________________
अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत प्रास्ताविकश्लोकसंग्रहः
- મંગળાચરણ સુખી કેણુ? .
___ अनुष्टुम्वृत्त अकिञ्चनस्य दान्तस्य शान्तस्य समचेतसः। सदा संतुष्टमनसः सर्वाः सुखमया दिशः॥१॥
અકિંચન, જિતેન્દ્રિય, શાન્ત, સમાનભાવવાળા અને સર્વદા સંતુષ્ટ મનના પુરુષને સર્વે દિશાએ સુખમયમંગલમય જ છે. ૧
તાત્પર્ય–જેની પાસે કંઈ હેય નહિ, જે જિતેન્દ્રિય હાય, સર્વ પ્રાણીઓના ઉપર જે સમાન દષ્ટિવાળે હાય અને જેનું મન સદા અંતેષી જ રહેતું હોય, તે નિઃસ્પૃહ પુરુષને જ્યાં જાય ત્યાં સુખ જ મળે છે. વિટંબનાનું મૂળ
हरिणीवृत्त अभिमतमहामानमन्यिप्रभेदपटीयसी गुरुतरगुणमामाम्मोजल्टोज्ज्वलचन्द्रिका।
• અમરયાપદ્ધ મા ભરી અશ્વિનાં ત્રણ ચત ઉપરાંત જાનવતક અને પાતાલક ટો લે છે પ્રાચીન હાથમતામાં મા આવે છે, તે સર્વ કાગ કરીને પત્ર આપવા