________________
નીતિશતક
૩૧.
ળાનું અક્ષર વિનાનું મુખ, ધનમાં તત્પર એવા માલિક, નિરંતર દારિદ્રચવાળા સજ્જન અને રાજાના આંગણામાં ગયેલા ખળ,એ સાત મારા મનમાં શલ્ય (કાંટા જેવા) છે. ૪૫ રાજકાપની અસહ્યતા
અત્યંત કાપેલા રાજાઓને કાઇ પણ પેાતાનેા નથી, એમ અગ્નિના દૃષ્ટાંતથી કહે છે.
अनुष्टुभ्वृत्त
न कश्चिच्चण्डकोपानामात्मीयो नाम भूभुजाम् । होतारमपि जुह्वानं स्पृष्टो दहति पावकः ॥४६॥ અત્યંત કાપવાળા રાજાઓને કાઇપણ પેાતાના નથી. (તે પર દૃષ્ટાંત) અગ્નિ સ્પર્શ થવાથી હામનારને પણ મળે છે. ૪૬
અર્થાત્—જેમ અગ્નિ સ્પેશ થવાથી હામનારને પણ બાળે છે, તેમ અત્યંત કાપવાળા રાજાએ અપરાધ થવાથી પેાતાના સબંધી વગેરેને પણ છેાડતા નથી.
અતિ કઠિન સેવાધમ
मन्दाक्रान्तावृत्त
मौनान्मूकः प्रवचनपटु (र्वाचको ) चाटुलो जल्पको वा धृष्टः पार्श्वे वस(भव )ति च तदा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥४७॥
ચાકરી કરનાર જો મૌન ધારણ કરેતા મૂંગા છે એમ ગણાય, જો વિશેષ ખેલે તે વાચાળ અથવા વાયુના રાગવાળ ગણાય, જે માલિકની પાસે જ રહે તે નિર્લેન્જ ગણાય, જો માલિકથી દૂર દૂર ફરતા રહે તે માઢ ગણાય, એ સાંતિ રાખેતે બીકણ કહેવાય અને સહુન નકર તા મ