________________
ભર્તૃહરિકૃત
सौजन्यं यदि किं गुणैःस्व (बलेन) महिमा यद्यस्ति किं मण्डनैः सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ॥ ४४ ॥
એ લેાસ (ધન મળ્યા છતાં પણ અધિક મળવાની ઇચ્છા) હાય તા નિર્ગુણપણાંની શી જરુર છે! (કારણ કે ને લેાભ હાય તે સર્વે ગુણુ વ્યર્થ થાય છે.) એ ચાડીઆપણું હાય તે પાપનું શું કામ છે. I(કેમકે ચાડીઆપણામાં જ સર્વે પાપ સમાય છે.) જો સત્ય હૈાય તે તપનું શું પ્રયાજન છે? (સત્ય ખેલવાથી જ તપનું ફળ મળે છે.) જો શુદ્ધ મન હેાય તેા તીર્થનું શું પ્રયેાજન છે ? (તીર્થમાં સ્નાન કર્યાનું ફળ શુદ્ધ મનથી જ પ્રાપ્ત થાય છે.) એ સુજનપણું હાય તા ગુણનું શું પ્રયેાજન છે? (કારણ કે સુજનતાથી સર્વે ગુણા આવે છે.) જે પેાતાના સારા મહિમા હૈાય તે ઘરેણાંનું શું પ્રયેાજન છે? (કારણ કે મહિમા જ શાભા આપે છે.) જે સદ્વિદ્યા હાય તા ધનનું શું પ્રયેાજન છે? (કારણ કે સર્વ ન કરતાં વિદ્યારૂપી ધન ઉત્તમ છે.) જે અપયશ હાય તા મૃત્યુનું શું પ્રયેાજન છે ? (કેમકે અપયશ જે મરણનું કાર્ય કરે છે. ૪૪
39
શૂળ જેવા પદાર્થો
અપરિહાર્ય માનસિક દુઃખાની ગણના કરે છે.
पृथ्वीवृत्त
शशी दिवसधूसरो गलितयौवना कामिनी ४. सरी विगतवारिजं मुखमनक्षर स्वाकृतेः । प्रभुर्धनपरायणः सततदुर्गतः सज्जनो नृपाङ्गणगतः खलो मनसि सप्त शल्यानि मे ॥४९॥ દિવસમાં કાંતિહીન થયેલે ચંદ્ર, જેનું ચાવન ચાલ્યું ગયું છે એવી સ્ત્રી, કમળ વિનાનું સાવર, સારી આકૃતિવા