________________
ભર્તુહરિકૃત અથવા નીચા કુળને કહેવાય. માટે સેવાધર્મ અત્યંત કઠિના છે અને તેને વેગીઓ પણ જાણી શકતા નથી. ૪૭ : -
ક . નીચ સેવાને નિષેધ
નીચની સેવા કરનારને સુખ મળતું નથી. વયજ્ઞત્તિ :
उद्भासिताखिलखलस्य विशृङ्खलस्य प्राग्जातविस्तृतनिजाधमकर्मवृत्तः । दैवावाप्तविभवस्य , गुणद्विषोऽस्य નીરજા ગોવાતૈિઃ સુમારે શૈર કા
જેણે સઘળા ખળ પુરુષોને પ્રકાશ કરે છે, જે મર્યાદાહિત છે, પૂર્વ જન્મમાં થયેલાં અને આ જન્મમાં ફેલાયલાં પિતાનાં નીચ કર્મમાં જે વર્તે છે, જેને દૈવયોગે ઐશ્વર્ય મળેલું છે અને જે ગુણને જ કરે છે તેવા નીચ પુરુષની નજરે પડેલા કયા પુરુષને સુખ મળે છે? કઈને નહીં. ૪૮
ખલ સજનની મૈત્રી દિવસના પ્રથમ પહાર અને પાછળ્યા પહોરની છાયાની પેઠે. ખળની અને સર્જનની મૈત્રી ચઢતી અને ઉતરતી જાય છે. उपजातिवृत्त आरम्भगुर्वी क्षयिणी क्रमेण लध्वी पुरा वृद्धिमतीच पश्चात्। दिनस्य पूर्वार्धपराधभिन्ना छायेव मैत्री खलसजनानाम् ॥
દિવસના પૂર્વાર્ધની છાયાની પેઠે ખળ પુરુષની મિત્રી આરંભમાં માટી અને પછી ક્રમે કરી ક્ષય પામનારી છે. નદિવસના ઉત્તરાર્ધની છાયાની પેઠે સજજનની મૈત્રી પ્રથમ ગાડી હોય છે અને પછી કેમે કરી વધે છે. ૪૯ - ( તાત્પર્ય જેમ દિવસના પ્રથમ પહોરના આરંભમાં સૂર્ય નક ઢ રાખી ઊm (ાએ છીએ ત્યારે આપણું છાયા મારી