________________
ભર્તુહરિકૃત भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खलेवेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरभ्यो नमः ॥५१॥ " સજજને સમાગમમાં પાછા ઇછ), બીજાના ગુણમાં પ્રીતિગુરુમાં નમ્રપણું, વિદ્યાનું વ્યસન, પિતાના જી ઉપર રતિ, લોકમાં નિંદાને ભય, મહાદેવજી ઉપર ભક્તિ, મનને વશ રાખવામાં શક્તિ અને ખળના સહવાસને ત્યાગ એટલા નિર્મળ ગુણે જે પુરુષમાં હેાય છે, તે મહાપુરુષે પૂજ્ય છે. પ૧
મહાત્માઓના સ્વાભાવિક ગુણે द्रुतविलंबितवृत्त : विपदि धैर्यमथाभ्युदये क्षमा
सदसि वाक्पटुता युधि विक्रमः। ચારિક જામ()ચંતન કૃત
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥५२॥ વિપત્તિ વખતે ધર્ય, ઉન્નતિ વખતે ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં પ્રીતિ અને વેદાદિ ઉપર આસક્તિ, એટલા ગુણે મહાત્માઓમાં સ્વાભાવિક છે. (સરખા ૪૧ મે લેક) પર
ભૂષણરૂ૫ ગુણ સત્પાત્રને દાન આદિ આપવાં, એ જ ભૂષણ છે, પણ બીજું કંઈ ભૂષણ નથી. . . . . . . शिखरिणीवृत्त
करे श्लाघ्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता ...... मुखे सत्या वाणी. विजयिभुजयो/र्यमतुलम् ।.. ૧ "Wજપ રિ પાઠાતાના - " , ,