________________
શૃંગારશતક
-સ્ત્રનું શરીર શાંત છતાં પણુ શાભે છે, એ પર
અવ૦શ્લેષાલ કાર. शार्दूलविक्रीडितवृत्त
केशाः संयमिनः श्रुतेरपि परं पारं गते लोचने चान्तर्वक्त्रमपि स्वभावशुचिभिः कीर्ण द्विजानां गणैः । मुक्तानां सतताधिवासरुचिरं वक्षोजकुम्भद्वयं चेत्थं तन्वि वपुः प्रशान्तमपि ते क्षोभं करोत्येव नः ॥ १२ ॥ કેશ સંયમી (ગૂંથેલા અને ચે!ગી) છે, નેત્ર શ્રુતિ ( વેદ તથા કાન)ના પણ પેલા પારને પહાંચેલાં છે, મુખ સ્વભાવથી શુચિ એવા દ્વિજો (દાંત તથા બ્રાહ્મણ)થી વ્યાપ્ત છે,
સ્તન પી એ કુલા મુકતા (જીવનમુક્ત અને મેાતીના હાર)ના રહેવાથી શાભે છે, એવી રીતે હૈ સુંદરી! શાંત છતાં પણુ તારું શરીર અમને વિકારથી ક્ષેાસ અથવા અનુરાગ ઉત્પન્ન કરે છે. ૧૨*
*शार्दूलविक्रीडितवृत्त
दृष्टा दृष्टिमधो ददाति कुरुते नालापमाभाषिता शय्यायां परिवृत्य तिष्ठति बलादालिंगिता वेपते । निर्यान्तीषु सखीषु वासभवनानिर्गन्तुमेवेहते जाता वामतयैव संप्रति मम प्रीत्यै नवोढा प्रिया ॥
સામું જોતાં નજર નીચી કરે છે, મલાવતાં માલતી નથી, શયનમાં પાસું ફેરવીને સુઇ જાય છે અને બળાત્કારે આલિંગન આપતાં કંપે છે, અંતઃપુરમાંથી સખી મહાર નીકળી જવાને તૈયાર થતાં તેમની સાથે બહાર જવાની ક
૧ ‘સંયમિતા ’ ક્રૂતિ યુ. કે. ૬. હિ. વાન્તરમ્ ।
૨ ચિરૌ યોગઽમાવિમાવિત્થ તિ નિ. તા. પાયાન્તરમ્ । રાન” કૃતિ નિ. લા. પાન્તરમ્।