________________
ભત કૃિત
અને બંધુજનાનું હું સહન ન કરવું, એ ચાર ઢાષા ખલ પુરુષમાં સ્વાભાવિક હાય છે. (સરખાવેલ પર મા લાક)૪૧ વિજ્ઞાન દુજન પણ ત્યાય
દુર્જન વિદ્વાન હાય, તે પણ તેને સંગ કરવા નહીં, એમ સર્પના દૃષ્ટાંતથી કહે છે.
अनुष्टुभूवृत्त
दुर्जनः परिहर्तव्यो विद्ययां भूषितोऽपि सन् । માળિનાતઃ સર્વે મિલો ન મયંઃ ॥ ૪૨ ॥ વિદ્યાથી સુશેાભિત થયેલે દુજૈન વિદ્વાન્ હાય તા પણ તેના સંગ કરવા નહીં. તે પર દૃષ્ટાંત-મણિથી શાબતે સર્પ શું ભયંકર નથી ? અર્થાત્ ભયંકર છેજ કર
शार्दूलविक्रीडितवृत्त
તેરે ચાતજ! સાવધાનમનલા! મિત્ર!ક્ષળ થયતાमम्भोदा बहवो हि सन्ति गमने सर्वेऽपि नैतादृशाः । केचिद्वष्टिभिरार्द्रयन्ति वसुधां गर्जन्ति केचिद्रथा यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ॥
હે ચાતક! હું મિત્ર! ક્ષણુવાર સાવધાન મનથી સાંભળ કે, આકાશમાં ધણા મેા છે, પરંતુ સઘળા જ દયાળુ નથી. કેમ કે, કેટલાક મેઘા વૃષ્ટિથી પૃથ્વીને ભીંજવી દે છે અને કેટલાક ફેાકટના ગાજે છે. જેને જેને તું જોય છે તેની આગળ દીનતાનું વચન કહેતા નહીં.
!
અર્થાત્ જે દાતા હાય તેની પાસે માગણી કરવી, ખીજાની પાસે માગણી કરવી નહીં.
૧ વિધયા તોઽપિ' કૃત્તિ પાયાન્તરમ।૨ ભૂષિત: પતિ પામત