________________
શૃંગારશતક
૪૯
અવ-ઇંદ્રિયનિગ્રહ અતિ દુષ્ટ છે, એપર વિશ્વામિત્ર
વગેરેનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त
विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनास्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः । शाल्यन्नं सघृतं पयोदधियुतं भुञ्जन्ति ये मानवास्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद्विन्ध्यस्तरेत्सागरम् ॥८०॥
વિશ્વામિત્ર અને પરાશર પ્રકૃતિ ઋષિએ કે જેઓ વાયુ, જળ અને પાન ખાઇ નિર્વાંહ કરતા હતા, તેઓ પણ સ્ત્રીનાં સુલલિત મુખકમલ નિરખીને માહુ પામ્યા હતા, ત્યારે જે મનુષ્ય ઘી, દૂધ, દહીં અને ભાત ખાય છે, તેઓની ઇન્દ્રિયાના નિગ્રહ થાય તા વિધ્યાચળે સાગર તરવા જેવું છે. (એટલે જેમ વિધ્ય પર્વતે સમુદ્ર તરવા દુષ્ટ છે, તેમ મનુષ્યાએ ઇન્દ્રિયનિગ્રહ કરવેા દુધટ છે). ૮૦
*અવ૦-સ્ત્રીનાં ફુટાક્ષનું પડવું અત્યંત અપકારક છે, તે ખલ પુરુષસમાન છે.
अनुष्टुभ्वृत्त
अजितात्मसु संबद्धः समाधिकृतचापलः । भुजङ्गकुटिलः स्तब्धो भ्रूविक्षेपः खलायते ॥
તેથી
જેમ ખલ પુરુષ જેમણે મનને જીત્યું ન ાય તેમની સાથે રહે છે, તેમ સ્ત્રીનાં કટાક્ષ પણ તેવાની સાથે સંબધ રાખે છે. જેમ ખલ સમાધિ (ચિત્ત સ્થિર રાખવા)માં ચપલતા કરે છે, તેમ કટાક્ષ પણ સમાધિ (મનના નિગ્રહ) માં ચપલતા કરે છે; જેમ ખલ સર્પ જેવા વાંકા
૧ ત્રિજ્ન્મ: વેત્સાગો' કૃત્તિ નિ. લા. વાટાન્તરમ્।