________________
પર
ભતૃહરિકૃત शार्दूलविक्रीडितवृत्त
पान्थस्त्रीविरहानलाहुतिकथामातन्वती मञ्जरी माकन्देषु पिकाङ्गनाभिरधुना सोत्कण्ठमालोक्यते । अप्येते नवपाटलापरिमलप्राग्भारपाटश्चरा वान्ति क्लान्तिवितानतानवकृतः श्रीखण्डशैलानिलाः॥८४॥
વસંત કાળમાં આંબરાઈઓમાં રહેલી કોયલે પ્રવાસી જનની સ્ત્રીઓને વિરહપી અગ્નિમાં હેમવાની વાત કરતી આંબાની મંજરીને ઉત્કંઠાથી નિહાળ્યા કરે છે અને નવીન પાટલાનાં પુપની પુષ્કળ સુગંધસંપત્તિ ચોરવાવાળા, એટલે તેમને સુગંધવાળા અને મેટા પરિશ્રમને દર-કુશ કરવાવાળા મલયાચળના વાયુ વાય છે. ૮૪
प्रथितः प्रणयवतीनां तावत्पदमातनोतु यदि मानः। भवति न यावश्चन्दनतरुसुरभिर्मलयपवमानः ॥८५॥
સ્ત્રીઓના અભિમાનનું વય–જ્યાં સુધી ચંદનવૃક્ષના સુવાસને ધરાવતા મલય પર્વત પરને વાયુ પ્રવૃત્ત થતા નથી, ત્યાં સુધી પ્રેમ ધરાવતી પ્રમદાને અભિમાન વિશાળ હોય છે. ૮૫ " भार्या
सहकारकुसुमकेसरनिकरभरामोदमूर्छितदिगन्ते। . मधुरमधुविधुरमधुपे मधौ भवेत्कस्य नोत्कण्ठा ॥८६॥
વસંત ઋતુ કે જેમાં આંબાના પુષ્પ (મેર)ના સમુ - દાયના ઉભરાને સુગંધ દિશાઓમાં ફેલાય છે અને જેમાં મધુર મકરંદથી ભ્રમરાઓ વ્યાકુળ થાય છે, એવી વસંત ઋતુમાં કેને ઉત્કંઠા થતી નથી. અર્થાત સર્વને થાય છે. ૮૬
૧ “અવાજતે તિ નિ સT. પાયાન્તરમાં