________________
ભર્તૃહરિકૃત
અમારી–આસ્થા વનમાં લાગી રહી છે, માઢ ક્ષીણુ થઇ ગયે છે અને જગતની જાળ અમે તૃણવત્ જોઇએ છીએ. ૬૨ शिखरिणीवृत्त
૪૦
इयं बाला मां प्रत्यनवरत मिन्दीवरदलप्रभाचोरं चक्षुः क्षिपति किमभिप्रेतमनया | गतो मोहोऽस्माकं स्मरशबरबाणव्यतिकरज्वरज्वाला शान्ता तदपि न वराकी विरमति ॥ ६३ ॥
આ ખાળા નીલ કમળની કાંતિને ચારનારાં ચક્ષુથી મારા તરફ્ એક સરખી જીવે છે, પણ તેથી શું? કારણુ કે અમારા મેહુ જતા રહ્યા છે. અને કામદેવના પુપમાણુથી ઉત્પન્ન થતી ગરજવાળા પણુ શાંત પડી ગઇ છે, તથાપિ આ તુચ્છ સ્ત્રી કેમ જપતી નથી ? ૬૩ शार्दूलविक्रीडितवृत्त
किं कन्दर्प शरं कदर्थयसि रे कोदण्डटङ्कारितं रे रे कोकिल कोमलं कलरव किं वा वृथा जल्पसि । मुग्धे स्निग्धविदग्धचारुमधुरैर्लोलैः कटाक्षैरलं चेतश्चुम्बितचन्द्रचूडचरणध्यानामृतं वर्तते ॥ ६४॥
અરે કામદેવ ! તું ધનુષ્યની ઢારડીપરમાણુને ટંકારયુક્ત કરી વ્યર્થ શા માટે જવા દે છે વારૂ? અરે રે કાયલ ! તું સુંદર મધુર સ્વર શા માટે કાઢે છે વારૂ ? તથા હૈ સુંદરી! તું તારા સ્નિગ્ધ, વિવિધ વિલાસવિશેષનું વિવરણ કરવામાં નિપુણ અથવા વિરક્તને પણ કામવિકારથી વિહ્લલ કરનારાં સુંદર અને મધુર એવાં ચંચલ કટાક્ષાના પાત કરવાનું ખસ કર. કારણ મારું ચિત્ત ચંદ્રશેખર મહાદેવનાં ચરણાના ધ્યાનપ અમૃતના આસ્વાદ લેવામાં પ્રવૃત્ત થયેલું છે. ૬૪