________________
अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत शेंगा र श त क मूळसहित गुजराती भाषांतर
મંગળાચરણ मनुष्टुभवृत्त
विकालाधनवैच्छिन्नानन्तचिन्मात्रमूर्तये । વાઘેરવાય નમઃ શાન્તાય તેને
જેની મૂર્તિ, દિશા અને કાલ વગેરેથી અભ્યાસ છે, એટલા જ માટે અનન્ત અને ચૈતન્યરૂ૫ છે, જે એક જ આત્મજ્ઞાનના સારર૫ છે, જે શાંત છે અને પ્રકાશાપ છે, તે પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું.
સુભાષિત કેણુ સાંભળે છે?
. . बोद्धारो मत्सरग्रस्ताः प्रभवः स्मयषिताः। ... अबोधोपहताश्चान्ये जीर्णमङ्गे सुभाषितम्॥
તૃણનું દૂષણ-જ્ઞાનીઓ મત્સરથી વ્યાપ્ત છે, રાજાઓ પિતાના અભિમાનમાં જ ખેંચાયેલા રહે છે અને બાકીના બધા અજ્ઞાનથી હાયલા છે; તેથી સુભાષિત અમારા અંગમાં ઝણું થઇ ગયું.