________________
૨૩
શૃંગારશતક અવ સંસારનાં સુખની ઇચ્છાવાળા પુરુષ સ્ત્રીને સહવાસ અવશ્ય કરે, પણ સંસારને તરવાની ઇચ્છાવાળા પુરુષે કરે નહીં, તે પર દૃષ્ટાંત. मनुष्टुभवृत्त
संसारोदधिनिस्तारपदवी न दवीयसी। अन्तरा दुस्तरा न स्युर्यदि रे मदिरेक्षणाः ॥३३॥
જે વચમાં દસ્તર એવી મદિરેક્ષણ સીઓ ન હોય તે સંસાર સમુદ્રને તરવાને માર્ગ કાંઈ દૂર નથી. ૩૩ - અભિપ્રાય-જે વૈરાગ્ય પામ હોય તે સ્ત્રીને સંગ તજ ને જે ન પામ હોય તે સંસારના સુખની ઈચ્છાવાળાએ સ્ત્રીને સંગ કર. ' જ સિવારનવૃત્ત
भवन्तो वेदान्तप्रणिहितधियामाप्तगुरवो विचित्रालापानां वयमपि कवीनामनुचराः। तथाप्येतद्ब्रूमो नहि परहितात्पुण्यमाधिकं न चास्मिन संसारे कुवलयदृशो रम्यमपरम् ॥
તમે વેદાંતીઓના હિતકારક ગુરુ છે, તે અમે પણ વિચિત્ર ભાષણ કરનાર કવિઓને અનુસરનાર છીએ, તથાપિ અમે એટલું તે કહીએ છીએ કે, આ સંસારમાં પરોપકારથી બીજું અધિક પુણ્ય નથી અને કમલનયના સ્ત્રીઓથી બીજું (ઈ) સુંદર નથી !
૧ વાર તલ પીન્ત ફાત ને. હા. પાયાન્તરણ * ૨ હૈ' તિ કિ. સા. પાઠાંતરમ્ !
૨ “મત્ર' રૂતિ વાન્તY: '. ૪ “વિરાણા ' સિ નું છે..હિ કારણ * *