________________
નીતિશતક
(અર્થાત્ જેમ ડામળ કમળતંતુ વગેરેથી મઢાન્મત્ત હાથી વગેરેનું બંધન આદિ અતિ મુશ્કેલ છે, તેમ ખલ પુરુષાને કોઇ પણ પ્રકારે સન્માર્ગે પ્રવર્તાવવા અતિ મુશ્કેલ છે.) પ અજ્ઞાન છુપાવવાના ઉપાય
અજ્ઞાની અથવા મૂખ જનાનું અજ્ઞાન છૂપાવવાના ઉપાય કહે છે. इन्द्रवज्रावृत्तं
स्वायत्तमेकान्तगुणं (हितं) विधात्रा विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम् ॥६॥
પેાતાને સ્વાધીન અને જેમાં અનેક ગુણ્ણા છે એવું મૌન બ્રહ્માએ મૃખંપણાને છૂપાવવા માટે બનાવેલું છે. સર્વજ્ઞાની સભામાં અવિદ્વાનાને એ મૌન વિશેષ અલંકારરૂપ થઈ પડે છે, એટલે મૂર્ખની સર્ખતા છૂપાવવાના મૈાન સિવાય આ લેાકમાં બીજો કાઈ પણ ઉપાય નથી. ૬
જ્ઞાનના પ્રભાવ
થોડાં જ્ઞાનથી સર્વજ્ઞપણાનું અભિમાન થાય છે અને વિશેષ જ્ઞાનથી તે તેના અભાવ થાય. છે, એમ પેાતાનાં દૃષ્ટાંતથી ભત હાર કહે છે.
शिखरिणीवृत्त
यदा किंचिज्ज्ञोऽहं द्विप (गज) इव मदान्धः समभवं तदा सर्वशोऽस्मीत्यभवदवलिप्तं मम मनः किंचित्किचिदुधजनसकाशादवगतं
यदा
तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥ ७ ॥ હું જ્યારે ચાહું જાણુતા હતા અને હાથીની પેઠે મહેશન્મત્ત થઈ વિવેકશૂન્ય હતા, ત્યારે હું સર્વજ્ઞ છું એમ મારું “મન ગર્વમાં ગરકાવ રહેતું હતું. પછી જ્યારે વિદ્વાના પાસેથી