________________
વિજ્ઞાનશતક
૨૫ હે ભાઈ! જે અધિકારી પુરુષને પુષ્પોની માળાઓ ઉપર તથા ચંદનાદિક ઉપર જે અત્યંત વૈરાગ્ય આવી ગયા હોય તે પછી પરમાત્માનું દાન ધરવા માટે તેને આ પૃથવીપર સ્થાને શોધવાનું શું પ્રજન છે? (કંઈ જ નથી.) તેમજ જે પુરુષને દઢ વૈરાગ્ય થયું નથી તેવા અધિકારી પુરુષે ગંગાનું તટ, પર્વતની ગુફાઓ અથવા તે વનના કુંજાદિકની પરમાત્માના ધ્યાનને માટે શોધ કરવી વ્યર્થ છે; કારણ કે અનધિકારીને કોઈ પણ સ્થળે ધ્યાનનું ફળ મળતું નથી. જ રાજીવક તત્તર : જીવાત્મા જાણતાં છતાં સંસારમાં ફસાય છે.)
जाननेव करोति कर्म बहुलं दुःखात्मकं प्रेरितः केनाप्यप्रतिवाच्यशक्तिमहिमा देवेन मुक्तात्मना । सर्वज्ञेन हृदि स्थितेन मनुजः संसाररङ्गाङ्गणे माद्यबुद्धिनटी विनोदनिपुणो नृत्यत्यनंगप्रियः ॥ ४॥
સંસારનાં કમ ઘણું જ દુઃખ દેનારાં છે. આમ છતાં પણું હૃદયમાં વાસ કરનારા, સર્વજ્ઞ, મુક્તામા, જેને મહિમા તથા શક્તિ વાણીથી અવર્ણનીય છે, એવા અનિર્વચનીય પરમાત્માની પરબુથી, જીવામા સંસારના કર્મો કરે છે. પરંતુ કામ ઉપર પ્રીતિ ધરાવનાર અજ્ઞાની છવામા મદમત્ત બુદ્ધિરૂપી નદીની સાથે વિનોદ કરતો સંસારરૂપી રંગભૂમિ પર નૃત્ય કર્યા કરે છે. કપ : હાર્દૂવોfeતવૃત્ત : कतैव्यं न करोति बन्धुभिरपि स्नेहात्मभिर्बोधितः कामित्वावमन्यते निजहितं धीरोऽप्यभीष्टं नरः। निष्कामस्य न विक्रिया तनुभृतो लोके क्वचिद्दश्यते यत्तस्मादिदमेव मूलमखिलानर्थस्य निर्धारितम् ॥ ४६॥