________________
ભર્તુહરિત વિદ્વાનની સેવા કરો, માનવા ગ્ય જ ને માને, શત્રુઓને પણ મનાવે, પોતાના ગુણને ઢાંકે, કીર્તિની રક્ષા કરે અને દુખિયા ઉપર દયા રાખો; કારણ કે, ઉપર કહેલાં લક્ષણે સજજનેનાં છે. ૬૯ .
સપુરુષોની વિરલતા - બીજે પ્રકારે પણ પુરુષોનું લક્ષણ અને તેનું દુર્લભપણું
માનિવૃત્ત .
- मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं
निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥७०॥ ' જેમનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી ભરેલાં છે, (મન, વચન અને શરીરથી જે પુણ્ય કરે છે, પણ યા૫ કરતા નથી), જેઓ ઉપકારોથી ત્રણે જગતને પ્રસન્ન કરે છે અને બીજેના થોડા ગુણને પર્વત જેવડા મોટા કરી નિત્ય પોતાના મનમાં પ્રસન્ન થાય છે, એવા સત્પરુષે વિરલ છે! ૭૦
* સજજનના આશ્રયની મહત્તા સપુરુષો પિતાના ગુણો બીજાને આપે છે, તે સંબંધે મલયપર્વતની અન્યક્તિ. वसन्ततिलकावृत्त
किं तेन हेमगिरिणा रजताद्रिणा वा. यत्राश्रिताश्च तरवस्तरवस्त एवं ।