________________
शादूलविक्रीडितवृत्त
નીતિશતક
પ
ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥९२॥
જે કર્મ બ્રહ્માને બ્રહ્માંડરૂપ ભાંડેની વચમાં કુંભારનું. કામ સોંપે છે, જે કર્મ વિષ્ણુને દશ અવતારાના મેટા સંકટમાં નાંખે છે, જે કર્મ મહાદેવજીની પાસે ખેાપરીમાં ભીખ મંગાવે છે અને સૂર્યને નિરંતર આકાશમાં સમાવે છે, તે કર્મને નમસ્કાર કરું છું. ૯૨
સલ્કનું આચરણ
માણસે સક્રિયા જ કરવી, એમ તેનાં કારણે બતાવીને
કહે છે. शार्दूलविक्रीतवृत्त
या साधूंश्च खलान्करोति विदुषो मूखांन्हितान् द्वेषिणः प्रत्यक्षं कुरुते परोक्षममृतं 'हालाहलं तत्क्षणात् । तामाराधय सत्क्रियां भगवतीं भोक्तुं फलं वांछितं हे साधो ! व्यसनैर्गुणेषु विपुलेष्वास्थां वृथा मा कृथाः ॥९३
હું સજજન ! જો વાંછિત ફળ ભાગવવાની ઇચ્છા ડાય તે સક્રિયા કે જે ખલ પુરુષને પણ સજ્જન કરે છે, મૂખાઁને વિદ્વાન કરે છે, શત્રુઓને મિત્ર કરે છે, પરા ક્ષતે પ્રત્યક્ષ કરે છે અને ઝેરને તત્કાળ અમૃત કરે છે, તે ભગવતી પ્રક્રિયા (સત્કર્મ)ની સેવા કર અને અન્ય પુષ્કળ ગુણામાં આસક્તિથી ફેાકટ પ્રયાસ મા કર. ૯૩