________________
નીતિશતક
નીતિના જ્ઞાણ ફળી; मार्या भर्तृहरिममिपतिना रचितमिदं मीतिरीतिविनय ज्ञाते यत्रं + मुह्यति धीरों धारः प्रमाणं स्यात् ॥ ॥ इति श्रीमद्राजर्षिप्रवरामरयोगीन्द्रभर्तृहरिकृतं नीतिशतकं संपूर्णम् ॥
આ નીતિશતક નીતિશાસ્ત્રની રીતિને જાણનારા ભતુંહરિ રાજાએ ચેલું છે. આ નીતિશતકને બંધ થતાં વિદ્વાન પુરુષ નીતિશાસ્ત્રમાં મેહ પામતે નથી-મુંઝાતા નથી. માટે વિદ્વાન પુરુષ નીતિશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ગણાય છે.
ગુજરાતી ભાષાંતર સહિત રાજષિપ્રવર-અમરોગીન્દ્ર-ભર્તુહરિ વિરચિત નીતિશતક સમાપ્ત.
- પૃથ્વીનું ભૂષણ પૃથ્વી ઉપર સજજનની સ્થિતિ દુર્લભ.
आर्या
अप्रियवचनदरिद्रैः प्रियवचनाढयैः स्वदारपरितुष्टैः। परपरिवादनिटत्तैः क्वचित्क्वचिन्मण्डिता वसुधा ॥
જેઓ અપ્રિય વચનના દરિદ્ર છે, જેમાં પ્રિય વચનથી ભરેલા છે, જેઓ પોતાની સ્ત્રીથી સંતુષ્ટ રહે છે અને જેઓ બીજાની નિન્દાથી અળગા રહે છે, તેવા સપુરુષાથી પૃથ્વી કેઈ કઈ જગે શાલી રહી છે. અર્થાત તેવા પુરુષ અતિ દુર્લભ છે.