________________
શૃંગારશતક હોય છે, માટે અંધકનું પાન કરવામાં આવે છે ને હૃદયને મૂઠીથી મારવામાં આવે છે એટલે તેનું મર્દન કરાય છે. ૬૦
૪ મુવિરક્તદુવિરક્તપદ્ધતિ પ્રકરણ ૧-૮૦
અવ –સ્ત્રીને જોઈને જેમને વિકાર થતો નથી, તેમને જ ધન્ય છે. वसन्ततिलकावृत्त
धन्यास्त एव चंपलायतलोचनानां तारुण्यदर्पघनपीनपयोधराणाम् । क्षामोदरोपरिलसत्रिवलीलतानां . दृष्ट्वाऽऽकृति विकृतिमेति मनो न येषाम् ॥६१॥
ચપળ અને દીઘ નેત્રવાળી, યોવનના મદમાં તવાથી પુષ્ટ અને મેટાં પાધરવાળી તથા જેમના કૃશ ઉદર ઉપર ત્રિવલી પડેલી હોય છે એવી સ્ત્રીઓના આકૃતિ જોઈને જેમના મનમાં વિકાર થતું નથી, તે જ પુરુષોને ધન્ય છે ૬૧ मन्दाक्रान्तावृत्त
बाले लीलामुकुलितममी मन्थरा दृष्टिपाताः किं क्षिप्यन्ते विरम विरम व्यर्थ एष श्रमस्ते। सम्प्रत्यन्ये वयमुपरतं बाल्यमास्था वनान्ते क्षीणो मोहस्तृणमिव जगजालमालोकयामः ॥६२॥
હે બાળા ! લટકાથી મીચાતાં આ મંદ મંદ કટાક્ષ તું શું કરવાને માટે નાખે છે? તારે એ શ્રમ વ્યર્થ છે, માટે વિરામ પામ-એમ ન કર; કારણ કે હમણું અમે બદલાઈ ગયા છીએ. અમારી બાલ્યાવસ્થા બદલાઈ ગઈ છે.
૧ “ધવાચત’ તિ નિ. તા. પાદાન્તરમ્ |