________________
३६
ભર્તુહરિકૃત : शार्दूलविक्रीडितवृत्त :
(કાળ માહાસ્ય) आयुर्वेदविदां रसाशनवतां पथ्याशिनां यत्नतो वैद्यानामपि रोगजन्म वपुषो ह्यन्तर्यतो दृश्यते। दुश्चक्षुःकवलीकृतत्रिभुवनो लीलाविहारस्थितः सर्वोपायविनाशनकचतुरः कालाय तस्मै नमः॥६६॥
વિઘો આયુર્વેદને જાણે છે, આરોગ્યને માટે રસાયણે ખાય છે અને યત્નપૂર્વક પથ્ય ભજન કરે છે. આટલું કર્યા છતાં પણ તેઓનાં શરીરમાં રોગ જોવામાં આવે છે; અને તેના વેગે તેઓ અંતકાળના ભેગા થઈ પડે છે. લીલાવિહાર કરવા સ્થિત થયેલે જે કાળ ભયંકર દષ્ટિપાત કરીને ત્રણ ભુવનેને રમત માત્રમાં કેળિયે કરી જાય છે, અને તેનાથી બચવા માટે લેકો અનેક ઉપાયે કરે છે; પરંતુ તેને સર્વે ઉપાયને નાશ કરવામાં જે મહાન ચતુર છે, તે કાળરૂપી પરમાત્માને હું નમસ્કાર કરું છું. ૬૬ ઃ મન્ત્રાન્તાવૃત્ત:
दष्टं प्रायो विकलमखिलं कालसर्पण विश्वं क्रूरेणेद शिवशिव मुने ब्रूहि रक्षाप्रकारम् । अस्यास्त्येकं शृणु मुररिपोानपीयूषपानं त्यक्त्वा नान्यकिमपि भुवने दृश्यते शास्त्रदृष्टया॥६७॥
હે મુનિ! કાળરૂપી કૂર સર્પ ઘણે ભાગે આખા જગતને કરડ્યો છે; તેથી જગત વિકલ બની ગયું છે. શિવ! શિવ હવે તેની રક્ષાને ઉપાય મને કહો.” તેને ઉત્તર આપતાં મુનિ બેલ્યા કેઃ “શાસ્ત્રષ્ટિથી વિચાર કરી જેમાં તે કાળપી સપે કરડેલ પુરુષને બચવાને શ્રીમુરારિનાં ધ્યાનસ્ટપી અમૃતનું પાન કરવાપી એક જ ઉપાય છે. તે છોડીને આ જગતમાં બીજું કંઈ પણ ઔષધ જોવામાં આવતું નથી.” ૬૭