________________
પ૩
શૃંગારશતક અવ૦-ગ્રીષ્મ ઋતુમાં પણ હર્ષને અને કામદેવને વધારનાર પદાર્થો છે, માટે તે પદાર્થો બતાવીને વસંત ઋતુનું વર્ણન કર્યા પછી ત્રણ લોકેથી ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરે છે. वसन्ततिलकावृत्त
अच्छार्द्रचन्दनरसाकरा मृगाक्ष्यो धारागृहाणि कुसुमानि च कौमुदी च । मन्दो मरुत्सुमनसः शुचि हर्म्यपृष्टं ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥ ગ્રીષ્મ ઋતુમાં અતિ સ્વચ્છ ચંદનના રસથી જેઓના હાથ ભીંજાયેલા હોય છે એવી હરિણાક્ષીઓ, ફૂવારાવાળા ઘર, પુષ્પ, ચાંદની, સુખકારક સ્પર્શવાળ વાયુ, માલતી લતા અને ધવલ અગાશીઓ હર્ષને અને કામદેવને વધારે છે. ૮૭ शिखरिणीवृत्त
स्रजो हृद्यामोदा व्यजनपवनश्चन्द्रकिरणाः परामः कासारो मलयजरजः सीधु विशदम् । शुचिः सौधोत्सङ्गः प्रतनु वसनं पङ्कजदृशो निदाघार्ता ह्येतत्सुखमुपलभन्ते सुकृतिनः ॥८८॥
ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા પુણ્યવાન પુરુષોને અર્થાત ગ્રીષ્મ ઋતુને પ્રાદુર્ભાવ થતાં પુણ્યશાલી પુરુષને મનેહર સુગંધવાળી માળાઓ, પંખાને પવન, ચંદ્રનાં કિરણે,
१ 'अच्छाच्छ'-इति नि. सा. पाठान्तरम् । २ 'रसाईतरा' इति नि. सा. पाठान्तरम् । ३ 'चन्दनं च' इति गु. प्रे. ह. लि. पाठान्तरम् ।
४ 'मरुन्मधुरसः' इति गु. प्रे. ह. लि. पाठान्तरम्। - ५ 'निदाघावेतद्विलसति' इति गु. प्रे. ह. लि. तथा च नि. सा. पाठान्तरम्।