________________
No.
ભર્તુહરિકૃત પ તુવર્ણનપ્રકરણ ૮૧-૧૦૦ અવ ૦-વસંત ઋતુ આવે ત્યારે કામને ઉદ્દીપન કરનાર પદાર્થોના ગુણો પ્રકટ થાય છે, એ સંબંધે છ લોકોથી ' વસંત ઋતુનું વર્ણન. हरिणीवृत्त
परिमलभृतो वाताः शाखा नवांकुरकोटयो मधुरविरुतोत्कण्ठा वाचः प्रियाः पिकपक्षिणाम् । विरलसुरतस्वेदोद्वारा वधूवदनेन्दवः प्रसरति मधौ राज्यां जातो न कस्य गुणोदयः । ८१॥
વસંત ઋતુને ફેલાવ થાય છે ત્યારે વાયુ પમરાટને ધારણ કરે છે એટલે સુગંધી વાયુ વાય છે), શાખાઓમાં કરેડ નવાંકુરો આવે છે, કોયલે મધુર ટહુકાથી ઉત્કંઠા ઉત્પન્ન કરનારી પ્રિય વાણું બેલે છે અને રાત્રિમાં ચંદ્ર જેવાં સીઓનાં મુખ ઉપર કામકીડાના પરિશ્રમથી પારવાં પારવાં પસીનાનાં મેતીએ બંધાય છે, માટે વસંત ઋતુમાં કેના ગુણનો ઉદય થતો નથી? અર્થાત્ સર્વના ગુણને ઉદય થાય છે. ૮૧ द्रुतविलंबितवृत्त . मधुरयं मधुरैरपि कोकिलाकलकैलैर्मलयस्य च वायुभिः। विरहिणःणिहंति शरीरिणो विपदि हंत सुधापि विषायते ॥
જ હોય છે, તેમ કટાક્ષ પણ વાંકો હોય છે અને જેમ ખલ સ્તબ્ધ (ગર્વિષ્ઠ) હોય છે, તેમ કટાક્ષ પણ સ્તબ્ધ (સ્થિર) હોય છે માટે સ્ત્રીનાં કટાક્ષ ખલાચરણ સમાન છે.
૧ “tવતો તમારી રુતિ . . . ૪. નિ. સા. વા ૨ ‘વિરવિરો .” તિ નિ. સા. પાકાતરમ્ ૩ “વૈર્મરચહ્ય’ રૂતિ નિ. સા. વકાતરમ્ ४ 'प्रहिणस्ति' इति नि. सा. पाठान्तरम् ।