________________
ઢી કાળ
४२
ભર્તુહરિકૃત हरिणीवृत्त
विरमत बुधा योषित्सङ्गात्सुखात्क्षणभङ्गुसत् कुरुत करुणामैत्रीप्रज्ञावधूजनसङ्गमम्। । न खलु नरके हाराक्रान्तं घनस्तनमण्डल शरणमथवा श्रोणीबिम्बं रणन्मणिमेखलम् ॥६७॥
હે પંડિત ! સ્ત્રીસંગથી થનારા ક્ષણભંગુર સુખથી વિરામ પામ અને કરુણા, મૈત્રી તથા પ્રજ્ઞાપી વપૂજનને સંગ કરે; કારણ કે હારયુક્ત ભારે ઘાટું સ્તનમંડલ કે મણિએની મેખલાથી મૃઝુમ થતું નિતંબનું મંડલ કંઈ નરકમાં શરણ અર્થાત્ તારનાર થનાર નથી. ૬૭
(આ ગ્લૅક વિરાગ્યશતકમાં ૪૬ મા પૃષ્ઠ પર છે.)
અવર-જેનું ચિત્ત નિરંતર બ્રહ્મમાં જ હોય, તેવા પુરુષને સ્ત્રીનું ભાષણ વગેરે વિષયો સંતોષ આપતા નથી. शिखरिणीवृत्त
सदा योगाभ्यासव्यसनकृशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः। प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रविधुभिः નિશ્વારા યુવાવસુ તૈ: દટા
ગાભ્યાસના વ્યસનથી જેના આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરુષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી ક્રુરી રહેલી છે, તે પુરુષને સ્ત્રીઓમાં ભાષણે, અધરેષ્ઠના મધનું, સુગંધી નિ:શ્વાસવાળાં મુખકમળોનું અને સ્તન કલશેના આલિંગન સહિત મૈથુનનું શું પ્રજન છે વારૂ? ૬૮ . (આ લેાક વૈરાગ્યશતકમાં ૬૩ મા પૃષ્ઠપર છે.)