________________
ભર્તુહરિકૃત जघनमरुणरत्नग्रन्थिकाञ्चीकलापं
कुवलयनयनानां को विहातुं समर्थः ॥७१॥ શાસ્ત્રશ્રવણથી વાચાળ પંડિતોની વાણમાં “સ્ત્રીને સંગ ન કરે એવી વાત જ થાય છે, પણ ત્યાગ થતો નથી; કારણ કે જેપર લાલ રત્નથી ગુંથેલે મેખલામણિ હાથ છે, એવું કમલ જેવાં નયવાળી સ્ત્રીઓનું જઘન વજવા કેણ સમર્થ છે? ૭૧
અવ–સ્ત્રીને લાભ થવો, એ જ તપનું ફળ છે.
आर्या
स्वपरप्रतारकोऽसौ निन्दति योऽलीकपण्डितो युवतीः। यस्मात्तपसोऽपि फलं स्वर्गः स्वर्गेऽपि चाप्सरसः॥७२॥
જે મિથ્યા પંડિત યુવતીઓને નિંદે છે તે પિતાને તથા બીજાને છેતરે છે, કારણ તપનું પણ ફલ સ્વર્ગ છે અને સ્વર્ગમાં પણ (ભેગવવાની વસ્તુ તે) અપ્સરાઓ (જ) છે. ૭ર
અભિપ્રાય–તપ કરીને સ્વર્ગમાં ગયેલા પણુ અપ્સરાઓને ભેગવે છે ત્યારે સ્ત્રીઓની ચિંતા કરવી અનુચિત છે.
| અવ –હાથીને ગર્વ હરવામાં અને સિંહને મારવામાં કેટલાક શૂરા છે, પરંતુ કામને જીતનારા તે વિરલ જ હોય છે. वसन्ततिलकावृत्त
मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचिताचण्डमृगराजवधेऽपि दक्षाः। किंतु ब्रवीमि वलिनां पुरतः प्रसा
कन्दर्पदर्पदलने विरला मनुष्याः॥७३॥ १ स पर० इति नि. सा. पाठान्तरम् । ૧ “ધીર: તિ નિ, તા. વડાપ્ના