________________
ભર્તૃહરિકૃત મગરના આકારની રેખાવાળા મહાભાગ્યસંપન્ન પુરુષની સેવાથી થતાં દુખમાંથી કયારે મુક્ત થઈશ ? ૮૮* मनुष्टुभवृत्त
gવા નિઃસ્પૃહૂ રતઃ પગપાત્રો વિવર: कदा शंभो भविष्यामि कर्मनिमूलनक्षमः ।.८९॥
હે શંકર ! એકલે, નિઃસ્પૃહ, સંગરહિત, શાંત, હાથરૂપી પાત્રવાળો, દિગબર અને કર્મને નિર્મૂળ કરવાને શક્તિવાન એ હું ક્યારે થઇશ? ૯
જ મેળવવા યોગ્ય છે. शार्दूलविक्रीडितवृत्त पाणि पात्रयतां निसर्गशुचिना भैक्षेण सन्तुष्यतां यत्र क्वापि निषीदतां बहुतृणं विश्वं मुहुः पश्यताम्। *शार्दूलविक्रीडितवृत्त
शय्या शैलशिला गृहं गिरिगुहा वस्त्रं तरूणां त्वचः सारङ्गाः सुहृदो ननु क्षितिरुहां वृत्तिः फलैः कोमलैः। येषां निर्झरमम्बु पानमुचितं रत्यै च विद्याङ्गना मन्ये ते परमेश्वराः शिरसि यैर्बद्धो न सेवाञ्जलिः॥
જે પુરુષોને પર્વતની શિલા શય્યા હોય છે, પર્વતની ગુફા ઘર હોય છે, વૃક્ષની છાલ વસ્ત્ર હોય છે, મૃગલાં અથવા પંખીઓ મિત્ર હોય છે, વૃક્ષેનાં કોમળ ફળવડે આજીવિકા હોય છે, ઝરણાંનાં જળનું ઉચિત પાન હોય છે, સ્ત્રીની પેઠે સુખ આપનારી વિદ્યાપી સ્ત્રી હોય છે અને જેઓએ રાજા વગેરેની સેવા માટે હાથ જોડ્યા નથી. તે પુરુષ પરમેશ્વર છે, એમ હું માનું છું.
તાત્પર્ય-આ પ્રમાણે જેઓ નિઃસ્પૃહ રહી જીવન ગાળનારા છે, તેઓને જ ધન્ય છે.