________________
શૃંગારશતક
અવ૦-પર્વ તના નિતંબ (તળેટી) અને સ્ત્રીના નિતંબ એ અન્ને સુખ આપનાર છે, પણ તેમાં કાણુ વિશેષ સુખ આપે છે? उपजातिवृत्त
मात्सर्यमुत्सायं विचार्य कार्यमार्याः समर्यादमिदं वदन्तु । सेव्या नितम्बाः किमु भूधराणामुत स्मरस्मेरनिंत म्बिनीनाम् ॥३६॥
હું આ પુરુષા ! ઈર્ષ્યાને દૂર કરી (તથા) કાના વિચાર કરીને, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ ઉત્તર આપે। કે, શું પ°તાના નિત એનું સેવન કરવું, કે કામદેવના મઢ હાસ્યવાળી સ્ત્રીએના નિતંમાનું સેવન કરવું ? ૩૬ તાત્પ કે, અધિકાર પ્રમાણે પતના સ્ત્રીઓના નિતંબ બન્ને સેવવાં.
નિતંબ અને
અવ॰~આ સૌંસારમાં પડિતાને એ પ્રકારે કાળક્ષેપ થાય છે.
स्रग्धरावृत्त
संसारेऽस्मिन्नसारे परिणतितरले द्वे गती पण्डितानां तत्त्वज्ञानामृताम्भःप्लवलुलितधियां यातु कालः कदाचित् । नो चेन्मुग्धाङ्गनानां स्तनजघनघनाभोगसंसर्गिणीनां स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलोलोद्यमानाम् ॥३७॥
આ અસાર અને નાશવાળા સ`સારમાં પડિતાની એ પ્રકારની પ્રવૃત્તિ હાય છે. તેએાએ કદાચિત્ તત્ત્વજ્ઞાનરૂપી
૧ ‘વિજાસિનીનામ’ કૃતિ ઝુ. છે. હૈં. હિ. પાટાન્તરમ ર્ ‘સંઘો વળવારે’ કૃત્તિ નિ. ના. પાન્તરમ્ । રૂ ‘જીતસહિત॰' કૃતિ ઝુ. છે. હૈં. હિ. વાઝાન્તરમ્ । ૪ ચિત' કૃત્તિ નિ. સા. પાટાન્તરમ | બ‘જોોચતાનામ્’રૂતિ ઝુ. મે હૈં. હિ.
पाठान्तरम् ।
3