાં દર્શન કરે છે; પરંતુ તે દર્શન સવને થવાં દુર્લભ છે, છતાં કોઇ ભાગ્યે જ શિવકૃપાથી તે અખંડ જ્ઞાન સંપાદન કરે છે; પરંતુ જ્યારે આ સંસારને તૃણવત્ જુવે છે ત્યારે તે જ્ઞાનને અધિકારી થાય છે. મિથ્યાભિમાનીને ઠપકો થાય शार्दूलविक्रीतवतः पातालान विमोचितो बत बली नीतो न मृत्युः क्षयं नो मृष्टं शशिलाञ्छनं च मलिनं नोन्मूलिता ब्याधयः। Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક મલેક शेषस्थापि धरा विवृत्य न कृतो भारावतारः क्षणं चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लजसे ॥१६॥ હે ચિત્તા જે પાતાળમાંથી મળીને છોડાવ્યા નથી, મૃત્યુને નાશ પણ કર્યો નથી, ચંદ્રને કાળા ડાઘ પણ તે કહાડ્યો નથી, વ્યાધિઓને પણ નિર્મળ કર્યા નથી, પૃથ્વીને ધારણ કરીને થોડીવાર સુધી પણ શેષને ભાર ઉતા નથી, તે પણ સપુરુષમાં ગણવાનું મિથ્યાભિમાન ધારણ કરતાં તને શરમ આવતી નથી? ૧૬ ધનવાનેનું અપમાન સહન કરવું નહિ.' ફિલરિળ ઘર फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहां पयः स्थाने स्थाने शिशिरमधुरं पुर यसरिताम्। मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी सहन्ते संतापं तदपि धनिनां दारि करणाः ॥१७॥ છે કે પ્રત્યેક વનમાં કઈ પણ ખેદ વિના (સહેજ) વૃક્ષનાં ફળ, જ્યારે ઈરછા થાય ત્યારે મળે એમ છે. પુણ્ય સરિતાઓનું શીતળ અને મધુર જળ ઠામ ઠામ મળે છે, સારી રમાય “લતાપલ્લવની બનેલી કોમળ પર્શવાળી શય્યા પણ છે, છતાં કૃપણ જને પૈસાદારને બારણે સંતાપ સહન કરે છે. ૧૭ તાત્પર્ય-નિસર્ગથી ઉતપન્ન થયેલ્લી વસ્તુઓ વિપુલ હોવા છતાં કુપણુ પુરુ શ્રીમાનેને બારણે ભિક્ષા માંગવા જાય છે અને અપમાન સહે છે. નિસ્પૃહ જીન অনুমহুল भिक्षा कामदुधा धेनुः कन्या शीतनिवारिणी। अचलातु शिवे भक्तिविभवैः किं प्रयोजनम्॥१८॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત કામદુવા ગાય જેવી ભિક્ષા છે, ટાઢને વારનારી કંથા છે અને શિવ ઉપર અચળ ભક્તિ છે, તે પછી વિભાવનું શું પ્રજન છે! ૧૮ કયા તપના ફળથી સુખ મળે છે? શાવિશ્વોદિત । यद्वक्त्रं मुहुरीक्षसे न धनिनां ब्रूषे न चाटुं मृषा नैषां गर्वगिरः शृणोषि न पुनःप्रत्याशया धावसि काले बालतृणानि खादसि सुखं निद्रासि निद्रागमे तन्मे बेहि कुरङ्ग कुत्र भवता किं नाम ततं तपः ॥१९॥ હે કુરંગ! તું ધનીઓનું મેં વારંવાર તે નથી, તેમની મિથ્યા ખુશામત કરતું નથી, તેમના અભિમાનના શબ્દો સાંભળતા નથી અને પુનઃ આશામાં ને આશામાં તું તેમના તરફ દોડતા નથી, પણ જ્યારે ભૂખ લાગે છે ત્યારે લીલું ઘાસ ખાય છે અને ઊંધ આવે છે ત્યારે સુખથી ઊંઘે છે. તે તું મને કહે કે, તે એવું કયાં અને શું તપ કર્યું કે જેનું આ ફળ તને પ્રાપ્ત થયું છે? ૧૯ સંતોષમાં સુખ છે, સંપત્તિમાં નહિ. શાસ્ત્રવિક્રીતિવૃત્ત ये संतोषसुखप्रमोदमुदितास्तेषां न भिन्ना मुदो ये त्वन्ये धनलोभसंकुलधियस्तेषां न तृष्णा हता। इत्थं कस्य कृते कृतःस विधिना तादृक्पदं संपदा स्वात्मन्येव समाप्तहेममहिमा मेरुन मे रोचते ॥२०॥ જેઓ સંતોષસુખના આનંદથી ખુશી થાય છે, તેઓના આનંદ કેઈ દિવસ ખંડિત થતા નથી; પરંતુ બીજા કે : જેઓની બુદ્ધિ ધનના લેભથી ઘેરાઈ ગયેલી છે, તેમની તૃષ્ણ કેઈ દિવસ મટતી નથી, ત્યારે સંપત્તિ (પૈસા)નું એવું મારું સ્થાન વિધિએ કેને માટે બનાવ્યું હશે? Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક શ્લોક પિતામાં જ જેને પોતાને-સુવર્ણને મહિમા સમાયલે. છે તે મેરુ પર્વત મને તો ગમતું નથી. ૨૦ હત્વનું દુઃખ वर्ण सितं शिरसि वीक्ष्य शिरोरुहाणां स्थानं जरापरिभवस्य तदेव पुंसाम्।. आरोपितास्थिशकलं परिहृत्य यान्ति चाण्डालकूपमिव दूरतरं तरुण्यः ॥२१॥ પુરુષોના માથા પરના વાળને ધોળે વણું જઈને, આ તે તેમનું જરાએ કરેલા પરાભવનું સ્થાન છે, એમ માનીને તરુણીઓ, જેના ઉપર હાડકાને કડકે મૂક્યા હોય એવા ચાડાલના કૂવાની પેઠે તેવા પુરુષને છેડી દૂર જાય છે. ૨૧ અતૃપ્ત આશા शिखरिणीवृत्त समारभ्भा भवाः कति न कतिवारांस्तव पशो! पिपासोस्तुच्छेऽस्मिन्द्रविणमृगतृष्णार्णवजले ।। तथापि प्रत्याशा विरमति न तेऽद्यापि शतधा . न दीर्ण. यच्चेतो नियतमशनिग्रावघटितम् ॥२२॥ હે પશુ! તુચ્છ એવા દ્રવ્યપી મૃગતૃણપ સમુદ્રનું જળ પીવાની ઇચ્છાવાળા તારા કેટલા અને કેટલીવાર સમારંભ શું ભાંગી પડયા નથી? તેપણ તારી આશા હજી સુધી પણ વિરામ પામતી નથી અને તારે હૃદય શતધા ફાટી જતું નથી, માટે તે ખરેખર વજારમય પત્થરમાંથી બનેલું હોય એમ જણાય છે. ૨૨ : વિષયવાસનાને હેતુ પ્રકૃતિ છે. વરત્નસરાના લિ રચા દરવાહst. संवत्सरेण रतिमेति किलकवार Page #321 -------------------------------------------------------------------------- ________________ ભર્તૃહરિત पारावतः खरशिला कणमात्रमोजी હામી મવત્યનિ યક્ જોક્સ હેતુઃ ॥૨॥ હાથી અને ડુક્કરના માંસનું બેાજન કરનારા બળવાને સિંહ વર્ષમાં એક વાર રતિ કરે છે તે પત્થરના કણને ખાનારા છતાં દરરાજ એનું શું કારણ? ૨૩ ૧૨ : ખુતર કાણુ એવા કામી થાય ૐ. ભાવાર્થ-કામેચ્છા થવામાં ભાજન કારણ નથી, પરંતુ પ્રકૃતિ જ કારણ છે. કમુદ્રની પ્રકૃતિ કામવાસનાથી ભરપુર હાવાથી તે પત્થરના કણા ખાય છે, છતાં તેને કામવાસના અત્યંત્ત થયા કરે છે, અને સિંહ માંસનું ભેજન કરનારા છે તથાપિ તેની પ્રકૃતિ ઉચ્ચ ભાવનાવાળી હાવાથી તેને કામવાસના ઘણી જ ઓછી હાય છે. નૈતિક સિદ્ધાંત એ છે કે, ઉદાર મોટા પુરુષા કદી પણ વિષયવાસનાના ગુલામ થતા નથી. ભગવાન શંકરનું નિવાસસ્થાન शार्दूलविक्रीडितवृत्त चूडो त्तंसितचारुचन्द्र कलिकाचञ्चच्छिखाभास्वरो लीलादग्धविलोलक ामशलभः श्रेयोदशाग्रे स्फुरन् । अन्तःस्फूर्जद पार मोहतिमिरप्राग्भारमुश्चाटयं श्वेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः ॥२४॥ કેશપાશમાં આષણ તરીકે ધારણ કરેલી ચંદ્રમાની સુંદર કળાની પ્રકાશમાન શિખા ( કિરણસમુદાય) થી પ્રકાશમાન થનારા, જેમણે ગમ્મતમાં ચંચળ એવા કામરૂપી પતંગને બાળી નાખ્યા છે એવા કલ્યાણુરૂપી દીવાની વાટના અગ્રભાગમાં સ્ફુરણ પામનારા તથા અતારમાં ફેલાયલા અપાર માહસપી ધારાના સમુદાયના નાશ કરનારા એવાઃ—જ્ઞાન પ્રદીપ પી હર-શંકર યાગીઓના Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક લેક ૧૩ ચિત્તરાપી મંદિરમાં વિજય કરે છે અર્થાત એગીએના ચિત્તમાં નિવાસ કરે છે. ૨૪ કલ્યાણને માર્ગ રાવિકતા मिक्षाहारमदैन्यमप्रतिसुखं भीतिच्छिदं सर्वदा दुर्मात्सर्यमदाभिमानमथनं दुःखौघविध्वंसनम् । सर्वत्रान्वहमप्रयत्नसुलभ साधुप्रियं पावनं शम्भोःसत्रमवार्यमक्षयनिधि शंसन्ति योगीश्वराः ॥२५॥ શિવમાર્ગ કેઈથી પણ અટકાવી શકાય નહિ તે મને અક્ષય નિધિ છે, એમ ગીશ્વર કહે છે. કારણ કે આ માર્ગમાં ભિક્ષાને આહાર કરવાનું છે, આ માર્ગ દીનતાથી રહિત છે, અનુપમ સુખ આપનારો છે, સર્વદા ભયનો નાશ કરનારો છે, દુષ્ટ એવા માત્સર્ય, મદ, અને અભિમાનને નાશ કરનાર છે, દુઃખના પ્રવાહને નાશ કરનારા છે, સર્વ ઠેકાણે દરરોજ પ્રયત્ન વિના સુલભ છે, મહાત્માઓને પ્રિય છે, અને પાવન પવિત્ર) કરનાર છે. ૨૫ લોકાનુગ્રહ કરો. शार्दूलविक्रीडितवृत्त भोगास्तुगतरङ्गभङ्गाचपलाः प्राणाः क्षणध्वंसिनः स्तोकान्येव दिनानि यौवनसुखं प्रीतिः प्रियेवस्थिरा। तत्संसारमसारमेव निखिलं बुद्धा बुधा बोधका लोकानुग्रहपेशलेन मनसा यत्नः समाधीयताम् ॥२६॥ કે વિદ્વાન ઉપદેશકો! વિષયના ભેગે ઊંચા ઉછકળતા પાણીના તરંગોની પેઠે નાશવંત છે. પ્રાણે ક્ષણમાં નાશ પામનારા છે. જુવાનીનું સુખ થોડા દિવસે જ રહે છે. પ્રિયજનેના ઉપર પ્રીતિ અરિથર છે. માટે આખા સંસારને અસાર જ જાણીને લેકોપર અનુગ્રહ કરવામાં શળ એવા મનવ મન (પરિશ્રમ) કરો. ૨૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભર્તુહરિકૃત અલોકિક ભેગા शार्दूलविक्रीडितवृत्त ब्रह्मेन्द्रादिमरुद्गणांस्तृणकणान्यत्र स्थितो मन्यते : . ..... । यत्स्वादाद्विरसाभवन्ति विभवास्त्रैलोक्यराज्यादयः ।। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो ज़म्भते भो साधो क्षणभङ्गुरे तदितरे भोगे रतिमा कृथाः॥२७॥ અનિર્વચનીય અને નિત્ય પ્રકાશનારો એ એક જ ઉત્તમ ભેગ પ્રકાશી રહેલું છે, કે જે ભાગમાં સ્થિતિ કરનારે પુરુષ, બ્રહ્મા ઇંદ્ર આદિ દેવતાઓને તણખલા સમાન માને છે, અને જે ભેગને આસ્વાદ કરવાથી ત્રણ લોકના રાજ્ય આદિ વૈભવ રસ વિનાના થઈ પડે છે. તે સપુરુષ! અલૌકિક ભેગથી બીજા ક્ષણભંગુર ભાગ ઉપર પ્રીતિ કર મા. ૨૭ કાળને નમસ્કાર - રાષ્ટ્રેવીરિતવૃત્ત सा रम्या नगरी महान्स नृपतिः सामन्तचक्रं च तत् . पावं तस्य च सा विदग्धपरिषत्ताश्चन्द्रबिम्बाननाः। उसिक्तः स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ताः कथाः : ... सर्व यस्य वादगात्स्मृतिपथं कालाय तस्मै नमः ॥२८॥ તે રમણીય નગરી, તે મહારાજા, તે માંડલિક રાજાઓને સમુદાય, તે રાજાની પાસે બેસનારી વિદ્વાનની સભા, તે ચંદ્રબિંબમુખી સ્ત્રીઓ, રાજાના ગર્વિષ્ઠ કુમારને તે સમુદાય, તે બંદીજને અને રાજાની તે કથાઓ, તે સર્વ જેને લીધે સંભારણું માત્ર થઈ પડ્યું છે, તે કાળને નમસ્કાર કરીએ છીએ. ૨૮. : : : : . ધનરૂપી મદિરા मालिनीकृत फलमलमशनाय स्वादु पानाय तोयं । शयनमपनिपृष्ठं वल्कले वाससी च । Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક બ્લેક " नवधनमधुपानभ्रान्तसर्वेन्द्रियाणामविनयमनुमन्तुं नोत्सहे दुर्जनानाम् ॥२९॥ ભેાજનને માટે પેટ પૂરતાં કળા છે, પીવાને માટે સ્વાદિષ્ટ જળ છે, સૂવાને માટે પૃથ્વીની પીઠ પી બીછાનું છે, અને પહેરવાને માટે વલ્કલ વચ્ચે છે, માટે નવીન એવા ધનરૂપી મઢિરાનું પાન કરવાથી જેએની સર્વે ઈંદ્રિયા ભમી ગયેલી છે, એવા દુર્જનાને કરવાની હું ઇચ્છા રાખતે નથી. ર૯ ! અવિનય સહન સતાષ : अशीमहि वयं भिक्षामाशावासो वसीमहि । शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥ ३०॥ અમે ભિક્ષાનું માજન કરીએ છીએ, દિશા પી વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વી ઉપર શયન કરીએ છીએ, માટે અમારે રાજાએનું શું કામ છે? ૩૦ સમદ્રષ્ટિ પુરૂષની પૃચ્છા शिखरीणीवृत्त अहौ वा हारे वा बलवति रिपौ वा सुहृदि वा मणौ वा लोष्टे वा कुसुमशयने वा हर्षादि वां । तृणे वा स्त्रैणे वा ममः समदृशो यान्तु दिवसाः નિત્યુયાગ્યે શિવ શિવ શિવેતિ પ્રજીવત: રૂ. સર્પના વિશે અથવા તેા હારને વિશે, મળવાન શત્રુના ઉપર અથવા તેા સ્નેહીના ઉપર, મિણના ઉપર અથવા તા માટીના ઢેફા ઉપર, પુષ્પાની શય્યા ઉપર અથવા તે પત્થરની શિલા ઉપર, તૃત્યુ ઉપર અથવા તે સ્ત્રીઓના સમુદાય ઉપર મારી સમષ્ટિ થાય અને કોઇ એક પવિત્ર અરણ્યને વિશે શિસ્ત્ર, શિવ, શિવ એમ શિવના નામાને રતાં મારા દ્વિવસેા જાય, એવી ઈચ્છા રાખું છું. ૩૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ભર્તુહરિકૃત પામર મનુષ્યને ઉપદેશ. किसरिनोवृत्त । मनावती कालो ब्रजति स वृथा तन गणितं ... दशास्तास्ताः सोढा व्यसनशतसंपातविधुराः । किया वक्ष्यामः किमिव बत नात्मन्यपकृतं ... त्वया यावत्तावत्पुनरपि तदेव व्यवसितम् ॥३२॥ પાછા ન આવે એ કાળ વૃથા ચાલ્યા ગયે, તેની પણ તેં ગણના કરી નહિ. સેંકડો ખાના આવવાથી દુઃખદાયક એવી જુદી જુદી અનેક દંશાએ પણ તે સહન કરી. તને કેટલું કહીએ? તે તારું પિતાનું જરા પણું ભલું કર્યું નહિ, પરંતુ ફરીથી પણ તું તે જ કાર્યનો આરંભ કરી રહ્યો છે. ૩૨ દુર્જનનું દાન मालिनीवृत्त ददतु ददतु गालीलिमन्तो भवन्तो वयमपि तदभावाद्वालिदानेऽसमर्थाः। जमति विदितमेतद्दीयते विद्यमानं . न हि शशकविषाणं कोऽपि कस्मै ददाति ॥३३॥ ભલે તમે ગાળે દે, કારણ કે તમારી પાસે ગાળે છે. પરંતુ અમારી પાસે ગાળે ન હોવાથી અમે ગાળોનું દાન દેવાને અસમર્થ છીએ. જેની પાસે જે હોય તેનું તે દાન કરે છે, એ વાત જગતમાં જાણીતી છે. કઇ પણ મનુષ્ય સસલાનું શીંગડું કઈને દાનમાં આપી શકશે નહિ. ૩૩ જે મળ્યું તેમાં સંતોષ स्रग्धरावृत्त भव्यं भकं ततः किं कदशनमथवा वासरान्ते ततः किं कौपीनं वा ततः किं किमसिंतमहचाम्बरं वा ततः किम्। बका भार्या ततःकिशतगुणगुणिता कोटिरेका ततः किं त्वेको मान्तस्ततः किं करितुरगशतैर्वेष्टितो वा ततः किम् ३५ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રાસ્તાવિક લેક પ્રભાતમાં ખટરસવાળું ભેજન મળ્યું તેથી પણ શું અને છેક સાયંકાળે ખરાબ ભેજન મળ્યું, તે તેથી પણ શું? એક કોપીન મળી તે તેથી પણ શું અને તરંગનું મેટું વસ્ત્ર મળ્યું તો તેથી પણ શું? એક ભાયી હોય તે પણ છે અને સેગણી એક કરોડ ભાર્યા હોય તો પણ શું? એકલા ભટકવું પડે તો પણ શું અને સેંકડો હાથીઓ અને ઘડાઓથી વીંટાઇને ભટકવું પડે તે પણ શું? ૩૪ રાજા અને સંન્યાસી मन्दाक्रान्तावृत्त भूः पर्यङ्को निजभुजलता कन्दुकं खं वितानं दीपश्चन्द्रो विरतिनितालब्धसङ्गप्रमोदः। दिक्कान्ताभिः पवनचमरीज्यमानः समन्ताद्भिक्षुः शेते नूप श्व भुवि त्यक्तसर्वस्पृहोऽपि ॥३५॥ .. સર્વ ઇચછાઓનો ત્યાગ કરેલે ભિક્ષુક (સંન્યાસી ) પણ રાવની એકે પૃથ્વી ઉપર શયન કરે છે. પૃથ્વી તેનો પલગ છે, પોતાની ભુજાએ તેનું ઓશીકુ છે, આકાશ તેનો ચંદ્ર છે, ચંદ્રમા તેને દીવે છે, વૈરાગ્યપી વનિતાના સંગનો આનંદ તેણે મેળવેલ છે અને દિશારૂપી સ્ત્રીએ પવનસૃપી ચામરેવડે ચેતરફથી તેને પવન ઢાળે છે. ૩૫ વૈરાણીએ સ્ત્રીઓથી દૂર રહેવું વસતતિાવૃત્ત .. संमोहयन्ति मदयन्ति विडम्बयन्ति निर्भर्सयन्ति रमयन्ति विषादयन्ति । एताः प्रविश्य सदयं हृदयं नराणां -fiા નામ વામનત્તના ન સમાજનિત રૂા. સુંદર નેત્રવાળી સ્ત્રીઓ મનુષ્યના દયાવાળા હૃદયમાં - પ્રવેશ કરીને તેઓને માહિત કરે છે, મધમત્ત કરે છે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તહરિકૃત ઉપહાસને પાત્ર બનાવે છે, તિરસ્કાર કરે છે, રમાડે છે અને ખેદ કરાવે છે. આ સ્ત્રીઓ શું નથી કરતી વાર? ૩૬ વનવાસીનું જીવન (માનસિક શાંતિ) ફિરળવત્ત स्थितिः पुण्येऽरण्ये सह परिचयो हन्त हरिणः । फलमध्या वृत्तिः प्रतिनदि च तल्पानि दृषदः । इतीय सामग्री भवति हरिभक्तिं स्पृहयतां वनं वा गेहं वा सदृशमुपशान्त्येक.मनसाम् ॥३७॥ પવિત્ર અરણ્યમાં નિવાસ, હરિની સાથે પરિચય, ફળથી પવિત્ર આજીવિકા અને પ્રત્યેક નદી ઉપરની શયન ૫ શિલાઓ, આ રીતે શ્રી હરિની ભક્તિની ઈચ્છા કરનારા પુરુષની સામગ્રી હોય છે, પરંતુ જેઓનું મન સર્વથા શતિ થયું છે, તેઓને તે વન અથવા તે ઘર સરખાં જ છે. ૩૭ શ્રુતિના ઉપદેશથી તૃપ્તિ * શાહવાતિવૃત્ત स्वादिष्ठं मधुनो घृताच्च रसवद्यत्प्रस्रवत्यक्षरं दैवी वागमृतात्मनो रसवतस्तेनैव तृप्ता वयम्। कुक्षौ यावदिमे भवन्ति धृतये भिक्ष हृताः सक्तव· स्तावदास्यकृताजनैन हि धनैर्वृत्ति समीहामहे ॥३८॥ દેવીવાણુ–વેદવાણી અમૃતરૂપ અને રસવાળા એવા મધના કરતાં પણું સ્વાદિષ્ટ અને ઘીના કરતાં પણ ૨સવાળા અક્ષર બ્રહ્મને પ્રસવે છે (ઉપદેશે છે . તેનાથી જ અમે તૃપ્ત થયા છીએ અને ભિક્ષા માગીને આથેલા આ સાથવાઓ જ્યાં સુધી અમારા પેટમાં પડીને અમારા શરીરનું રક્ષણ કરે છે ત્યાં સુધી અમે દાસ્ય કરીને મેળવેલાં ધનેથી આજીવિકા કરવાની ઇચ્છા કરતા નથી. ૩૮ સમાપ્ત Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી” પ્રિ. પ્રેસનો ભતૃહરકત શતકેચતુષ્ટયસંગ્રહ મળ સહિત શુદ્ધ સ્ત૨ી ગુજરાતી ભાષાંતર કિ. રૂ. 3-00 24. 8. મ. રૂ. 0-14-0 ભતૃહરિકૃત નીતિશતક બાર આના શૃંગારશતક બાર આના વૈરાગ્યશતક બાર આના વિજ્ઞાનશતક બાર આના દરેક માટે 14 રાનાની ટપાલની ટીકીટ મેટલી મંગ | વિદુરનીતિ 8 આના અક્ષકોત્તર 8 આના ભગવદ્ગીતા *** 1. રૂા. પંચરત્નગીતા ... 2 રૂા. &#ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ 38 8, બજારગેટ સ્ટ્રીટ, રીઝર્વ બેંકની પાછળ એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઇ 1 -