________________
નીતિશતક
૪૫ * ૮ ધૈર્ય પ્રકરણ ૭૧-૮૦ * ધીર પુરુષો મેળવવા ધારેલી વસ્તુને મેળવવા માટે યત્ન કરતાં વચમાં વિઘ આવે તે પણ ધારેલી વસ્તુની પ્રાપ્તિ વિન વિરામ પામતા નથી. એ સંબંધે સમુદ્રમંથન કરતા દેવતાઓનું દૃષ્ટાંત આપી સિદ્ધ કરે છે. उपेन्द्रवज्रावृत्त रत्नैर्महाहैस्तुतुषुन देवा न भेजिरे भीमविषेण भीतिम् । सुधां विनान प्रययुर्विरामं न निश्चितार्थाद्विरमन्ति धीराः॥७१॥
દેવતાઓ અમૂલ્ય રત્નથી પ્રસન્ન થયા નહીં, ભયંકર વિષથી ડર્યા નહીં અને (કારણ કે, તેઓ અમૃત માટે સમુદ્રનું મંથન કરતા હતા, માટે) અમૃત નીકળ્યા પહેલાં વિરામ પામ્યા નહીં. ધીર પુરુષે ધારેલી વસ્તુ મળ્યા સિવાય વિરામ પામતા નથી, એટલે ધારેલી વસ્તુ મળે ત્યાં સુધી ઉદ્યોગ કર્યા કરે છે. ૭૧
| વિજયનું મૂળ નીચ, મધ્યમ અને ઉત્તમ પુરનું, ક્રિયા આરંભવામાં વિચિત્રપણું કહે છે. •
કન્યામ મલ્ટમેવ ચવા
कङ्कोलनिम्बकुरजान्यपि चन्दनानि ॥ . . જેમાં રહેલાં વૃક્ષે જેવાં હોય તેવાં ને તેવાં જ રહે છે, એવા સેનાના મેરુ પર્વતથી અથવા પાના કૈલાસ પર્વતથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નહીં. અમે તે મલયાચળને જ માટે માનીએ છીએ. કારણ કે, જે પર્વતના આશયથી કંકેળ, લિમ્બડા અને ઈન્દ્રજવનાં ક્ષે પણ ચંદન થઈ જાય છે. આ