________________
૪૮
ભર્તુહરિકૃત અવલોકમાં પ્રસિધ્ધ રાજાની પેઠે કામદેવ નામને રાજા, સ્ત્રીરૂપ પિતાની મુદ્રા (છાપ)ને ઉલ્લંધન કરનારને દંડે છે, એમ આ લૅકમાં દર્શાવ્યું છે. शार्दूलविक्रीडितवृत्त स्त्रीमुद्रां झंषकेतनस्य परमां सर्वार्थसंपत्करी ये मूढाः प्रविहाय यान्ति कुधियो मिथ्याफलान्वेषिणः। ते तेनैव निहत्य निदयतरं नग्नीकृता मुंडिताः । केचित्पश्चशिखीकृताश्च जटिलाः कापालिकाश्चापरे ॥७९॥
જે બુદ્ધિશૂન્ય અજ્ઞાની પુરુષે મેક્ષ વગેરેની પ્રાપ્તિની ઈચ્છાથી ઉત્તમ અને સંસાર માં ઉપયેગી શ્રેષ્ઠ પુરુષાર્થોને આપનારી મીનકેતન કામદેવની સ્ત્રીરૂપ મુદ્રા(છાપ)નું ઉલ્લંઘન કરી બીજે ઠેકાણે જાય છે, તેઓને કામદેવ જ નિર્દયપણથી મારીને જન્મજાત નગ્ન જેવા અર્થાત્ એક જાતના દિગંબર સાધુઓ અથવા મુંડી કરે છે, અથવા પંચશિખાધારીપાંચ શિખાવાળા કરે છે, અથવા જટાધારી કરે છે, અથવા તે કાપાલિક (ખાપરીને ધારણ કરનાર) કરે છે. ૭૯
અભિપ્રાય-જેમ રાજા પિતાની છાપનું ઉલ્લંઘન કરનારને દડે છે, તેમ કામદેવ નામને રાજા, “સંસારમાં સુખનું સાધન ી જ છે, એ નિશ્ચય કરી તેની સ્ત્રી પણ મુદ્રાનું ઉલ્લંઘન કરી, જેઓ બીજે પ્રકારે વત છે, તેઓને મુંડિયા-સાધુ વગેરે કરી દંડે છે.
૧ “કુસુમાયુધ’ રતિ નિસા. પાદાન્તરમ્' ૨ “”િ હૃતિ નિ સા. વકાતરમ્. રૂ “નિર્વાણ ફુતિ . છે. ૨. ૪િ. વાડાન્સરના