________________
૧૬
ભતું હરિકૃત
હું બ્રહ્મરૂપ છું', એવા પ્રકારની બ્રહ્મવિદ્યા કયાં અને પરબ્રહ્મના સુખને ઢાંકી ટૂનારી તથા વિષયરૂપી પર્વત ઉપર ઉત્પન્ન થયેલા વાસનારૂપી ગેરુ વડે ચિત્તરૂપી ભીંત ઉપર સર્વ જાતના અનને આલેખતી અર્થાત ચિત્તને અનર્થોના તરફ ઘસડી જનારી ‘હું તથા મારું, તારું', એવા પ્રકારની અવિદ્યા કયાં? ૨૬
: લધવૃત્ત :
(સંસારીને મેક્ષ થતા નથી.). यावजागर्ति चित्ते दुरितकलुषिते प्राणिनो वित्तपुत्रक्षेत्राद्यर्थेषु चिन्ता तंदतिपरतया भ्राम्यमाणस्य नित्यम् । तावन्नार्थस्य सिद्धिर्भवति कथमपि प्रार्थितस्यार्तिभाजा कैवल्याख्यस्य लोके रमणसुखभुवो मुक्तदोषानुषक्तेः॥२७॥
મનુષ્ય જ્યાં સુધી પાપથી મલિન થયેલા મનમાં ધન વિષેની, પુત્રાની, સ્ત્રીની તથા ક્ષેત્ર વગેરે મિથ્યા પદાર્થોની ચિંતા કર્યા કરે છે અને તપ થઈને રાત દહાડા તેને માટે જ ભટકયા કરે છે, ત્યાં સુધી તે ઈચ્છા કર્યા છતાં પણ સર્વ પ્રકારના ઢાષાથી રહિત અને અનુપમ આનંદને કૈવલ્ય (મેાક્ષ) નામના પદાર્થને જગતમાં કેઇ પણ રીતે મેળવી શકતા નથી. ૨૭
આપનારા.
: शार्दूलविक्रीडितवृत्त :
निष्कामा मुनयः परावरदृशो निर्धूतपाप्मादयो निस्संगा निरहंकृता निरुपमानन्दं परं लेभिरे ।
यद्गत्वा न लुठन्ति मातृजठरे दुःखाकरे मानवा दुर्गंधे पुनरेत्य काममकरे संसारपाथोनिधौ ॥ २८ ॥