________________
૨૪
ભર્તુહરિકૃત વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રેગે સર્વદા દેહને પ્રહાર કર્યા કરે છે અને ફૂટેલા ઘડામાંથી ઝરી જતા જળની પેઠે આયુષ્ય નષ્ટ થાય, છે, તે પણ લેક અણહિતનાં કર્મ કરે છે, એ ઘણું આશ્ચર્યની વાત છે. ૩૮ शार्दूलविक्रीडितवृत्त
भोगा भंगुरवृत्तयो बहुविधास्तैरेव चायं भवस्तत्कस्यैव कृते परिभ्रमत रे लोकाः कृतं चेष्टितैः। आशापाशशतोपशान्तिविशदं चेतः समाधीयतां कामोच्छित्तिवशे स्वधामनि यदि श्रद्धेयमस्मद्वचः॥३९॥
નાના પ્રકારના ભેગો ક્ષણભંગુર છે. તે ભાગેથી જ આ સંસાર થાય છે. હું લોકે! તમે કયા સુખને માટે ભટકે છે ? ભટકવાનું કંઈ પણ પ્રયોજન નથી. હવે .
જેનું ચિત્ત નિરંતર બ્રહ્મમાં જ લાગેલું હોય, તેવા પુરુષને સ્ત્રીનું ભાષણ વગેરે વિષયો સંતોષ આપતા નથી. शिखरिणीवत्त
सदा योगाभ्यासव्यसनवशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः। प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रकमलैः सनिःश्वासामोदैः सकुचकलशाश्लेषसुरतैः॥
ગાભ્યાસના વ્યસનથી જેના આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરુષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી પુરી રહેલી છે તે પુરુષને, સ્ત્રીઓમાં ભાષણનું, અધરોષ્ઠના મધનું, સુગંધી નિઃશ્વાસવાળાં સુખકમળાનું અને સ્તનકલશેના આલિંગન સહિત મૈથુનનું શું પ્રયેાજન છે? "