________________
શૃંગારશતક
૨૧
જે શૃંગારવૃક્ષને મેઘરૂપ છે (એટલે જેમ મેઘ વૃક્ષનું પેષણ કરે છે, તેમ જે ચાવન શૃંગારનું પેષણ કરે છે), જે ફેલાતા ક્રીડારસનેા પ્રવાહ છે (એટલે ક્રીડારસને ઉત્પન્ન કરે છે), જે કામદેવને પ્રિય મિત્ર છે, જે ચતુરાઇપી મુક્તાફ્ળાના સમુદ્રરૂપ છે (એટલે તેમને ઉત્પન્ન કરનાર છે), જે સ્ત્રીનાં નેત્રરૂપી ચકેાર પક્ષીને પૂર્ણિમાના ચંદ્રપ છે (એટલે તેને આનંદ આપનાર છે) અને જે સૈાભાગ્યની લક્ષ્મીના ભંડાર છે, એવું નથૈાવન પ્રાપ્ત થતાં પણ જેને વિકાર થતા નથી, તે પુરુષને ધન્ય છે. ૩૦
અવ૦-હવે સંસારમાં દુષ્ટ રાજાના મહેલના દરવાજાની સેવા કરવાથી ખેદ પામેલા મનવાળા પુરુષા તરુણુ સ્ત્રીઓના આધારથી સ્થિર ચિત્તવાળા થાય છે.
स्रग्धरावृत्त
संसारेऽस्मिन्नसारे कुनृपतिभवनद्वारसेवावलम्बब्यासङ्गध्वस्तधैर्य कथममलधियो मानसं संनिदध्युः । यद्येताः प्रोद्यदिन्दुद्युतिनिचयभृतो न स्युरम्भोजनेत्राः प्रेखत्काञ्चीकलापाः स्तनभरविनमन्मध्यभागास्तरुण्यः ॥३१॥ આ અસાર સંસારમાં, જો ઉગતા ચંદ્રની કાંતિના સમુદાયને ધારણ કરવાવાળી, કમળ જેવાં નેત્રવાળી, ખણુ– ખણાટ કરતી કટિમેખલાવાળી અને સ્તનાના ભારથી જેના મધ્ય ભાગ નમતા હાય છે એવી તરુણુ સ્રીએ ન હત તા, દુષ્ટ રાજાના મહેલના દરવાજાની સેવાના અવલંબનપર અત્યાસક્તિ રાખવાથી અર્થાત્ સેવારૂપ કલંકના સસગથી જેમનું ધૈર્ય રહેતું નથી. એવા સ્વચ્છ બુદ્ધિવાળા પુરુષા,
૧ ‘૬૦’ કૃતિ નુ છે. હૈં. જિ. નિ. લા. ૬ પાટાન્તરમ્। ૨ માન૦' કૃતિ નિ. કા. વામનન !