________________
ભર્તુહરિકૃત શાસ્ત્ર વગેરેમાં થોડો ઘેડે જાણીતા થયે, ત્યારે જ હું મૂર્ખ છું એવી રીતે મારે મદ જવરની પેઠે નષ્ટ થ. ૭
વિષયી-તુચ્છ માણસ તુચ્છ વિષયોમાં લલચાયેલા માણસને કુતરાનું દૃષ્ટાંત આપીને નિંદે છે. हरिणीवृत्त
कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं निरुपमरसंप्रीत्या स्वाद(खाद)न्नरास्थि निरामिषम् । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते नहि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ८॥
મનુષ્યનું હાડકું કે જેમાં કીડા પડેલા હોય, જે લાલાએ (લાળે)* કરીને ભીંજાયેલું હોય, જે દુર્ગંધવાળું હોય માટે નિંદવા લાયક હોય અને સૂકાએલું હોય તે પણ તેને અત્યુત્તમ સ્વાદવાળાંની પેઠે પ્રીતિથી ખાતે કુતરે, પડખામાં ઉભેલા ઇદ્રને જોઈને પણ લજવાત નથી; કારણ કે નીચ પ્રાણ પરિગ્રહ(વિષય)ની તુચ્છતાને ગણકારતા નથી. ૮
વિવેકભ્રષ્ટની દશા ઉત્તમ સ્થાનથી ભ્રષ્ટ થયેલે પુરુષ નીચે પડતો પડતો હલકા સ્થાનને પ્રાપ્ત થાય છે, પરંતુ ફરીથી ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થતો નથી, એમ ગંગાજીનું દૃષ્ટાંત આપીને કહે છે. शिखरिणीवृत्त ... शिरः शार्व स्वर्गात्पशुपतिशिरस्तः क्षितिधरं . . महीनादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम् । છે. * મુખમાંથી નીકળતે ચી કણે વાસ મારતો પ્રવાહી પથર,