________________
નીતિશતક
२६
તાપ –જેમ મણિથી શાભતા સર્પ ભયંકર છે, તેમ દુજ ન વિદ્વાન હૈાય તે પણ તે ભયંકર છે, માટે સર્વથા તેને
સોંગ તજવા.
દુષ્ટતાની ગુણમાં દોષષ્ટિ
દુર્જના ગુણવાન પુરુષાના સર્વ ગુણોને દેષરૂપ ગણે છે, એમ કહે છે અર્થાત ગુણમાં દેષ આરેાપવાને પ્રકાર કહે છે. शार्दूलविक्रीडितवृत्त
जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दम्भः शुचौ कैतवं शूरे निर्घृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे तत्को नाम गुणो भवेन्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥४३॥
દુર્જના લાજવાળા પુરુષને જડ કહે છે, વ્રત કર નારને દંભી કહે છે, પવિત્ર પુરુષને ધૂર્ત કહે છે, શર પુરુષને નિર્દય કહે છે, સરલ પુરુષને બુદ્ધિહીન કહે છે, પ્રિય ખેલનારને દીન કહે છે, તેજસ્વીને ગર્વિષ્ઠ કહે છે, ખેલવામાં ચતુરને બહુ ખેલે કહે છે અને સ્થિર (ઠરેલા)ને અશક્ત કહે છે, ત્યારે ગુણવાન પુરુષતા એવા કચે ગુણુ છે કે, જેમાં દુર્જનાએ દોષ ન મૂકયા હૈાય? ૪ક
ગ્રાહામાત્ય ગુણદોષ
ત્યાગ કરવા યાગ્ય દોષનાં અને ગ્રહણ કરવા યેાગ્ય ગુણનાં
લક્ષણા.
शार्दूलविक्रीडितवृत्त
लोभश्चेवगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम्