________________
अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत वैराग्य शतक मूळसहित गुजराती भाषांतर
મંગળાચરણ मनुष्टुभवृत्त
दिक्कालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये । स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ॥
જેની મૂર્તિ, દિશા અને કાલ વગેરેથી અવ્યાપ્ત છે, એટલા જ માટે અનત અને ચૈતન્યરુપ છે, જે એક જ આત્મજ્ઞાનના સારરુપ છે, જે શાંત છે અને પ્રકાશરૂપ છે, તે પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું.
સુભાષિત કેણ સાંભળે છે? मनुष्टुभवृत्त
बोद्धारो मत्सरग्रस्ताः प्रभवः स्मयदूषिताः। अबोधोपहताश्चान्ये जीणमङ्गे सुभाषितम् ॥
તૃષ્ણનું દૂષણ-જ્ઞાનીઓ મત્સરથી વ્યાપ્ત છે, રાજાઓ પિતાના અભિમાનમાં જ ખેંચાયેલા રહે છે અને બાકીના બધા અજ્ઞાનથી હણાયેલા છે; તેથી સુભાષિત અમારા, અંગમાં જીણું થઇ ગયું.
અર્થાત સંસારમાં ત્રણ જાતના પુરુષ છે; એટલે જેઓ જ્ઞાની છે તેઓ ઈષ્યાંથી બીજા લેકને જ્ઞાન આપવાની પરવાજ રાખતા નથી; જેઓ મોટા માણસ છે, તેઓ તે હું જ ગુણ